________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રવાસકૃત્ય'-ગુજરાતના વિજ્ઞાન માધનો એક દુબ ધ
ગ્રંથ અને પ્ર'થકારોના ઉલ્લેખ
પ્રસ્તૂત છોળાં અથ લખવામાં ગંગાધરે અનેક પૂર્વસૂરિઓ અને એમના માનો આધાર લીધા છે અને એમના અથવા એમના ગ્રંથના નામનિર્દેશ સાથે એમનું વચન અથવા મનન્ય પ્રસ્તુત કર્યું છે. નીચેના પ્રથા અને મધકારોના ગગાધરે કરેલા સ્પષ્ટ ઉલ્લેખ નોંધપાત્ર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुस्त्रम्, कौषीतकिस्मृतिः, बड्वृचसूत्रम्, शांख्यायनसूत्रभाष्यम्, देवयाज्ञिकपद्धतिः, मण्डनाचार्य:, रेणुमिश्र, सांख्यायनकारिका, गर्गाचार्यः, धर्मजिज्ञासापद्धतिः, कात्यायनगृह्यपरिશિષ્ટમ્, માયનવૃદ્ઘમ્, #પુરાળમ્, ાિર્ય:, ગૌતમ:, મનુ, સૂત્રમ્, ચજ્ઞાર્ચ:, सांख्यायनसूत्रम्, छान्दोग्यम्, देवभाध्यम्, पद्मनाभ, वासुदेवमतम् त्रिकाण्डमण्डनम्, માધ્યમ, અન્યમાળા: !
શા
અતિમ એક શ્લોકમાં તેઓ કહે છે श्रीदेवभाष्यादिगुरुवाक्यं च सर्वशः । यथामति विचार्येदं साग्नेः कत्यं प्रवासजम् । रचितं तेन मे शम्भुः प्रीयता यज्ञमुगुरुः ॥
ઉપર્યુ ક્ત ઉલ્લેખો પરથી ગંગાધરની વિદ્વત્તાને ખ્યાલ આવી શકે તેમ છે. એમણે કેવળ એક જ શાખાના નહીં પણ જુદી જુદી વેદશાખાનાં સૂત્રો, ભાષ્ય, કાકા, પતિઓ વગેરેના સૂમ અભ્યાસ કરી, એમની વિશેષતાએ જાણી પ્રસ્તુત ગ્રંથમાં નોંધ લીધી છે. આમ અનેક સુત્રા, ભાળ્યો વગેરેના પરામર્સ કરી ગ્રંથ લખ્યો હોવાથી તે આધારભૂત બને છે.
ઉપસ પાર—
આ લેખમાં ગુજરાતના ખંભાતના વતની અલ્પનાત ગ્રંથકાર ગ'ગાધરના અને એના અપ્રકાશિત અને અજ્ઞાત રહેલા અનુષ્ટુપ છન્દમાં લખેલા ઉપયુક્ત પ્રયાસમાંથના પરિચય આપવાના પ્રયત્ન કર્યો છે. ધર્મ શાસ્ત્રના ગુજરાતના ગ્રંથકારાનાં પ્રદાનમાં ગંગાધરના અનેક ગ્રંથેાની નોંધ અવશ્ય લેવી જોઇ એ.
વળી પ્રસ્તુત ગ્રંથમાં શ્રીવિષ્યની ચર્ચા હોવાથી અને અનેક જગ્યાએ હસ્તપ્રતના પાનાં ફાટેલાં કોવાથી ઘણી જગ્યાએ એ સ્પષ્ટ રહ્યો છે. શ્રોતયાગના અભ્યાસકોને તે ખાસ પશુ ઉપયોગી નીવડશે. અને શ્રીત કિતા અને ઊંડા અભ્યાસ કરી શકે, એ હેતુથી એ પૂર્વી ગ્રંથ જે રીતે મને ઉકલ્યા છે તેવા અત્રે પ્રસ્તુત કર્યો છે. અન્ય કોઇ હસ્તપ્રત મળે તે એ વધુ સ્પષ્ટ અને શુદ્ધ થઇ શકરી.
e N.C.C., Vol. XIII. pp. 87–88 ઉપર ખીજી કેટલિક હસ્તપ્રતાને! ઉલ્લેખ છે જે મેળવવાના પ્રયત્ન ચાલુ છે.
For Private and Personal Use Only