________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
યત પ્રે. ઠાકર
:
આ વડને દિવ્ય કહ્યો છે. તેને માટે નીચેના શબ્દપ્રયોગો કરાયા છે ન્યુગ્રોધ, પાપ, વવર, દિવટ, ઘર, વીરવટ, શ્રીમીટ, સક્ષ અને સુપાદપ. ન્યુમોધ એટલે વડ; પાદપ એટલે મૂળિયાંથી પીનાર અથત્ વૃક્ષ; વટવર એટલે ઉત્તમ (વર ) વડ; દિવ્યવટ એટલે તેજસ્વી અલૌકિક-ચમકારી વડ; વટ એટલે વા; વીવટ એટલે શક્તિશાળી-પ્રભાવશાળી અસાધાનું વડ; શ્રીમીયટ એ- તે લક્ષ્મીવન-અર્ચન શોભાયુક્ત-સમૃદ્ધ અદ્ભુત વ સક્ષ એટલે સારુ‘-રાભાચુ-ત્યાં ઝાડ અને પદપ એટલે પત્યુ સારુ−ાભને ઝાડ. આ અદ્ભુત વટાક્ષ વિમલેશ્વરના સ્થાનકર્મા વેલુ હતું. તેને " Rલ ' અર્થાત, કલ્પવૃક્ષની જેમ ાપૂર્તિ કરનારું જણુાવ્યું છે, તે વિશ્વામિત્રના વરદાનથી આવેલી અન્યતાને નિર્દેશ ગણુાય. તુ વડને ઋષિની ચસુરજને પાતા તથા મનુષ્યની વાણીમાં ખાસતો પણ અહીં નિર્દેશ્યો છે. વરદાનને પારામે તેને દુષ્ટ માસા હિંય જોઈ શકે નહિં અને તેની યામાં આશ્રય લેવાધી દુજન પશુ સજ્જન બની જાય તેવા તેના પ્રભાવ વધ્યું છે. એથી જ સમલ રાન્ત વિમલ-નિ લ બની ગયે હતા. તે સમલ હશે. ત્યારે તેણે તેને વન મય જોયો ન હતા, પરન્તુ નિર્ધા બની જતાં તે તે વૃક્ષના સાચા હિરરાય સ્વરૂપને જોઇ શક્યો !
www.kobatirth.org
1
અહીં આપેલા આલેખનથી સ્પષ્ટ થાય છે કે આ અદ્દભુત વટવૃક્ષ વિમલેશ્વરતીર્થ પાસે જ આવેલું હતું અને પાંદડાંથી ગાતા વીંટળાયેલું તે સેકસ શાખાએથી શોભતું હતું.
આપણે ઉપર જોયું કે વિમલેશ્વરતીર્થં તે મ. સ. વિશ્વવિદ્યાલયના સાહિત્ય-કલા–સકાયના કમ્પાઉન્ડમાં આવેલું આજનુ વિમલેશ્વર મહાદેવનું મન્દિર છે. પરન્તુ તેની પાસેના આ વટવૃક્ષના કોઇ વાળો હાલ તે સ્થળ પાસે ઉપલબ્ધ નથી! આથી તેના ગાસ સ્થાન વિષે આપણે કઈ કી શકે એમ નથી !
ઃ-~~
(૪) પ૬ નગર —રા નગર તે નિષિવાદ રીતે આજના વડોદરા શહેરનું પૂપ જ તેના ઉલ્લેખો આ પ્રમાણે અહીં આવેલા છે.
.
(અ) ૧૨.૨૬ : વિશ્વાામત્ર ઋષિ દિવ્ય વડના માનું સમાધાન કરતાં તેને કહે છે
tr
‘તારા નામથી ‘ વટપતું ' નામથી વિખ્યાત ( થનારું ) વીરપુરુષાણું ઉત્તમ નિવાસસ્થાન એવું નગર મારા વડે અહીં વસાવાશે, ’૧૦
९
(આ) ૧૯.૨૮ : મૂળ કથા યુધિષ્ઠિરસ્તે કહેનાર શ્રીકૃષ્ણે અહીં કહે છે કે “તમારા પ્રશ્નના ઉત્તરરૂપે મે મા “ વીરવત'નું કોઇ વળ) આખ્યાન તેમજ વટપત્તનની ઉત્પત્તિની સઘળી વિસ્ત તમને કહી. ૧૧
१०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ददर्शाग्रे वटं दिव्यं विश्वामित्रीतटे स्थितम् । ૧૯.૮૩ખ शाखातसमायुकं पथ बहुभिर्हगम् ॥
૧૯.ગધ
तब नाममात्र नगरं भविष्यति मया कृतम् । वटपद्रेति विख्यातं वीरायतनमुत्तमम् || ११ एतते कथितं सर्वं यत्पृष्टोऽहं त्वयाऽनघ । वरं वीरवटाख्यानं वटपत्तनसम्भवम् ॥
૧૯.૨૬
૧૯૨૮
For Private and Personal Use Only
વળી જુઓ પાદટીપ
"