Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડદાને એક સારા ઉલ્લેખ દિશામાંના ચાર દરવાજા વચ્ચે આવેલા છે તેને અંગે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ “ કલેબંધ વડેદરા ને પ્રદેશ તની પશ્ચિમે આવેલા અસલ વડોદરાની પછીને પ્રદેશ ગણાય. આથી પ્રાચીન સાહિત્યમાંના આ શહેરના સઘળા ઉલ્લેખ આ જન મૂળ વડોદરા અંગેના જ ગણાય, ચાર દરવાજા વચ્ચેના “ કિલ્લેબંધ' પ્રદેશના નહિ. વિશ્વામિત્રીમાહામાં “ વટપદ્ર નગર ને ' વીરાયતન” અથવા “શરવાનું રહેઠાણુ” કહ્યું છે (૧૯૨૬), તેના અનુસંધાનમાં સેળમા-સત્તરમા શતકના નામાંકિત ગુજરાતી કવિઓ નાકર તથા પ્રેમાનન્દ તેને “વીરવતી ” અને “વીરત્ર' કહેલું છે તે હકીકતનું સ્મરણ થઈ જાય છે. આ બન્ને વિશેષણોને અર્થ “શરીરનું વતન ' એ થાય છે. અને પ્રસ્તુત વિશ્વામિત્રી માહામ્ય પણું એ જ અરસામાં રચાયેલું હેવાને સંભવ છે. આ રીતે આ મહાશ્વગ્રન્થ પીરાયત્તન વડોદરાની સ્થાપના વિષે રોચક આખ્યાયિકા આપે છે, જેમાં જગપુરના વિમલેશ્વર મહાદેવના તીર્થક્ષેત્ર તથા તેની પાસેના દિવ્ય ચમત્કારિક વડની વાત પણ સંકળાયેલી છે, કેમકે આ વડનું નામ આ શહેરે તેની સ્થાપનાથી જ ધારણ કરેલું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108