Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536121/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દી પા ત્સ વી આ તે વસંતપંચમી વિ. સ. ૨૦૪૯ 26.52.12. ORIENTAL INSTITUTE BARODA-a 633 www.kobatirth.org સ્વાધ્યાસ અને સંશોધનનું ત્રૈમાસિક Prev ગણેશજીનું ચિત્ર [ પ્રાચ્યવિદ્યામન્દિરની હસ્તપ્રત ક્રમાંક ૭૨૦૦ ] Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only પુસ્તક ૩૧ ૪-૧-૨ COMPLIMENTARY COPY RAJA SAYAJIRAO UNIVERSITY OF MAHARAJAS सत्यं शिवं सुन्दरम् BARODA સપાદક મુકુંદ લાલજી વાડેકર પ્રાચ્યનિધામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વનિધાલય, વડોદરા ઉપનિયામક, પ્રાચ્યવિદ્યામન્દિર, વડોદરા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વા ધ્યા ય (દીપેન્સવી અને વસંતપંચમી અંક) પુ. ૩૧ અંક ૧–૨ વિ. સં. ૨૦૪૯-૫૦ નવેમ્બર ૧૯૯૩-ફેબ્રુઆરી ૧૯૯૪ અ નુ કે મ કાંક ૧-૧૦ ૧૧-૧૫ ૧૭-૧૭ ૨૯-૩૭ ૧ પુરાણુ, દર્શન અને વિમર્શ- સુરેશચંદ્ર ગે. કાંટાવાલા ૨ કાલિદાસમાં મર્યાદાબોધ-અંબાલાલ પ્રજાપતિ ૩ તેત્તરીય ઉપનિષદના ભાષ્યકાર–મીના પી. પાઠક ૪ વડોદરાને એક સરસ ઉલેખ– જયંત પ્રે. ઠાકર ૫ પ્રવાસકૃત્ય-ગુજરાતના વિદ્વાન ગંગાધરને એક દુર્લભ ગ્રંથ – મુકુંદ લાલજી વાડેકર ૬ માહિતwifબાર-એક પરિચય–ઉષા એમ. બ્રહ્મચારી ૭ સદગત કવિ “ પતીલ'નાં અપ્રગટ હિંદી-અંગ્રેજી ગીતકા –ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) ૮ ગ્રન્થાવલોકન અને સાભાર સ્વીકાર ૩૦-પ૨. ૫૦-૬૫ ૬૭-૮૨ ૮૩-૧૦૨ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વલાલ રીપત્સવી અને વસંતપંચમી વિ. સં. ૨૦૪૯-૫૦ પુસ્તક ૩૧ નવેમ્બર ૧૯૯૩-ફેબ્રુઆરી ૧૯૯૪ અંક ૧-૨ પુરાણ: દર્શન અને વિમર્શ* સુરેશચંદ્ર ગ. કાંટાવાળા+ ભારતીય ધાર્મિક અને બિનધાર્મિક સાહિત્યમાં પુરાણ અપૂર્વ સ્થાન ભોગવે છે. ૧૫૦૦ વર્ષથી પણ વધારે સમયથી તેઓએ ભારતવાસીઓના જીવનમાં પ્રેરણાનાં ઉદ્દભવસ્થાનનું પદ પ્રાપ્ત કર્યું છે. રામાયણ અને મહાભારતની જેમ પુરાણોએ કવિકર્મમાં પ્રેરણા આપી અણમોલ કાળો નોંધાવ્યો છે. વિવિધ સમયે રચાયેલાં પુરાણોમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી, સાહિત્યશાસ્ત્રપરક, લલિતકલાપક, વાસ્તુશાસ્ત્રપરક, ચિત્રશાસ્ત્રપરક, દર્શનશાસ્ત્રપરક તેમ જ ભૌગોલિક અને ધાર્મિક અને અન્ય વિષયક માહિતી પ્રાપ્ત થાય છે. આમ તેઓ એક વિશ્વકોશ જેવાં બની ગયાં છે. વેદ, રામાયણ અને મહાભારતની જેમ પુરાણે ભારતની અણમોલ વિશાળ સાહિત્યિક સંપત્તિ છે. બધાં પુરાણોની સમીક્ષિત આવૃત્તિઓ હજી સુધી ઉપલબ્ધ નથી; તે દુઃખની વાત છે. કોઈપણ સંસ્કૃત ગ્રંથના, પ્રાકૃત ગ્રંથના કે વૈદિક ગ્રંથના વૈજ્ઞાનિક અધ્યયન માટે તે ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આવશ્યક છે. પુરાણાને પાઠ પ્રવાહી (fluid) હતા અને તેથી સમયે સમયે તેમાં સુધારા વધારા અને ફેરફારો થતા રહ્યા છે. આ રીતે પુરાણના પાઠ સમયે સમયે નવા નવા થતા રહ્યા છે. યાકે (નિરુક્ત ૩.૧૯.૧૪) આપેલ YIM શબ્દનું નિવચન “કુરા નવ મતિ ” આ સંદર્ભમાં એક નવું અર્થગાંભીર્ય ધારણ કરે છે. આ કારણે પુરાણપાઠ માં વિવિધ સમયના વિવિધ સ્તરો જોવા મળે છે. - વારાણસીસ્થ “અખિલ ભારતીય કાશીરાજ ન્યા” કુર્મપુરાણ, વામન પુરાણ અને વાહપુરાણુની સમીક્ષિત આવૃત્તિ પ્રકાશિત કરી છે. ગરુડપુરાણ, સ્કન્દપુરાણના માનસખંડની અને “ સ્વાધ્યાય", પુસ્તક ૩૧, અંક ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, ૫. ૧-૧૦. • ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના આમયે “ શાંતિનિકેતન ” આશ્રમ, તિથલમાં “પુરાણશાસ્ત્ર” ઉપર યોજાયેલ પરિસંવાદમાં ( તા. ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલ ૯૯૩) આપેલ સર્વગ્રાહી પ્રવચન. + શ્રીરામ', કાતારેશ્વર મહાદેવની પોળ, બાજ વાડા, વડોદરા-૩૯૦૦૦૧ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २ સુરેશચ' ગા, કાંટાવાળા મત્સ્યપુસણુની સમીક્ષિત આવૃત્તિનું કામ તે“ ન્યાસ ''ના આશ્રયે ચાલુ છે. વડેદરામાં ‘પ્રાચ્યવિદ્યામ દિર” વિષ્ણુપુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ પૂરું કરી માર્કણ્ડેય પુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ હાથ ઉપર લીધું છે. અમદાવાદમાં ભો. જે. વિદ્યાભવને ભાગવત પુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ હાથ ધર્યું છે. આશા રાખીએ છીએ કે આ આવૃત્તિઓનુ' પ્રકાશન વહેલુ' થશે, કે જેથી. અધ્યેતાએ તેને લાભ વહેલી તકે ઉઠાવી શકે. Tübingen-Purāpa~Project ''માં પીટર શ્રાઈનર (Peter Schreiner) અને રેનાટે ઝોઇનેેન (Renate Sohnon ) સંપાદિત * Sanskrit Indices and Text of the Brahma-Purāya ''ના કેટલાક ભાગો પ્રસિદ્ધ થયા છે. દિલ્હીના નાગપ્રકાશક તરફથી “ Cultural Heritage from Purānas '' નામક દશગ્રંથોના એક યેાજનાના કાર્યક્રમ મૂકવામાં આવ્યા છે અને આ પ્રકાશાએ ઇંટલાંક પુરાણાની આવૃત્તિએનું પુનર્મુદ્ર પણ કર્યું છે. દિલ્હીની “ મેાતીલાલ અનારસીદાસ '' નામક પ્રકાશકે ...Ancient Indian Tradition and Mythology ' નામક પ્રકાશનયેાજનામાં અત્યારસુધીમાં કેટલાંક પુરાણાના ટિપ્પણુ સહિત ભાષાન્તરે પ્રકાશિત કર્યા છે અને બાકીનાં પુરાણાનું ભાષાન્તર વહેલી તકે પ્રસિદ્ધ થશે, એમ આશા રાખીએ છીએ. અખિલ ભારતીય કાશીરાજન્યાસ ધ ' વુજ '' પત્રિકામાં પુરાણુવિષયક સશાધનલેખા પ્રસિદ્ધ કરે છે; એ માટે ખિલભારતીય કાશીરાજન્યાસ ધન્યવાદને પાત્ર બને છે. પુરાણા ઉપર અનેક ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનેએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને કરે છે. આની અત્રે વિગતવાર નોંધ લઈ શકાય એમ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સસ્કૃતિના મૂલાધારા તરીકે સાહિત્યિક સામગ્રી, પુરાવસ્તુવિદ્યાકીય પુરાવા (દા.ત. પ્રાચીન અવશેષ, મુદ્રાએ, શિલાલેખા, અભિલેખા વગેરે), પરદેશી યાત્રિકા અને મુલાકાતીઓના અનુભવ અને સ્મૃતિ તેમજ વિવિધ વર્ણના નાંધતા ગ્રંથાને સ્વીકારવામાં આવ્યાં છે. ઇતિહાસના સાધનેામાં હવે મૌખિક પર’પરા ” ( oral tradltion ) તે પશુ સ્વીકારવામાં આવે છે. પુરાણા લોકપ્રિય પ્રથા છે તેમજ તેએ પ્રાચીન પરંપરા રજૂ કરે છે ; આ દૃષ્ટિએ પુરાસાહિત્ય એક નવ્ય અગત્ય પ્રાપ્ત કરે છે. 66 પ્રાચીન ભારતીય સાહિત્યના અધ્યયનમાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસના અધ્યયનમાં એક એવા કાળ હતો કે જ્યારે પુરાણાતે, પુરાણાના ત માહિતીને વિશ્વસનીય ગણવામાં આવતી ન હતી; પરંતુ વિલ્સન, એ.ઈ. પાટર, વિલિબાલ્ડકિફેલ, રમેશયદ્ર હજરા, એ.ડી. પુસાલકર, પાંડુરંગ વામન કાણે, ઇત્યાદિ વિદ્વાનેાના શોધપૂર્ણ અધ્યયનેાના કારણે પુરાણાએ ઇતિહાસ, સંસ્કૃતિ ઇત્યાદિના અધ્યયનમાં અવગણના ન કરી શકાય એવું મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પુરાશામાં વિવિધ માહાત્મ્યાનાં વણુંના ઉપલબ્ધ થાય છે; તેમાં વિવિધ તીર્થા, મદિરા વગેરેનાં વધ્યું તે આપવામાં આવ્યાં છે. આ તીર્થા વગેરેની સ્થળતપાસ અને તેનું પરીક્ષણુ અને પુરાણાન્તર્ગત વર્ણ નાના સયુક્ત અભ્યાસ ફૂલદાયી બની રહે છે. આ સંયુક્ત અભ્યાસ પુરાણાની વણ નશૈલી અને રીતિ ઉપર વેધક પ્રકાશ ફેકે છે. પદ્મપુરાણના ઉત્તરખંડમાં સાભ્રમતીમાહાત્મ્ય ( અધ્યાય ૧૩૪–૧૭૩ )માં સાભ્રમતી ( સાબરમતી )ના કિનારે આવેલાં તીર્થાનું વન આપવામાં આવ્યું છે. સ્થળતપાસને આધારે તે તે તીર્થ એળખી શકાયાં છે; આ સૂચવે છે કે માહાત્મ્યમાં આપેલી ભૌગાલિક તેમ જ અન્ય માહિતી કપાલકલ્પિત નથી, પુરાણુની વર્ણ નશૈલી For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણુ દર્શન અને વિમર્શ અતિશયોક્તિપૂર્ણ હોય પરંતુ તે સત્યના પાયાથી વેગળી હતી નથી. આ સાભ્રમતીમાહામ્યમાં (અધ્યાય ૧૫૮) “પિચુમંદાકં તીર્થ અને ઉલેખ મળે છે અને તેને સૂર્ય તીર્થ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સ્થળતપાસમાં શોધખોળ દરમ્યાન અમદાવાદના રાયખડ વિભાગમાંથી સૂર્યની વિવિધ મૂતિઓ મળી આવી છે; ગાયકવાડની હવેલીના એક ભાગમાં જડેલી સૂર્ય મૂર્તિ પણ પ્રાપ્ત થઈ છે. આ ઉપરથી અનુમાન કરી શકાય કે પુરાક્ત “પિચુમંદાકતીર્થ '' અમદાવાદમાં રાયખડ વિભાગમાં હતું ; વળી પુરાણોક્ત દટાક્ષિતીર્થ સપ્તર્ષિના ઓવારા પાસે કેલીકા પંપીંગ સ્ટેશન પાસે આવેલું હતું એમ કહી શકાય, કારણ કે ઈ.સ. ૧૬મી સદીની આરસપહાણની મહિષાસુરમર્દિનીની મૂર્તિ અત્યારે ચામુંડાદેવી તરીકે ત્યાં પૂજાય છે. આ પુરાવાના આધારે અત્યારે ઉપલબ્ધ પદ્મપુરાણુન્તર્ગત સામતીમાહાને ઈ.સ. ૧૬મી સદીમાં મૂકી શકાય. રા.શા માહાસ્યને ઉલેખ નારદીય પુરાણમાં પણ મળે છે, તેથી તે ભાગ અને નારદીપુરાણુની ઉપલબ્ધ આવૃત્તિ પણ ઈ.સ. ૧૭મી સદીમાં મૂકી શકાય. આમ આ સંયુક્ત અભ્યાસ પુરાણના કાલનિર્ણય માટે મદદરૂપ બને છે. પુરાણે અતિપ્રાચીન છે. ઋગવેદમાં “પુરાણ” અને “પુરાણી” શબ્દ “પ્રાચીન” (જનું)ના અર્થમાં વિશેષણ તરીકે પ્રયોજાયેલા જોવા મળે છે; અથર્વવેદ (૧૧.૭.૨૪, ૧૫.૬.૧૧)માં પુરાણ, ઇતિહાસ અને બહતી દિશાના ઉલેખ પ્રાપ્ત થાય છે. અન્ય પ્રાચીન ગ્રંથમાં પણુ પુરાણુને ઉલેખે પ્રાપ્ત થાય છે. પુરાણુને “પંચમવેદ” પણ કહેવામાં આવ્યો છે (સ્કન્દ પુરાણ, રેવાખંડ ૧.૧૮). મતસ્યપુરાણુ પુરાણુને વેદો કરતાં પણ પ્રાચીન ગણાવે છે: पुराणं सर्वशास्त्राणां प्रथम ब्रह्मणा स्मृतम् । नित्यं शब्दमयं पुण्यं शतकोटिप्रविस्तरम् ॥ બનત્તરે ૪ વાગ્યો કાચ નિઃસૂતા: ૩.૩-૪ iા દ્રષ્ટ્રવ્ય એજન ૫૩.૩ વૈદિકકાળમાં “વેદધારા” અથવા ઋષિધારા” અને “પુરાધારા ” અથવા મનધારા” એમ બે વિચારધારાઓ જોવા મળે છે. પુરાણુધારા લોકવૃત્ત સાથે સંકળાયેલ હતી. આ સંદર્ભમાં ઉપયુંક્ત મસ્યપુરાણના વચનને વિચાર કરતાં કહી શકાય કે પુરાણની મૌખિક પરંપરા વેદપરંપરાથી પ્રાચીન હાય. વિશાળ પુરાણસાહિત્યમાં ૧૮ પુરાણોને “મહાપુરાણે” તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ મહાપુરાણે આ પ્રમાણે છે :-૧ માર્કડેયપુરાણ, ૨ મત્સ્યપુરાણ, ૩ ભાગવતપુરાણ, ૪ ભવિષ્યપુરા , ૫ બ્રહ્મવૈવર્ત પુરાણ, ૬ બ્રહ્માંડપુરાણ, ૭ બ્રહ્મપુરાણ, ૮ વિષ્ણુપુરાણ, ૯ વામનપુરા ૭, ૧૦ વાયુપુરા, ૧૧ વરાહપુરાણ, ૧૨ અગ્નિપુરાણ, ૧૩ નારદપુરાણ ૧૪ પદ્મપુરાણ, ૧૫ લિંગપુરાણ, ૧૬ ગરુડપુરાણુ, ૧૭ કુર્મપુરાણુ, ૧૮ કન્દપુરાણ. ટૂંકામાં આની રજુઆત આ પ્રમાણે છે: भदयं मद्रयं चैव वृत्रयं बचतुण्टयम् ! ક-ના-પ-તિ --Airન કુરાન પૃથ૬ જૂથ છે દેવીપુરાણ ૧.૩.૨ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેરાય . કાંટાવાળા ઉપપુરા પણ ૧૮ ગણવામાં આવ્યાં છે, જો કે તેમની સંખ્યા ૧૦થી અધિક છે. આ ઉપરાંત કેટલાંક પુરાણે “ જ્ઞાતિપુરાણ', “ સ્થળપુરાણ” અથવા “સ્થળમાહાત્મ્ય” તરીકે જાણુતા છે. ઉપપુરા મહાપુરાણોની જેમ સાંસ્કૃતિક ઇતિહાસના મૂલાધાર તરીકે ઓછાં કીમતી નથી. કેટલાંક ઉપપુરાણોમાં ગુપ્તકાલપૂર્વેની માહિતી પ્રાપ્ત થાય છે. મત્સ્યપુરાણમાં કેટલાંક ઉપપુરાણાને ઉલ્લેખ તેમની પ્રાચીનતા સૂચવે છે; દા. ત. નન્દીપુરાણુ. આ ઉપપુરાણુમાં નદાનું માહામ્ય ગાવામાં આવ્યું છે. (મસ્યપુરાણ ૫૩. ૬૧). બીજું એક “નાન્દી પુરાણ” છે; આમાં નંદવાણા બ્રાહ્મણ વિશે માહિતી આપવા આવી છે. (નાન્દીપુરાણ માહાસ્ય), બીજું એક “ નાન્દીપુરાણ” છે; તે નાંદેરા બ્રાહ્મણેનું ગણાય છે, આ બંને પુરાણે મત્સ્યપુરાણોક્ત “નન્દીપુરાણ”થી ભિન્ન છે. “ સાબપુરાણુ' સાબના પ્રસંગને રજૂ કરે છે (મસ્યપુરાણું ૫૩. પ૯ અને પછીના). પુરાણ/પુરાણેને લખીને, તેનું દાન પુણ્યદાયક માનવામાં આવ્યું છે. આ દાનવિધાન પ્રાચીન ભારતમાં પુરાણોની વધુ નકલે કેવી રીતે બહાર પડતી હતી, પ્રચારમાં આવતી હતી, તેયાર થતી હતી, ફેલાવો પામતી હતી, તે પ્રક્રિયા ઉપર પ્રકાશ ફેકે છે. (મસ્યપુરાણ ૫૩. ૧૨ અને પછીના). “પપુરાણ” શબ્દને સ્થાને અન્યત્ર “૩ામર” (મસ્યપુરાણ ૫૩.૫૯ ) અથવા “સાહન '' (ભાગવત પુરાણ ૧૨. ૭.૨૨ ) શબ્દ પ્રયોજાયે છે. પુરષાર્થ ચતુષ્ટયમાંને એક પુરુષાર્થ મોક્ષ છે. તેની પ્રાપ્તિ માટેના દિક માર્ગે સુવિખ્યાત છે. સ્ત્રી, શુદ્ધ અને દ્વિજબધુ માટે વેદશ્રવણને સમયના વહેણ સાથે નિષેધ ફરમાવવામાં આવ્યું અને તેથી તેમના કલ્યાણ માટે પુરાણ/પુરાણોનું સર્જન થયું, એમ પુરાણે સ્પષ્ટપણે જણાવે છે : स्त्रीशूद्रद्विजबन्धमा प्रयौ न श्रुतिगोचरा । જયતિ જુવાનો શ્રેય ઇa મલિદ ભાગવતપુરાણું ૧.૪.૨ ૬ स्त्रीशूद्रद्विजवधूनां न वेदश्रवणं मतम् । તેષામેa fફતાર્યાય પુરાજનિ તાનિ જ છે દેવી ભાગવત ૧.૩.૨૦-૨૧ આમ પુરાણકારનું એક સમાજ સુધારક તરીકે તેમજ એક feminist તરીકેનું પાસું ઊપસી આવે છે. પુરાણોને વેદને મર્મ અથવા આત્મા કહેવામાં આવ્યાં છે. તેની પ્રતિષ્ઠા પુરાણમાં રહેલી કહેવામાં આવી છે :– વેરા: પ્રતિષ્ઠિતાઃ સર્વે કુરાને નાત્ર સંશય: સારા પુરા વેઢાન પૂથીનિ તાનિ જા (સ્કન્દપુરાણ, રેવાખંડ, ૧.૨૨; નારદીયપુરાણ ૨.૨૪.૧૭). અત્રે એ નોધવું અયોગ્ય નહિ ગણાય કે પુરાણોમાં દાર્શનિક સિદ્ધાન્તની સ્થાપના બહુ સરળ અને સ્પષ્ટ રીતે કરવામાં આવી છે અને તે સામાન્ય માનવી પણ સમજી શકે એમ છે. શાસ્ત્રગ્રંથોમાં પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ વગેરે રીતે વિશિષ્ટ રૂપમાં તે તે દર્શનના સિદ્ધાન્તોનું પ્રતિપાદન તે તે દર્શનના આકર અને અન્ય પ્રામાં કરવામાં આવ્યું છે; કોઈક કોઈક વાર નિરૂપણમાં કિલછતા દષ્ટિગોચર થાય છે. વેદને આત્મા પુરાણું છે. પુરાણે વેદના સારભૂત છે. આ સંદર્ભમાં મહાભારત અને પુરાણ વેદના અર્થધટન માટે “ઉપવૃંહણ”ને સિદ્ધાન્ત રજુ કરે છે. “વેદના અર્થધટનમાં ઉત્તર For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણ જ ન અને વિમ કાલીન ભારતીય સાહિત્ય મદદરૂપ છે –આ પાશ્ચાત્ય વેદવિદેના દાર્થધટનને સિદ્ધાનું અત્રે આ “ઉપવૃંહણ”ના સિદ્ધાન્તના સંદર્ભમાં સહેજે યાદ આવે એમ છે. શતપથ બ્રાહ્મણ (૧૧.૫. ૪.૧-૧૮)માં ઉપનયન સંસ્કારની ચર્ચામાં નીચે મુજબને “ લેક'' આપવામાં આવ્યું છે - आचार्यों गर्भीभवति हस्तमाधाय दक्षिणम् । तृतीयस्यां स जायते सावित्र्या सह ब्राह्मणः॥ આ “ ક”ના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે – ૧. આચાર્યનું અતેવાસીથી ગર્ભાભવન; અને ૨. અતેવાસીને વિદ્યાપ્રપ્તિ સાથે જન્મ. મયપુરાણમાં અને અન્યપુરાણ તેમજ મહાભારતમાં કચ અને દેવયાનીના ઉપાખ્યાનમાં કચ શુક્રાચાર્યના ઉદરમાં સંજીવની વિદ્યાપ્રાપ્તિ માટે પ્રવેશ, શુક્રનું કચથી ગર્ભાભવન અને અન્ત તે વિદ્યાની પ્રાપ્તિ સાથે કચનું શુક્રના ઉદરમાંથી નિસરણ– જન્મના મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પુરાણે વેદના કેટલાંક કથની સમજૂતી અને અર્થઘટન વ્યાખ્યાનાત્મક શૈલીમાં સરળ રીતે રજૂ કરે છે. કાવ્યપ્રકાશકાર મમટાચાર્ય કાવ્યપ્રયોજનની ચર્ચા કરતાં જણાવે છે કે "काव्यं यशसे थंकृते व्यवहारविदे शिवेतरक्षतये।। સા: નિવૃત વાતાસંમિતતયોફેશને (કાવ્યપ્રકાશ ૧.૨) આ કારિકાની વૃત્તિમાં તે તાવે છે કે – सुहृत्संमितार्थतात्पर्यवन् पुराणादीतिहासेभ्यश्च । અર્થાત પુરાણોમાં તાત્પર્ય અગત્યનું છે: “ ૩ પુત્ર સાર્થકદારF ”. પુરાણેનું પ્રજને આગળ જોયું તેમ જનતાને વેદોથી અબાહ્ય રાખવાનું હોવાથી (અર્થાત્ વેદોક્ત બાબતોનું જ્ઞાન કરાવવાનું હોવાથી) પુરાણાની ભાષા સરલ, સુબોધ, પ્રવાહી અને હદયંગમ છે; છતાં તે અલંકારરહિત નથી. પુરાણોમાં અલંકારોને વિન્યાસ પણ મૂળ તાત્પર્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. અહીંયાં “ અલંકાર કાવ્યગત શબ્દને શોભાદાયક ન હાઈ કાવ્યગત અર્થને ભૂષણુદાયક છે. પુરાણકારને હેતુ પ્રતિપાદિત અર્થ ધણી સરળતાથી અનાયાસ વાચકોના હૃદય સુધી પહોંચી જાય એજ છે.” પુરાણોમાં કેટલાક અંશે સાહિત્યની દષ્ટિએ સુંદર છે. ભાગવતપુરાણના દશમસ્કંધને મહાકાવ્યની દષ્ટિએ મૂલવતાં તેમાં મહાકાવ્યનાં લક્ષણે ચરિતાર્થ થતાં લાગે છે; આમ આ પુરાણમાં એક મહાકાવ્ય પ્રાપ્ત થાય છે. આમ આ પ્રયોગ કાવ્યશાસ્ત્રના સંદર્ભમાં પુરાણે એક આગવો અને નવીન પ્રવેગ અને વિચારધારા રજૂ કરે છે. મત્સ્યપુરાણાન્તર્ગત “અવિમુક્ત માહાત્મ્ય”( અધ્યાય ૧૮૦–૧૮૫)ના કેટલાક અંશમાં પુરાણકારની સુંદર વર્ણનાત્મક શક્તિ અને સૌષ્ઠવપૂર્ણ ભાષાનાં દર્શન થાય છે. પાત્રાલેખન– કળાની દષ્ટિએ ભાગવતપુરાણમાં શ્રી કૃષ્ણનું પાત્રનિરૂપણ, મત્સ્યપુરાણમાં કચ અને દેવયાનીના પાત્રોનું નિરૂપણુ તેમજ તે બંને વચ્ચે સુંદર સંવાદ પાત્રનિરૂપણકળાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર ગે, કાંટાવાળા વળી પુરાણોના કેટલાંક આખ્યાને ઉત્તરકાશવર્તી કવિઓના પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. પુરાની ભાષા સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં એક પાસું રજ કરે છે. ઉપર્યુક્ત ૧૮ મહાપુરાણે પૈકી (૧) મત્સ્ય, (૨) વાયુ અને (૩) બ્રહ્માંડ પુરાણને પ્રાચીન ગણવામાં આવ્યાં છે મત્સ્ય પુરાણ સૌથી વધારે સારું જળવાયું છે અને તેમાં પ્રાચીન પાઠ પણ સચવાયો છે. આ પુરાણત્રયીમાં મત્સ્યપુરાણ સૌથી પ્રાચીન છે, એમ કહી શકાય; વાયુપુરાણ (૧૦૪.૩), દેવીભાગવતપુરાણ (૧.૩.૩) અને વામનપુરા (સમીક્ષિત આવૃત્તિ ૧૨.૪૮) મત્સ્યપુરાણુને પુરાણેમાં મુખ્ય ગણાવે છે, જો કે વિષ્ણુપુરાણ (૩.૬.૧૮) બ્રહ્મપુરાણને આદિસ્થાન આપે છે. પુરાણના વિવિધ વયે વિષયો છે; દા. ત. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંસ્થાનુચરિત(પાઠભેદ મુક્યારેક સંસ્થાનY.), વૃત્તિ, રક્ષા, સંસ્થા, હેતુ, અપાશ્રય, ધર્મ, અર્થ, કામ, મેક્ષ, વ્રત, દાન, મહાદાન, શ્રાદ્ધકલ્પ, મૂર્તિવિધાન, વાસ્તુશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર ઈત્યાદિ. વંસ્થાનુચરિત પુરાણેને એક અગત્યને વણ્ય વિષય છે અને તેથી પુરાણુને ઇતિહાસ સાથે સંબંધ જોડાય છે. મત્સ્યપુરાણમાં આંધ્રવંશ (ઈ. સ. ૨૨૫ માં અંત), વિપુરાણમાં મૌર્યવંશ (ઈ. સ. પૂર્વે ૩૨ ૬–૧૮૫), વાયુપુરાણમાં ગુપ્તવંશ (ચંદ્રગુપ્ત પ્રથમના સમયનું વર્ણન: ઈ. સ. ૩૨૦-૩૩૦)ની વંશાવલીઓ પ્રાપ્ત થાય છે; તદુપરાંત આભીર, ગર્દભ, શક, યવન, તુષાર, હુર્ણ ઇત્યાદિ વંશાનું વર્ણન પ્રાપ્ત થાય છે; તેમ જ સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની વંશાવલિઓ મા થાય છે. જુદા જુદા પુરાણાની વિવિધ પોથીઓમાં પાઠભેદ જોવા મળે છે. સંશયાત્મક પાઠભેદના નિર્ણય માટે સાહિત્યિક પુરાવા ઉપરાંત અન્ય પ્રકારના પુરાવા, દા. ત. મુદ્રાઓ વગેરે ઉપરના પાઠ યોગ્ય પાઠના નિર્ણયમાં મદદરૂપ બને છે. એફ. ઈ. પાજિટર મત્સ્યપુરાણ, વાયુપુરાણ, બ્રહ્માંડપુરાણ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણું અને ગરુડપુરાણને આધારે તૈયાર કરેલ “The Purāna Text of the Dynasties of the Kali Age ” નામક ગ્રંથ ઈ. સ. ૧૯૧૩માં પ્રકટ કર્યો. આ ગ્રંથમાં તે સમયે ઉપલબ્ધ જદી જુદી પોથીઓને આધારે, મુદ્રિત આવૃત્તિઓને આધારે બીજા પાઠ તેમ જ પ્રાપ્ય અભિલેખો અને મુદ્રાઓમાં ઉપલબ્ધ થતા પાઠે પાઠાન્તર તરીકે પાઠનોંધમાં તેમણે નોંધ્યા છે. એમની દૃષ્ટિએ વિવિધ પાઠે પૈકી ગ્ય પાઠ તેમણે સ્વીકતપાઠમાં સ્વીકાર્યો છે. આ ઉપર્યુક્ત ગ્રંથના પ્રકાશન પછી અત્યાર સુધીમાં ઘણું સંશોધન થયું છે અને વળી અન્ય વધુ સામગ્રી પણ ઉપલબ્ધ થઈ છે. આ નવીન પુરાવાને આધારે તે ગ્રંથમાંના કેટલાક અસ્પષ્ટ પા હવે સ્પષ્ટ થાય છે. આ બાબત પુરાણાન્તર્ગત રાજવંશ વર્ણનની વિશ્વસનીયતાને પુષ્ટિ આપે છે. ઉપર્યુક્ત ગ્રંથમાં એક પંક્તિ આ પ્રમાણે છે – “શચમનામત્ ા ી મણીતિઃ ” આ પંક્તિને નવિ પાઠ પંક્તિના અર્થધટનમાં સ્પષ્ટતાને ધૂંધળી કરે છે, કારણ કે ક્રિીને અર્થ રાણી” અથવા “ ભેંસ ” અર્થધટનમાં બોધદાયક બનતું નથી. વાયુપુરાણની For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણ: દર્શન અને વિમર્શ એક પિથીને પાઠ મહૂિળાનrt પાટિરે પાઠને ધમાં નાં છે, પરંતુ સ્વીકૃત પાઠમાં તે સ્વીકારવામાં આવ્યો નથી. ડાં વર્ષો પહેલાં વી. વી. મિરાશીને ઈ. સ. ત્રીજી સદીની બે મુદ્રાઓ પ્રાપ્ત થઈ તેના ઉપર પ્રાકૃતમાં લખાણું આ પ્રમાણે હતું : –ો સT-માન માસ (સંસ્કૃત છાયા રાણાઃ જમાનમહિષ0). આ મક્ષ પાઠને આધારે વી. વી. મિરાશીએ ઉપર્યુક્ત પંક્તિ આ પ્રમાણે સુધારી—“ શકાનોમવત્ રાના કયા મતિઃ ” આમ પાઠાન્તર ઉપલબ્ધ મુદ્રાઓને આધારે સાર્થક બની નિશ્ચયાત્મક પાઠ બની રહે છે. આ બંને શાસ્ત્રોને સમન્વયાત્મક અભ્યાસ પુરાણાધ્યયનમાં વધારે ઉપયોગી અને ફલદાયી બને છે અને પુરાણની માહિતીને વધારે વિશ્વસનીય બનાવે છે. ઐતિહાસિક માહિતીના સન્દર્ભમાં પુરાણો કેટલીકવાર સાંકેતિક ભાષાનો અથવા અન્ય નામોને પ્રયોગ કરે છે; દા. ત. મત્સ્યપુરાણમાં અને સ્કન્દપુરાણમાં “ પ્રમતિ ” નીમ હેઠળ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની ઈતિહાસગાથા આપવામાં આવી છે. કન્દપુરાણાન્તર્ગત વસ્ત્રાપથમાહાતમ્યમાં અને કૌમારિકાખંડમાં હરિણમુખીસ્ત્રીની કથામાં કાન્યકુબજેશ્વર ભેજની રાજકીય પ્રાદેશિક વિસ્તારની માહિતી પ્રાપ્ત થાય છે. પુરાણેમાં જુદા જુદા દેવો અને દેવીઓનાં વર્ણન, માહાત્મ્ય અને સ્તુતિ પ્રાપ્ત થાય છે. પૌરાણિક હિન્દુધર્મની વિચારધારામાં મૂર્તિપૂજાને સ્વીકાર કરવામાં આવ્યું છે. પુરાણોમાં વિવિધ દેવતાઓની મૂર્તિવિધાનની માહિતી આપવામાં આવી છે. સ્તોત્રોમાં જોવા મળે છે કે તે તે સ્થળે અને તે તે સમયે અન્ય દેવ અમુક દેવદેવીની સ્તુતિ કરે છે; તે અન્ય સ્થળે અને અન્ય સમયે અન્ય સંદર્ભમાં તે દેવ/દેવી અન્ય દેવદેવીની સ્તુતિ કરે છે; અર્થાત એક સ્થળે અમુક સંદર્ભમાં એક દેવનું માહાત્મ્ય સર્વાધિક બતાવવામાં આવે છે અને અન્ય સ્થળે અન્ય સંદર્ભમાં અન્યદેવનું માહાત્મ્ય સર્વાધિક બતાવવામાં આવે છે; આમ પુરાણોમાં એક પ્રકારની “henotherstic tendency” દષ્ટિગોચર થાય છે; દા. ત. મત્સ્યપુરાણમાં નૃસિંહાવતારી વિષ્ણુની સહાય શિવ અધકના સંહાર માટે યાચે છે. (૧૭૯.૩૫); આમ અત્રે વિષ્ણુનું આધિક્ય દર્શાવવામાં આવ્યું છે. ત્રિપુરદહનાખ્યાનમાં ત્રિપુર (હાલનું “તેર” નામક સ્થળ)ના સ્થાપક મયદાનવના સંહાર માટે વિશુ શિવને અણીના સમયે મદદ કરે છે. આ પ્રક્રિયામાં વિષ્ણુનું આધિય કહો કે પ્રભુત્વ કહે કે કૌશલ્ય દેખાય છે. યુદ્ધોની વિવિધ રીતની દષ્ટિએ વિષ્ણુએ કરેલ સહાય રસપ્રદ છે. આ સાહાયમાં વિષ્ણુ ત્રિપુરના મુખ્ય સરોવરના જળનું પાન કરી જાય છે, અર્થાત શત્રપક્ષના નગરના મુખ્ય પાણી પૂરવઠાના મુખ્ય કેન્દ્રને વિષાણુ નાશ કરે છે; તેથી ત્રિપુરવાસીઓને પાણીપૂરવઠો પૂરો પાડવાને એક ગંભીર અને ભયંકર પ્રશ્ન ઊભું થાય છે. મસ્યપુરાણુને રચનાપ્રદેશ વિશે એમ કહી શકાય કે અત્યારનું ઉપલબ્ધ મત્સ્યપુરાણ મૂળ નર્મદાની આજુબાજુ રહેતા વિષ્ણવોએ રચેલું પુરાણું છે; પરંતુ પદ્મપુરાણ (ઉત્તરખંડ ૨૦૩. ૮૧-૮૪) મત્સ્યપુરાણુને તામસ પુરાણું ગણાવે છે અને તામસપુરાણમાં શિવનું માહાત્મ્ય ગાવામાં આવે છે. (મસ્યપુરાણ ૫૩. ૬૮-૬૯). મત્સ્યપુરાણના કેટલાક અધ્યાયમાં શિવનું માહાસ્ય ગાવામાં આવ્યું છે; એટલે અંશે આ વૈષ્ણવપુરાણ શૈવપુરાણું બન્યું એમ કહી શકાય, પરંતુ આ પુરાણમાં અન્યત્ર શિવ અને વિષ્ણુ વચ્ચે ભેદરાહિત્ય દર્શાવવામાં આવ્યું છે; For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર ગે. કાંટાવાળા રિવચ ટુ વિણ , વિશ્વ રિાવ: (મસ્યપુરાણ ૬૯.૫ર ). આ વિધાન એમ દર્શાવતું લાગે છે કે મત્સ્યપુરાણ બને સપ્રદાયના સુમેળના સંક્રાન્તિકાળનું છે. વૈદિક વિચારધારામાં મોક્ષપ્રાપ્તિનું સાધન યજ્ઞયાગાદિ સ્વીકારવામાં આવ્યાં છે. ઉપનિષતકાળમાં આ માર્ગ વિષે શંકા ઉઠાવવામાં આવી. (ન્નવા હેતે અદઢા થાણા મુંડકેપનિષત ૧.૨.૮). યજ્ઞયાગાદિમાગ ખર્ચાળ હતા. વળી સ્ત્રી, શદ્ર અને બ્રહ્મબંધુઓ માટે વેદશ્રવણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. આ વિશાળવળના પારલૌકિક હિતમાટે અને આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગ માટે પરાણિક ધર્મમાં વિવિધ દાન, વ્રત, યાત્રા વગેરેનું વિધાન કરવામાં આવ્યું અને તેનાં ફળ વિવિધ યજ્ઞના ફળ સાથે સમાન ગણાવવામાં આવ્યાં. વાદક મન્ટોને સ્થાને પૌરાણિક મન્ટોને અને વિધિને વિનિયોગ બતાવવામાં આવ્યું. (કચ્છન્ય મત્સ્યપુરાણ ૬૨.૩૮-૪૦; ૫૭.૫-૬; ૮૩.૪૫). આમ પૌરાણિક સાહિત્યમાં એક પ્રબળ વિકલ્પ રજૂ કરવામાં આવ્યું. આ દષ્ટિએ પુરાણકારે પ્રબળ સમાજસુધારકો અને ધર્મક્રાન્તિકાર તરીકે જણાઈ આવે છે. પતિતાઓ ધાર્મિક લાભ અને સુખથી વંચિત ન રહે તે માટે પુરાણકારે સજાગ હતા એમ લાગે છે અને આ વર્ગ માટે એક વિશેષ વ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. મત્સ્યપુરાણમાં પતિતાઓ માટે અનંગવતનું વિધાન ( અધ્યાય ૭૦ ) કરવામાં આવ્યું છે, અને વ્રતના ફળતરીકે વિષ્ણુપદની પ્રાપ્તિ દર્શાવવામાં આવી છે. (સા પૂનિતા રેવાનસ્થાનપતિ facળો: ! (૭૦,૬૩)) આ વ્રત સાથે સંકળાયેલ “દાલભ્ય ” નામક બ્રાહ્મણ વિશે પુનર્મુલ્યાંકન કરતાં કહી શકાય કે આ વ્રત કરાવનાર અમુક જ બ્રાહ્મણે અથવા બ્રાહ્મણવર્ગ હશે અને તેઓ “દાલભ્ય' નામથી જાણીતા હશે; આ અર્થધટનમાં અત્રે “ દાલભ્ય ” પદ સમૂહવાચક એક વચન છે, એમ સમજવું પડશે. એ સુવિદિત છે કે શ્રાદ્ધવિધિમાં પથીદાન લેનાર અમુક બ્રાહ્મણ/બ્રાહ્મણો હોય છે. પુરાશે કેટલીક વખત તત્કાલીન સમાજની આર્થિક અને વ્યાપારિક સમૃદ્ધિના દર્પણે બની રહે છે. ગુપ્તકાલની જાહોજલાલી સુપ્રસિદ્ધ છે અને આ ગુપ્તકાલની સમૃદ્ધિને સુચવતું “ડશમહાદાન”ની સંસ્થા છે. છેડશમહાદાનનું વિધાન મત્સ્યપુરાણુનું આગવું પ્રદાન છે. છેડશમહાદાન પૈકીનું “સપ્તસાગર મહાદાન” (મસ્યપુરાણ, અધ્યાય ૨૮૭) ગુપ્તકાલની આર્થિક સમૃદ્ધિ અને સમુદ્રપારના વ્યાપારનું અને ક્ષેમકુશળતાપૂર્વક પુનરાગમનનું સૂચક અર્વાચીન કાળમાં છે. આ દાનની સાબિતીરૂપ મથુરા અને અન્યત્ર સ્થળે મળી આવેલાં “સાત સમંદરી કુવા'' નામક કુવાઓ છે. આગળ જોયું તેમ બ્રહ્મપ્રાપ્તિ/પરમપદ પ્રાપ્તિ (દ્રવ્રુધ્ય મત્સ્યપુરાણુ ૬૧. ૫૬; ૧૦૧.૪૮) માટે વૈકલ્પિક ઉપાય બતાવીને સમાજના વિશાળ વર્ગની સ્ત્રી, શક, બ્રહ્મબંધુ, નિર્ધન વગેરેની –ભૂખ દૂર કરી આધ્યાત્મિક માર્ગનાં પ્રસ્થાનમાં સમતોલપણું સાચવી, સામાજિક સમતલપણું સ્થાપવાને અને સાચવવાને પુરાણકારોએ એક નૂતન પ્રયોગ કર્યો અને એક મહાન પ્રદાન નેધાવ્યું છે. દાનની બાબતમાં કેટલીક વ્યાવહારિક ચેતવણી આપવામાં પણ આવી છે, દા. ત. વિત્તશયન, કુપનાવજન, સપત્નીક કુટુમ્બી વેદવિદ્ બ્રાહ્મણને દાન (દ્રષ્ટ્રવ્ય મત્સ્યપુરાણ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાણુ : દર્શન અને વિશ ૬૦.૪૩; ૬૨. ૩૫; ૭૧,૧૪; ૯૬.૧૩). આ સૂચના સૂચવે છે કે આપેલા દાનના દુર્વ્યય ન થાય અને સાથે સાથે જરૂરિયાતવાળા ચેગ્ય બ્રાહ્મણને આર્થિક સહાય પ્રાપ્ત થાય એ મુદ્દાની પણ પૂરાણુકાએ કાળજી રાખી છે; વળી વૈદિક પ્રથા અને સાધને ઉપાયાને ત્યાગ કર્યા વિના નવા પ્રવાહો અને નવી આવશ્યકતાઓને વિવિધ ધાામક વિધિએ અને કમ કાંડની બાબતામાં અભિન્ન રીતે વણી લેવાયેલી જોવા મળે છે; એમ કહી શકાય કે આમાં સાતત્ય, પરિવર્તન અને હાનના પ્રવાહે દૃષ્ટિગોચર થાય છે. અર્વાચીન કાળમાં પર્યાવરષ્ણુના સમતુલનના પ્રશ્નની એક સમસ્યા ઊભી થઇ છે. વૃક્ષછેદન ઉપર પ્રતિબંધ અને વૃક્ષારાપણના પ્રયાગ પણ અત્યારે હાથ ઉપર ધરવામાં આવે છે. આ સંદર્ભમાં પુરાણામાં વૃક્ષારોપણુ અંગની ભલામણેા અને વૃક્ષછેદન ઉપર લાદેલા પ્રતિબંધ પુરાણુકારની અર્વાચીન વિષમ સમસ્યા પરત્વે જાગરૂકતા સૂચવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણાનાં ભૌગોલિક પ્રકરણા અને તીર્થ માહાત્મ્યપ્રકરણાનું અધ્યયન સૂચવે છે કે પુરાણકારો તે તે સ્થળની સામાન્ય રીતે વિશ્વસનીય માહિતી આપતા હોય છે. મત્સ્યપુરાણમાં પ્રયાગમાહાત્મ્ય, ન ામાહાત્મ્ય અને અવિમુક્તમાહાત્મ્ય, વરાહપુરાણમાં મથુરામાહાત્મ્ય તે તે તીર્થાની વિશ્વસનીય માહિતી આપે છે. મત્સ્યપુરાણાન્તગ ત નમ દામાહાત્મ્યમાં ન દ્દા અને કાવેરીના મધ્યપ્રદેશમાં એકારેશ્વર પાસેના સૉંગમ, ગુજરાતમાં નર્મદાતીરે ભરુચ પાસે આવેલ ભારભૂતિતી (હાલનું ભાડભૂત)ના ઉલ્લેખ પુરાણકારની ભૌગોલિક માહિતી નેાંધવામાં કાળજી દર્શાવે છે. ખીજા ઉદાહરણુ તરીકે સ્કન્દપુરાણાન્તર્ગત માહેશ્વરખ ડાન્તર્યંત ‘કુમારેશ્વર ’ નામક મદિરના ગૃવારના ઉલ્લેખ અત્રે આપી શકાય. . તી માહાત્મ્યના ઈતિહાસપ્રસગમાં પુરાણા પોતાની રીતે તે તે તીથ માં, તે તે નગરમાં તે તે પ્રદેશમાં આવેલાં ધાર્મિક પરિવર્તતાની નોંધ પાખ્યાન દ્વારા આપે છે; દા.ત. અવિમુક્તક્ષેત્રમાં એક સમયે યક્ષપૂજાને પ્રચાર અને પછી તેના શૈવસમ્પ્રદાયમાં વિલીનીકરણુના પ્રસંગના ઉલ્લેખ કરી શકાય. આ ઐતિહાસિક પ્રસંગને રિકેશ અને પૂર્ણ ભદ્રના ઉપાખ્યાનમાં વણી લેવામાં અને જાળવી રાખવામાં આવ્યા છે. અત્યારે પણ વારાણસી નજીક ૪૦ કીલેામીટર દૂર ભાભુ નામક ગામમાં “હરસુખરભ’” નામક દેવની પૂજા કરવામાં આવે છે; આ રિકેશયક્ષની પૂજાની યાદ આપે છે. [ ભાષાની દૃષ્ટિએ “હરસુખરમ શબ્દ ‘ હરિશ '' શબ્દને સૂચવે છેઃ હરસુ<હરિ કેશ; ખરમ<હ્મ ]. 33 આત્મહત્યાના વિષય ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ અગત્યના છે. તાથ સ્થાનેમાં અમુક વ્યક્તિએને અમુક સંજોગામાં આત્મહત્યાની છૂટ આપવામાં આવી છે; દા.ત. ગંગાતીરે ઉવ શી– રમણુતી માં અને હુંસપાંડુરતીમાં આવી છૂટ પુરાણુકારે નોંધી છે. (મત્સ્યપુરાણુ ૧૦૩.૪૪ અને પછીના ). સ્વા ૨ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર . કાંટાવાળા આધુનિક કાળના કેટલાક પ્રશ્નોનું નિરાકરણુ પુરાણકારો એમની રીતે સૂચવે છે. આધુનિક કાળને અગત્યને પ્રશ્ન છે રાષ્ટ્રિય અને વૈચારિક એકતા. આ પ્રશ્ન અંગેની જાગરૂકતા પુરાણકારોએ તીર્થાટન અને તીર્થયાત્રાની વિચારધારા અને વિધાનમાં દર્શાવી છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં યાત્રિકોને યાત્રામાં કેવી કેવી કઈ કઈ સુવિધાઓ આપવી જોઈએ અને રક્ષણ આપવું જોઈએ એની રસપ્રદ ચર્ચા કરી છે. આમ પુરાણકારોએ વિવિધ રીતે ઈતિહાસ, દેશ, સમાજ, ધર્મ વગેરે બાબતે પ્રતિ પ્રશસ્ય પ્રદાન કર્યું છે અને તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું છે. અન્તમાં योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे । વ્રણામો સુવરામનતં નમામિ રિ પરમ્ ભાગવતપુરાણ ૧૨.૧૩.૨૧-૨૩ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિદાસમાં મર્યાદાબાધ અંબાલાલ પ્રજાપતિ+ મહાકવિ કાલિદાસનાં કાવ્યો અને નાટકોનું અધ્યયન કરવાથી જણાય છે કે તેમની કૃતિઓ યુગપ્રર્વતક અને સમાજજીવનનું માર્ગદર્શન કરવામાં સશક્ત છે. વ્યક્તિ, પરિવાર, સમાજ કે દેશ અનુશાસન વિના આગળ વધી શકે નહિ. કાલિદાસનું સાહિત્ય સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સાગ મર્યાદાબધને સંદેશ આપે છે. તેમણે પિતાની કૃતિઓમાં મદનદહન, સીતાત્યાગ, દુર્વાસાને શાપ, ઉર્વશીનું ખલન અને પતન, કુબેરને શાપ અને યક્ષની વ્યથા, નંદિનીવરપ્રદાન, રઘુદિગ્વિજય અને અગ્નિવર્ણનું અધઃપતન વગેરે પ્રસંગેનું સચોટ અને સૂચક વર્ણન કર્યું છે; તેમાં તેમણે સ્વસ્થ સમાજજીવન માટે વ્યષ્ટિ અને સમષ્ટિની જીવનમર્યાદાને સુપેરે અંકિત કરી આપી છે. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરે કાલિદાસના સર્જનને કેન્દ્રમાં રાખી પ્રેમમાં અને જીવનમાં વ્યષ્ટિ અને સમષ્ટિની મર્યાદાઓને ઉપસાવી આપતાં યોગ્ય જ કહ્યું છે જે પ્રેમમાં કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી, અને સંયમદુર્ગના તૂટેલા બુરજ પર પિતાની વિજયપતાકા ફરકાવે છે, તેની શકિતને કાલિદાસે સ્વીકાર કર્યો છે, પરંતુ તેની આગળ આત્મસમર્પણ નથી કર્યું. તેમણે પિતાના કાવ્યો અને નાટકોમાં એકદમ સ્પષ્ટ કર્યું છે કે જે અંધપ્રેમસંભોગ પિતાના કર્તવ્ય પ્રત્યે પ્રમાદી બનાવે છે, તે પોતાના સ્વામીના શાપથી ખંડિત થાય છે, મહર્ષિના શાપથી વિદનરૂપ બને છે અને ક્રોધાગ્નિથી ભસ્મીભૂત થાય છે. ૧ કાલિદાસના સાહિત્યસર્જનને આધારે કહી શકાય કે તેમણે વેદ, ઉપનિષદ્દ, પુરાણ, રામાયણ, મહાભારત અને દર્શનગ્રંથને અભ્યાસ કર્યો હશે પરંતુ તેમના ધાર્મિક અને દાર્શનિક વિચારો પર ગીતાને ઊંડો પ્રભાવ જોવા મળે છે. આ બાબતનું સ્પષ્ટ સમર્થન શ્રી બળદેવ ઉપાધ્યાયે તેમના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કરેલું છે. આ દર્શનમાંથી જ તેમને પ્રેરણા અને સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૧૧-૧૫, * કાલિદાસ સમારોહ-ઉજૈન (૧૯૯૪-૯૫)માં વંચાયેલ લેખ. + સંસ્કૃત અને ભારતીય વિદ્યા વિભાગ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ-૩૮૪ ૨૬૫ (ઉ. ગુ.) ૧ ટાગોર રવીન્દ્રનાથ પ્રાચીન સાહિત્ય ૫, ૨૩, અનુ. મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ, પ્ર. ગુજરાત સાહિત્ય મંદિર, અમદાવાદ, આ. ૨ પૃ. ૨૩. ૧૯૨૯, २ "धर्मके अविरुद्ध काम भगवान् की ही विभूति है। (धर्माविद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ । गीता ७/११) गीताके इन वचनोंकी सत्यताको कालिदासने अपने काव्यों और नाटकों में अनेक प्रकारसे प्रमाणित की है।-उपाध्याय बलदेव, संस्कृत साहित्य का इतिहास, . સારવાર, વારાણો, સત્તન સંદર, ૧૬૬, ૬. ૨૧૪. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -અબાલ પ્રજાપતિ પ્રકાશ પ્રાપ્ત થયેલ છે. ધર્મથી અવિરુદ્ધ અને સર્વકલ્યાણકારી તત્વ એ જ તેમના “શિવ” છે, જેમની સ્તુતિ તેઓએ તેમના કાવ્યો અને નાટકોમાં કરેલ છે. વૈદિક ધર્મ તથા દર્શને આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય નિમિરો તેની અંદર એક વિરાટ દેવી શક્તિને સવીકાર કરે છે. કાલિદાસે તે શક્તિમાનને શિવ’ના સ્વરૂપે નિરાયા છે. શિવ' વિશ્વના મંગલયમ તત્ત્વનું સામાન્ય નામ છે. વિશ્વને પ્રત્યેક કણ તેમની સત્તાની સૂચના આપે છે. ભગવાનની મૂર્તિ એક જ છે, જે ગુણેની વિષમતાને કારણે બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરનું રૂપ ધારણ કરે છે. તવે વસ્તુતઃ એક જ છે પણ તેમનાં ત્રણ રૂપ ઉપાધિજન્ય છે. આ ત્રણે દેવોમાં જયેષ્ઠ અને કનિષ્ઠ ભાવ સામાન્ય છે. આ “શિવ જ વ્યષ્ટિ અને સમષ્ટિ બધાંને માટે કલ્યાણકારી છે. વ્યષ્ટિ અને સમષ્ટિ સહુનું કલ્યાણ છે તે ધર્મનું સ્વરૂપ છે. આ ધર્મને અનુકુલ અર્થ અને કામની પ્રાપ્તિ જ કાલિદાસને અભીષ્ટ છે. આ ત્રિવર્ગમાં તેઓએ ધર્મને જ સર્વકોષ માન્ય છે." ધર્મના આધારે જ મદનનું દહન થયું, શકુન્તલાને શાપ મળ્યો, અતંગમિમાહમાં બનેલા યક્ષને એકવષ ને પ્રિયતમાને વિયોગ થયો. તેના પાયા ઉપર જ રઘુવંશને કીર્તિસ્તંભ રચાયે શિવ સ્વયં પાર્વતીના દાસ બની ગયા અને દુષ્યત શકુન્તલા આગળ નતમસ્તક થયું.૭ ધર્મસ્વરૂ૫ રામ રાજાઓના આદર્શ બન્યો અને કામસ્વરૂપ અગ્નિવર્ણ રઘુકુળના વિનાશનું કારણ બને, તેઓ પિતાની કૃતિઓમાં ધર્મ, અર્થ અને કામનું સામંજસ્ય સ્થાપિત કરવા માટે ઉદ્યમશીલ રહે છે. અર્થ અને કામ પિતાની સ્વતંત્ર સત્તા ટકાવી રાખવા માટે ધર્મને વિરોધ કરે છે. ધર્મને દબાવીને અર્થ પ્રબળ બનવા માગે છે. ધર્મને નાશ કરીને કામ પોતાને પ્રભાવ વધારવા માગે છે. ધર્મ દ્વારા બંનેનું નિયંત્રણ જ અનુશાસન કે મર્યાદા છે. કુમારસંમવ૬ ' મહાકાવ્યમાં મદનદહનના પ્રસંગ દ્વારા કાલિદાસે આ જ મર્યાદાબધ આપે છે. મદન ઈચ્છતા હતા કે પાર્વતીના સુંદર રૂપને આશ્રય લઈને સમાધિસ્થ શિવના હૃદય પર પ્રહાર કરવો. પ્રકૃતિમાં વસંતનું આગમન થાય છે. ઝૂમી ઝૂમીને લતા પ્રેમ પ્રગટ કરે છે. એક જ કુસુમપાત્રમાં ભમરો પ્રિયતમાની સાથે મધુપાન કરતાં મત્ત બને છે. વ્યાધિની જેમ મદન ૩ જુઓ (૧) કાલિદાસનાં ત્રણે નાટકોના નાદિલેકો. (૨) રઘુવંશઃ / (ર) કુમારસંભવમ્ ૧/-૮૨ ४ एकैव मतिबिभिदे त्रिधा सा सामान्यमेषां प्रथमावरत्वम् । विष्णोहरस्तस्य हरिः कदाचित् वेधास्तयोस्तावपि धातुराद्यौ ॥ (कुमार०७/४४) ५ अनेन धर्म: सविशेषमय मे, त्रिवर्गसारः प्रतिभाति भामिनि । (कुमार. ५/३८) ६ अद्यप्रभृत्यवनताङ्गि तवास्मि दासः । क्रीतस्तपोभिरिति वादिनि चन्द्रमौलौ । (कुमार० ५/८६) -(કાન્તકાકા: graો કળિ ). जमपि शिरस्यन्धः क्षिप्तां धुनोत्यहिशङ्कया। (अभिज्ञानशाकुन्तलम् ७/२४) ८ मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः । (कुमार० ३/३६) For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠિાસમાં મયદા સંસારને સંબત કરે છે. તે પિતાની આકાંક્ષા વધારે છે અને શકર પર આક્રમણ કરે છે. જગતનું કલ્યાણ, આત્યંતિક મંગલ એટલે જ “શિવ ”. વિશ્વકલ્યાણ મદનની ઉપાસનામાં નથી પણ તેના ધ વિરોધી સ્વરૂપને દબાવવામાં છે. કામ પિતાની પ્રભુતા રહે છે અને વિશ્વકલ્યાણ પર પિતાનું સંમેહના બાણ છોડે છે. શંકર પિતાનું ત્રોજ નેત્ર ખોલે છે. ત્રીજ નેત્ર “જ્ઞાનનેત્ર' છે જે પ્રત્યેક મનુષ્યના મધ્યમાં છે. પણ સુષુપ્ત હોવાથી તેના અસ્તિત્વનું ભાન થતું નથી. શંકરનું તે નેત્ર જાગૃત છે. તે જ્ઞાનની જવાળામાં મદનનું દહન થાય છે. ધર્મને વિરોધી કામ ભસ્મને ઢગ બની જાય છે. ૧૦ પિતાની જ સામે કામદેવને ભસ્માવશે જોઈને, પિતાના ભૌતિક સૌદર્યથી શિવને જીતવાની ઈચ્છાવાળી પાર્વતી ભગ્નમનેરથા બની જાય છે.૧૧ તપ દ્વારા તે કામને ધર્મને અનુકુળ બનાવી લે છે ત્યારે શિવ સ્વયં ઉપસ્થિત થાય છે અને કહે છે “ તપથી ખરીદાયેલે હું તારે દાસ છું, ” પ્રસ્તુત પ્રસંગની સમાલોચના કરતાં શ્રી બળદેવ ઉપાધ્યાયે કહ્યું છે, “પિતાનું શરીર તપાવ્યા સિવાય તથા હૃદયમાં રહેલી દુર્વાસનાને ભસ્મીભૂત કર્યા સિવાય ધર્મની ભાવના જાગૃત થતી નથી. કાલિદાસે કામદહન દર્શાવીને આ ચિરંતન તને પ્રગટ કર્યું છે. આ રીતે કાલિદાસની દૃષ્ટિમાં કામ તથા ધર્મના પરસ્પર સંધર્ષમાં આપણે કામને દબાવીને ધર્મને અનુકુળ બનાવવો જ પડશે. જગતનું કલ્યાણ આ સાધનામાં જ સિદ્ધ છે. ૧૩ જેવું કામના અનુશાસનનું ચિત્ર “કુમારસંભવ'માં મળે છે તેવું અર્થના અનુશાસનનું ચિત્ર “રઘુવંશ'માં મળે છે. અર્થ કે ધનની ગતિ ત્રણ પ્રકારે થાય છે. ધનને ભેગ, દાન અથવા વિનાશ થાય છે. (યાને મોજ નાતો તો મારિત વિરૂધ્ધ નીતિરાત5) કાલિદાસે રધુવંશમાં ધનના ભેગની નહિ પરંતુ તેના ત્યાગ કે દાનને ઉપદેશ આપે છે. (હ્યTTય હંમતાથનાં ૬૦ ૨૭) ધનને માત્ર ઉપભોગ કરનાર રાજા રોગગ્રસ્ત બની જાય છે અને તેની પ્રજા દરિદ્ર થઈને અનેક પ્રકારે પીડાય છે, આ ધર્મથી વિરુદ્ધ છે. રાજા અગ્નિવર્ણનું ચરિત્ર તેનું પ્રમાણ છે, જે રધુકુલના પતનનું કારણ બન્ય, ભેગમાં તે એટલે ડૂબેલું હતું કે પ્રજાને દર્શન આપવાને તેને અવકાશ ન હતો. મંત્રીઓની વિનંતીથી જ્યારે કોઈકવાર દર્શન આપતા તે બારીમાંથી લટકાવેલ પિતાના ચરણનું ! પ્રા પિતાના રાજાનું મુખદર્શન કરવા આવતી હતી પરંતુ તેના ચરણોનું દર્શન કરીને પાછી કરતી હતી ૧૪ ९ संमोहनं नाम च पुष्पधन्वा धनुष्यमोघं समधत्त बाणम् । (कुमार० ३/६६) ૨૦ માડવો મદ |રા (કુમાર૦ ૩/૨ ) ११ तथा समक्षं दहता मनोभवं, નામના માનમનોરથા હતી . ( કુમાર ૧/) १२ अद्यप्रभूत्यवनतानि तवास्मि दासः, कीतस्तपोभिरिति वादिनि चन्द्रमौली। (कुमार० ५/८६) उपाध्याय बलदेव, संस्कृत साहित्यका इतिहास : पृ० १९४. १४ गौरवाद्यदपि जातु मन्त्रिणां, दर्शनं प्रकृतिकांक्षितं ददौं । तदा गवाक्षविवरावलम्बिना જેવા નોન સ્વિતન્. (ધુ/) १३ उपा For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અબાલાલ પ્રજાપતિ ધનને ત્યાગ કે દાન જ ધર્મને અનુકુળ છે, કારણ કે તેનાથી જ સમષ્ટિનું કલ્યાણ થાય છે. માત્ર ભોગ માટે ધન ભેગું કરવું તે પા૫ છે. ગીતાનું પ્રમાણ છે કે જેઓ ત્યાગપૂર્વક ભાગ કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જેઓ ત્યાગ કર્યા સિવાય ભેગ એકલા જ કરે છે, તેઓ પાપને ભેગ કરે છે.૧૫ કાલિદાસે રધુવંશના પાંચમાં સગમાં દાનનું ઉજજવલ દષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. વરતંતુના શિષ્ય કૌત્સ ગુરુદક્ષિણ માટે એવા સમયે રઘુ રાજા પાસે જાય છે કે જયારે તેમણે પિતાની સઘળી સંપતિ યજ્ઞમાં આપી દીધી છે. ધુ અલકાપુરી પર ચઢાઈ કરીને ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પણ તેમના આક્રમણુના સમાચાર સાંભળતા જ કુબેર રધુના કોશમાં સેનામહોરોની વૃષ્ટિ કરે છે. રાજાને આગ્રહ છે કે શિષ્ય સંપૂર્ણ ધન લઈ જાય આ બાજ શિષ્યને આગ્રહ છે કે તે પિતાની આવશ્યકતાથી વધારે એક કોડી પણ લેશે નહિ. ૧૬ દાતા અને ગ્રહીતાને આ સંવાદ રોમહર્ષક છે. આવું દૃશ્ય સંપૂર્ણ દેશના ઈતિહાસમાં દુર્લભ છે. આ જ કારણે સૂર્યવંશમાં રધુ સૌથી તેજસ્વી રાજા થયા અને તેમના નામથી તેમને વંશ “રઘુવંશ' તરીકે ખ્યાતિ પામ્યો. તેમની મહાનતાનું વર્ણન કરતાં કાલિદાસ લખે છે કે માત્ર તેમનું ધન જ પરોપકાર માટે ન હતું પણ તેમના બધા જ સદ્ગુણ બીજાઓને માટે કલ્યાણકારી હતા. તેમનું બળ પીડિતોના ભય અને દુખનું નિવારણ કરનારું હતું અને તેમનું શાસ્ત્રાધ્યયન વિદ્વાનોના સત્કાર અને આદર માટે પ્રજાતું હતું.૧૭ આ પ્રમાણે અર્થ અને કામ ધર્મની મર્યાદામાં રહે છે ત્યારે સમષ્ટિનું કલ્યાણ થાય છે, અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. વર્તમાન સમાજની અવસ્થાનું મૂળ કારણું અનિયંત્રિત અર્થ અને કામ જ છે. રઘુનું જીવન ધર્મને અનુકુળ હતું તે રઘુવંશને અમ્યુદય થયો અને અગ્નિવર્ણનું જીવન ધર્મને પ્રતિકુળ હતું તેથી તેનું અધ:પતન થયું. ત્યાગ, તપ અને તપવનમાં આસ્થા રાખનાર રધુવંશના રાજાઓના મહાન ગુણના મહિમાનું કીર્તન કરતાં કાલિદાસ લખે છે કે તેઓ ત્યાગ માટે ધન સંચય કરતા હતા. સત્યપાલન માટે મિતભાષી હતા, યશ માટે વિજયની અભિલાષા રાખતા હતા, પ્રજ કે રાષ્ટ્રોને પદદલિત કરવા માટે નહિ. સંતાનપ્રાપ્તિ માટે ગૃહસ્થ બનતા હતા, કામવાસનાની પૂર્તિ માટે નહિ. બાળપણમાં વિદ્યાભ્યાસ, યૌવનમાં વિષયેની અભિલાષા, વૃદ્ધાવસ્થામાં મુનિવૃત્તિ અને ગદ્વારા શરીરને ત્યાગ કરતા હતા.૧૮ १५ यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।। भुञ्जते ते त्वधं पापा ये पचन्त्यात्मकारणात् ॥ (गीता ३/१३ ) जनस्य साकेतनिवासिनस्तौ द्वावप्यभूतामभिनन्धसत्त्वौ । गुरुप्रदेयाधिकनिःस्पृहोऽर्थी नृपोऽथिकामादधिकप्रदश्च ॥ (रघु० ५/३१) बलमार्तभयोपशान्तये विदुषां सत्कृतये बहु श्रुतम् । वसु तस्य विभोर्न केवलं गुणवत्तापि परप्रयोजना ॥ ( रघु०८/३) त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् । यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयषिणाम् । વાદ્ધ નિવૃત્તીના યોનાને તનુત્યમ્ / (ર૦ / –૮) For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કાલિદાસમાં મર્યાદાભાધ પ્રસ્તુત વણુ ન વ્યષ્ટિ અને સમષ્ટિના ધર્મની મર્યાદાને સ્પષ્ટ રીતે ઉપસાવી આપે છે, જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજની રચના માટે સંતે માટે ઉપાદેય છે, આ આદર્શ ભારતીય સમાજની પેાતાની વિશેષતા છે. www.kobatirth.org કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુન્તલ'માં પણ આ જ સંદેશ આપ્યો છે કે વ્યક્તિનિષ્ઠપ્રેમ પણ ધર્માંતે અનુકૂળ થઈને જ વિકસિત થઇ શકે. સમષ્ટિની ઉપેક્ષા કરનાર પ્રેમ શાપિત છની જાય છે. દુષ્યંતના વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં ખાવાઈ ગયેલી શકુન્તલાને સમષ્ટિના પ્રતિનિધિ દુર્વાસાના શબ્દો સંભળાતા નથી અને તેને દુર્વાસાના શાપનું ગ્રહણ લાગી જાય છૅ, ૧૯ १९ આ રીતે એકલી વ્યક્તિનિષ્ઠ દામ્પત્યની ભૂમિકા સ્થિર અને સંવાદી બનતી નથી. ‘ મેઘદૂત 'ના યક્ષ કાંતાપ્રણયમાં લીન છે, પણ તે પોતાની કરજ બજાવવામાં ભારે પ્રમાદ કરી મેસે છે અને સ્વામીના શાપના ભાગ થઈ પડે છે.૨૦ અપ્સરા ઉર્વશી પોતાને અસુરથી બચાવનાર રાજવીના પ્રેમમાં ચકચૂર છે પરિણામે સ્વર્ગની નાટ્યશાળામાં લક્ષ્મીના પાઠ ભજવતાં * કોનામાં તારા પ્રેમ છે? '–એ પ્રશ્નના જવાબમાં એનું હૃદય એની જીભ પાસે · પુરુષાત્તમમાં ' તે બદલે ‘ પુરુરવામાં ’ ખેાલાવડાવે છે.૨૧ અને તેનું આ સ્ખલન તેને સ્વાઁમાંથી પૃથ્વી પર ' ' ધકેલી દે છે. २० આમ કાલિદાસ સુ`ગારના કવિ હોવા છતાં અને તેમનાં ‘ કાવ્યા અને નાટકોમાં વિલાસનું ભરપૂર વર્ગુ ન હોવા છતાં જીવનમાં અને પ્રેમમાં મર્યાદાખાધને સંદેશ આપતુ તેમનું ભવ્યજીવનદર્શીન તેમને વિશ્વસાહિત્યમાં અગ્રિમ સ્થાને પ્રસ્થાપિત કરે છે, એમના દર્શીનને પૂરેપૂરું ન સમજી શકનાર ભલે તેમને ‘વિલાસનેા કવિ ' કહું પણુ ખરેખર તો તેએ ધ મર્યાદાથી છલકાતા આત્મવિશ્વાસના અને વિશેષ તા ભારતીયદર્શીનના કવિ છે. o Acharya Shri Kailassagarsuri Gyanmandir विचिन्तयन्ती यमनन्यमनसा तपोधनं वेत्सि न मामुपस्थितम् । स्मरिष्यति त्वां न स बोधितोऽपि सन् कथां प्रमत्तः प्रथमं कृतामिव ॥ कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः शापेनास्तङ्गमितमहिमा वर्षभोग्येण भर्तुः । द्वितीयः -- ततस्तया पुरुषोत्तम इति भणितव्ये ૧૫ For Private and Personal Use Only (અભિજ્ઞાનવાતનમ્ ૪/૨) (મૈત્ર૦ પૂર્વમંત્ર-૨) पुरूरवसीति निर्गता वाणी । (વિષ૦ તૃતીયોડ :) Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને ? ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણ, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગે સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખોને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સક્ષેપશબ્દ પ્રજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપ ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે. સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું માસિક સંપાદક : મુકુંદ લા. વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દી૫ત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ : -–ભારતમાં... ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) -~-પરદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે ) –યુરોપ અને અન્ય દેશ માટે. પાં. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મે કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧, જાહેરાતો ? આ વૈમાસિકમાં જાહેરાત આપવા માટે લખેસંપાદક, સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યામંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૧ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તૈત્તિરીય ઉપનિષદના ભાષ્યકારા Acharya Shri Kailassagarsuri Gyanmandir મીના. પી. પાઠક અંતગ ત આવેલા તૈત્તિરીય ઉપનિષદ કૃષ્ણયજુર્વેદીય શાખાની તૈત્તિરીયસહિતાની તૈત્તિરીય બ્રાહ્મણુના ભાગરૂપ તૈત્તિરીય આરણ્યકના સાતમા, આઠમા અને નવમે ભાગ છે. કદની દૃષ્ટિએ જોઇએ તેા હૈ. . ધણું નાનું છે, ગુણુની દૃષ્ટિએ જોઇએ તે તે ધણું વિશાળ છે. તે પરમ તત્ત્વનું વર્ષોંન સરળ ભાષામાં રજૂ કરે છે. તેમાં રહેલા વિચારીએ ધણી નવી નવી દાર્શનિક ક્ષિતિજોને વિસ્તાર કર્યા છે, જે આગળ ઉપર સમગ્ર દČનશાસ્ત્ર પર પ્રભાવ પાડે છે, આ એક એવું ઉપનિષદ છે કે જેણે શંકરાચાય તે તેના પર ભાષ્ય રચવા માટે આકર્ષિત કર્યાં હતા. આ ઉપનિષદે શંકરાચાર્યને ધણા જ પ્રભાવિત કર્યા હતા, તેનું પ્રમાણુ એ છે કે શંકરાચાર્યે પેાતાના દ્મસૂત્ર ભાષ્યમાં તી. ૬ ની જુદી જુદી શ્રુતિને ૧૪૭ વખત ઉલ્લેખ કર્યો છે. શંકરાચાય પછી તેમના અનુયાયીએ આનંદગિરિ, સુરેશ્વર, શંકરાનંદ વગેરેએ સાયણ, માધવ વગેરે આચાર્યાએ તેના પર વિસ્તૃત ટીકાએ લખી. અને હૈ. ઉ. પર લખાયેલી ભાષ્ય કે ટીકાઆની સખ્યા Aufretch's C, C.માં ૨૫ અને બીજી ત્રણ નામ વગરની દર્શાવવામાં આવી છે. જ્યારે કે, જુનીરાજના N.C.C. માં આ સખ્યા ૪૮ બતાવવામાં આવી છે. ઉપરાંત નામ વગરની ૧૦ ટીકાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પરંતુ હકીકતમાં ટીકાઓની સંખ્યા ૬૧ છે. અને બીજી ૧૦ નામ વગરની નોંધવામાં આવી છે. આ બધી ટીકાએ આ ઉપનિષદના મહત્ત્વની દ્યોતક છે. અહીં આ બધી ટીકાઓના લેખક, ટીકાનું નામ, શકય તેટલા વ્યક્તિગત પરિચય, ખીજી કૃતિ વગેરે માહિતી એકત્ર કરી દર્શાવવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે. બધા લેખકોમા સમયગાળા વિવાદાસ્પદ કે શકાસ્પદ હાવાના કારણે તેઓને અહીં alphabetical Order માં કક્કાવાર ક્રમમાં દર્શાવવામાં આવ્યા છે. (૧) અચ્યુત કૃષ્ણાનન્દતી :—તેએ ૧૧મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયા. તેઓ સ્વય‘પ્રકાશાનન્દીના શિષ્ય હતા. સજ્ઞ અને અદ્વૈતાનંદ સરસ્વતી પણ તેમના ગુરુ હતા. તૈ.ઉ. પર લખેલી ટીકા ' વનમાલા' તરીકે ઓળખાય છે અને તે વાણી વિલાસપ્રેસ, શ્રીરંગમ તરફથી ૧૯૧૩માં પ્રકાશિત કરવામાં આવી છે. ‘સ્વાધ્યાય’, પુ. ૩૧, અંક ૧૨, દીપોત્સવી-વસંતપ'ચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૧૭–૨૭. * પ્રાચ્યવિદ્યા મન્દિર, વડેરા. ' Aufretch T. Catalogus Catalogorum, Vol. I, p. 234. 2 Kunjuniraja K., New Catalogus Catalogorum, Vol. VIII, pp. 219-223, સ્વા ૩ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મીના પી. પાઠક () અદ્વૈત કૃષ્ણાનંદતીર્થ:- તેઓના જીવન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમણે લખેલી હૈ.ઉની ટીકા તાત્પર્યદીપિકા' તરીકે ઓળખાય છે અને તે પ્રકાશિત થયેલી છે. (૩) અમરદાસ તેઓ શ્રીમદ્દ ઉદાસીનવર્ય અમરદાસ અભ્યવિદુષ તરીકે પણ ઓળખાય છે. તેમણે લખેલી .ઉની ટીકા “મણિપ્રભા’ નામે ઓળખાય છે અને તે ગણેશ મોન્ટીગ પ્રેસ અને નિર્ણય સાગર પ્રેસ તરફથી ૧૯૧૦માં પ્રકાશિત કરવામાં આવી છે. તો ઉ. ઉપરાંત તેમણે બીજાં મુખ્ય ૧૧ ઉપનિષદો પર પણ ટીકા લખી છે. (૪) આનંદગિરિ –તેઓ આનંદજ્ઞાન અને આનંદજ્ઞાનગિરિ તરીકે પણ ઓળખાય છે. તેમના બીજા નામ આનંદશૈલ અને બધપૃથ્વીધર બહુ ઓછાં જાણીતાં છે. તેઓ અનુભૂતિ સ્વર પાચાર્ય અને શ્રદ્ધાનંદના શિષ્ય હતા. “તત્ત્વલોક' નામની કતિ તેઓએ જનાર્દનના નામે રચી હતી. તેઓ ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા તેવું તેમણે લખેલી ટીકા “પદાર્થ તત્ત્વનિર્ણય' પરથી સાબિત થાય છે. તેમણે એ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે ઓરિસ્સામાં નૃસિહદેવ રાજા રાજ્ય કરતા હતા ત્યારે આ કૃતિ રચી હતી. રાજા નૃસિંહદેવ (પહેલા) ૧૨૩૬-૧૨૬૪માં અને રાજા નૃસિંહદેવ (બીજા) ૧૨૭૬-૧૩૦૬માં થઈ ગયા. તેઓ પુરુષોત્તમના ઉપાસક હતા તેવું તેમણે લખેલી ગીતાભાષ્ય, માંડૂક્યભાષ્ય, આત્મજ્ઞાન, વાક્યવૃત્તિ વગેરે પરની ટીકા પરથી અનુમાન કરાય છે. તેઓ પુરીના નીલાદીને ઉલેખ પણ પિતાના બૃહદારણ્યક ભાષ્ય પરની ટીકાના મંગલાચરણ લેકમાં કરે છે. સુરેશ્વરાચાર્યના વાર્તિક પર તૌ. ઉ. અને બૃહદારણ્યક ઉપનિષદ ટીકા લખી તે પછી તેમણે વિશ્વાનુભવ પાદ નામ ધારણ કર્યું. તેમણે લખેલી હૈ. ઉ.ની ટીકા સૌ પ્રથમ Bib. Ind. 6 તરફથી ૧૮૫૦માં અને ત્યારપછી આનંદાશ્રમ પ્રસ પુનાથી પ્રકાશિત કરવામાં આવી." તેમણે અન્ય ૩૨ કૃતિઓ રચી છે (૫) આનંદજ્ઞાન:–તેઓ સૂર્યનારાયણ મહહીના પુત્ર હતા. તેઓ ચેરપ્રદેશના રહેવાસી હતા. તેમનું બાળપણનું નામ ચિન્નાયુ હતું. શ્રી ગૌરીની કૃપાથી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સંન્યાસ લીધા પછી તેઓ આનંદજ્ઞાન તરીકે ઓળખાયા અને કાંચીપીઠના શંકરાચાર્યપદે નિયુક્ત થયા. તેઓએ ૬૬ વર્ષ સુધી તે પદને શોભાવ્યું. કોઈ ધાર્મિક યાત્રાએથી પાછાં ફરતા શ્રીશૈલમાં નિર્વાણ પામ્યા. તેમણે શંકરાચાર્યે લખેલા દરેક ઉપનિષદભાષ્ય પર અને સુરેશ્વરાચાર્યના વાર્તિક પર ટીકા લખી છે. પરંતુ તેના પ્રકાશન અંગેની માહિતિ મળતી નથી. (૬) આનંદસ્વરૂપતિ :–તેમનું જીવનવૃત્તાંત પ્રાપ્ત નથી પરંતુ તેમણે તૈ.ઉ. પર વ્યાખ્યા નામે ટીકા લખી છે અને તે અપ્રકાશિત છે. 3 જુઓ, Catalogue of the India Office (CIOL) Library, Vol. II, Part, I, p, 2608. 4 એજનp, 2613. 5 જુએ, Kunjuniraja K., op.cit., p. 218. 6 Upadhyaya B., Sri Sankarācārya, p. 223. 7 yil, A MSS Preserved in the Travanacore uni., 1256 B. (Tirav, uni.) For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૈનિરીય ઉપનિષદના ભાષ્યકાર (૭) આનંદતીર્થ ઉર્ફે મળ્યાચાર્ય –તેઓ દંતસંપ્રદાયના સ્થાપક હતા. તેમને જન્મ ઉડિપિ તાલુકાના રજકક્ષેત્ર નામના ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેમના પિતાનું નામ મધ્યગે, અને માતાનું નામ વેદવતી હતું. બાળપણમાં તેઓ વાસુદેવ તરીકે ઓળખાતા હતા. સાત વર્ષની ઉંમરે યજ્ઞોપવીત ધારણ કર્યા પછી થતમ થી લય નામના ગુરુ પાસે ભણવા ગયા. અગિયાર વર્ષની ઉમરે એકદંડી પંથના આચાર્ય અયુતપ્રેક્ષા પાસેથી સંન્યાસ ગ્રહણ કરી પૂર્ણપ્રજ્ઞ કહેવાયા. સાત વર્ષ પછી તેઓ અયુતપ્રેક્ષાના ઉત્તરાધિકણી તરીકે નિમાયા ને આનંદતીર્થ નામે ઓળખાયા. તેમણે સમગ્ર ભારતની ત્રણ વખત યાત્રા કરી, ઘણાં સ્થળોની મુલાકાત લીધી અને ઢંતસંપ્રદાયને ફેલાવો કર્યો. તેમણે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચ્યાં ને વાચાર્ય કહેવાયા. ૭૮ વર્ષની ઉંમરે (૧૨૩૬–૧૩૧૭) બદરીધામમાં તેમના ભૌતિક શરીરને વિલય થશે. તેમણે તૈત્તિરીય ઉપનિષદ ભાષ્ય સહિત ૩૬ ગ્રંથે પર પોતાના ભાષ્ય રચ્યાં છે. (૮) અપૂણાચાર્ય :-- તેમના જીવન અને કાર્ય વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ તેમણે લખેલી હૈ. ઉ. ટીકા અડયાર અને મૈસુરમાંથી પ્રકાશિત કરવામાં આવી છે. (૯) બલભદ્રશર્મા –તેઓ શુદ્ધાદ્વૈત વેદાન્તન હતા. તેમણે ત. ઉ. પર ટીકા લખી છે. પરંતુ તેના પ્રકાશન અંગેની માહિતી ઉપલબ્ધ નથી૧૦ (1) બાલકૃષ્ણદાસ :-તેમના જીવન વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. તેમણે તો. ઉ. અને અંતરય ઉપનિષદ પર ટીકા લખી છે પરંતુ તેનું પ્રકાશન અનિશ્ચિત છે. - (૧૧) બાલકૃષ્ણાનંદ -- તેઓ બાલકૃષ્ણ તરીકે પણ ઓળખાય છે. તેઓ શુદ્ધાદ્વૈત સંપ્રદાયના અનુયાયી હતા. શ્રીધરાચાર્યના શિષ્ય હતા. તેમણે સ્વયંપ્રકાશ, ગોપાલ, શિવરામ, પુરુષોત્તમ અને પૂર્ણાનંદ પાસેથી અભ્યાસ કર્યો હતો. તેમણે લખેલી તેમની આઠ કૃતિઓમાંની એક એવી તે. ઉ. ટીકાનું પ્રકાશન અનિશ્ચિત છે. (૧૨) ભાસ્કરરાય –તેઓ ભાસ્કરરાય દીક્ષિત અને ભાસ્કરનંદનાથ તરીકે પણ ઓળખાય છે. તેઓ ગંભીરરાયના પુત્ર અને નૃસિંહ અને શિવદત્તના શિષ્ય હતા. ઈ. સ. ૧૬૨૯માં તેઓ બનારસમાં રહેતા હતા. સંન્યાસ દીક્ષા લીધા પછી તેઓ ભાસુરાનંદ તરીકે ઓળખાયા. તેમણે લખેલી . ઉ. ટીકાના પ્રકાશન અંગેની માહિતિ ઉપલબ્ધ નથી. તેમણે અન્ય વીસ જેટલી કૃતિઓ રચી છે. (૧૩) ભટ્ટભાસ્કરમિશ્ર –તેઓ કુમારસ્વામીના પુત્ર હતા. પરંતુ તૈત્તિરીયસંહિતાની ટીકામાં તે પોતે જણાવે છે કે તેઓ સિંહવર્મનના પુત્ર હતા. ૧૨ તેઓ તેલુગુ બ્રાહ્મણ 8 Sharma B.N.K, A History of the Davita School of Vedanta and its literature, Vol. I, part II, p. 104. 9 Kunjuniraja K, op.cit, p. 219 10 Shah J. G. Sri Vallabhācārya, His philosophy and Religion, p. 502. 11 Aufretch, op.cit., Vol. I, p. 411 12 સિરીયસંહિતા 1.9 10, with the Com. of Bhatta Bhāskar Misra and Sayana cārya. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ મીના પી. પાઠક ) રીવ થામણની છે. જ કરે છે સાથ બતાવે છે. હતા. તેમની સમયમર્યાદાની બાબતમાં જુદા જુદા મત પ્રવર્તે છે. તત્તરીય બ્રાહ્મણની ટીકામાં તેઓ ૧૫મી સદી એટલે કે ઈ. સ. ૧૪૨ ૦૧૩ સમય બતાવે છે. પરંતુ સાયણાચાર્ય પિતાના ઋગવેદભાષ્યમાં ભટ્ટ ભાસકર મિશ્રને ઉલ્લેખ કરે છે સાથે ૧૪મી સદીમાં થઈ ગયા. તે પછી ભટ્ટ ભાસ્કર મિશ્રની ૧૫મી સદી હોઈ ન શકે. પરંતુ બીજા બધા૧૪ વિદ્વાને તેમને ૧૧મી સદીમાં થઈ ગયા એવું માને છે. તેઓ જ્ઞાનયજ્ઞના નામે પણ ઓળખાય છે. તેમની બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન વ્યક્તિ તરીકે ગણના થતી હતી. તેમને સ્વર, માત્રા અને તત્ત્વજ્ઞાનનું અગાધ જ્ઞાન હતું. તેમણે તૈત્તિરીયસંહિતા ભાષ્ય, નૈત્તિરીય ઉપનિષદ ભાષ્ય ઉપરાંત આઠ કૃતિઓ રચી છે. ની સદી તે. ઉ. પરની ટીકા અલગ રીતે પ્રકાશિત કરવામાં આવી નથી. પરંતુ તેમણે લખેલી આ. પરની ટીકા પ્રકાશિત થયેલી છે. ૧૫ (૧૪) ભીમસેન શર્મા તેમના જીવન વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી. પરંતુ તેમણે તે. ઉ. પર ટીકા લખી છે અને તે હિન્દી ભાષામાં સરસ્વતી પ્રેસ, અલહાબાદથી ૧૮૯૫ માં પ્રકાશિત કરવામાં આવી છે. (૧૫) દામોદરાચાર્ય –તેઓ દામોદર શાસ્ત્રના નામે પણ જાણીતા છે. તેઓને ઉપનિષદના ટીકાકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમણે લખેલી . ઉ. ટીકાની હસ્તકાત ઈ. સ. ૧૯૦૧ થી ૧૯૦૬ના સમય દરમ્યાન પ્રાપ્ત થઈ છે અને હાલમાં તે કલકત્તામાં ૧૭ સંગ્રહ કરાયેલી છે. (૧૬) દરા કાચા તેઓ વિશિષ્ટતવાદન હતા. તેમણે વંકટનાથે લખેલી . ૭.ની ટીકા પંચિકા પર પિતાની “અસ્તિ બ્રહ્મશ્રિત્યર્થ વિચાર’ નામે ટીકા લખી છે. તેમણે પ્રયોગ રત્નમાલા નામે શ્રીભાષ્ય પર પણ ટીકા લખી છે. ૧૮ (૧૭) ગેવિંદરાજ –તેમના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ તેમણે તે. ઉ. પર ટીકા લખી છે ને તે અપ્રકાશિત છે. (૧૮) ગોવિંદરાજ ;–તેઓ વરદરાજના પુત્ર હતા. તેઓ કૌશિક ગોત્રના વેષ્ણવ બ્રાહ્મણ હતા. કાંચી અથવા શેલિંગુર તેમનું વતન હતું. તેઓ શપદેશિકના શિષ્ય હતા. તેમના 13 àfeita 199 Ilnd chapter p. 43. also see the preface written by Sastri R. S. 14 Datta Bhagavad, Vaidika Vadmayakā Itihasa, Vol. II, p. 225. 15 સૈત્તિરીય માધ્યમ મ માલા માળ સહિત edited—by Raigācārya and Mahadeo from Government Branch Press, Mysore, 1900, 16 જુએ, CIOL, Vol. II, part I, p. 2696. 17 4. Report on the search of Sanskrit MSS, Calcutta. Vol. II from 1901 to 1905. 18 Dāsgupta S. N.. A History of Indian Philosophy, Cambridge University Press 1940, Vol.III, p. 131, For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈત્તિરીય ઉપનિષદના બાયકાર ૨૧ કાર્યમાં તેઓને કંડલના વાઘુલગેત્રના ભાવનાવાની ઘણી જ પ્રેરણા મળી હતી. તેઓ ૧૬મી સદીના મધ્યભાગમાં થઈ ગયા. તિરુપતિ બાલાજીના તેઓ ઉપાસક હતા. રામાયણ પર ટીકા લખવા માટે સ્વપ્નમાં તેઓને પોતાના ઈષ્ટદેવની પ્રેરણા થઈ હતી. તે. ઉ. પર મિતાક્ષરી નામની ટીકાતે દેવનાગરી લિપિમાં સંપૂર્ણ લખાયેલી છે. પરંતુ પ્રકાશિત થઈ નથી. આ ઉપરાંત રામાયણ અને શ્રીસૂક્ત પર ટીકાઓ લખી છે. (૧૯) જયગોપાલ ભટ્ટ –તેઓ વલ્લભ સંપ્રદાયના હતા. તેમણે તૈ. ઉ. પર ટીકા લખી છે તે ગુજરાતી ભાષામાં ગુજરાતી પ્રેસ બોમ્બ તરફથી ૧૯૧૯માં પ્રકાશિત કરવામાં આવી છે.૧૯ " (૨૦) જ્ઞાનામૃતયતિ–તેઓ અદ્વૈત વેદાન્તન હતા. ઉત્તમામૃતતિના શિષ્ય તેઓ જ્ઞાનામૃત તરીકે પણ ઓળખાય છે. તેમણે દશમહાઉપનિષદ, નષ્કર્મેસિદ્ધિ અને સાંખ્યસૂત્ર પર ટીકા લખી છે. તે. ઉ. ટીકાના પ્રકાશન અંગેની માહિતી મળતી નથી. (૨૧) જ્ઞાનયતિ :-તેમના જીવનવૃત્તાંત અંગે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે તે. ઉના શાંકરભાષ્ય પર ટીકા લખી છે. તેમના નામ વિશે શંકા છે કે તેઓ કદાચ આનંદગિરિ પણ હોઈ શકે. ૨૦ (૨૨) કાન્થમણિ શર્મા –તેમના વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ તેઓ શુદ્ધાત સંપ્રદાયના હતા. તેમણે તે. ઉપર ટીકા લખી છે. પરંતુ પ્રકાશન વિશે ચોક્કસ માહિતી નથી. ૨૧ (૨૩) કરનારાણુ - તેમના અંગત જીવન વિશેની માહિતિ પ્રાપ્ત નથી. પરંતુ તેમણે લખેલી હૈ. ઉ. ટીકાની હસ્તપ્રત જે ઉપલબ્ધ છે અને તે સુદર્શન પ્રેસ, કાંજીવરમથી ૧૯૦૫માં પ્રકાશિત કરવામાં આવી છે. ૨૩ (૨૪) માધવાચાર્ય – તેમના પિતાનું નામ માયણ અને માતાનું નામ શ્રીમાથી અથવા શ્રીમતી હતું. તેઓ આંધ્ર પ્રદેશના ભારદ્વાજ ગોત્રોત્પન્ન કૃષ્ણયજુર્વેદીય બ્રાહ્મણ હતા. તેઓ ઈ.સ. ૧૨૯૬ થી ૧૩૮ ૬માં થઈ ગયા. તેઓ સાયણના મોટાભાઈ હતા. તેઓ વિજયનગરના રાજા હરિહર બુકાના પ્રથમ પ્રધાન હતા. તેઓ ઈ.સ. ૧૩૪૭ થી ૧૩૭૭ સુધી મંત્રીપદે રહ્યા. ત્યારપછી ઈ.સ. ૧૩૭૭માં સંન્યાસ લીધે અને વિદ્યારણ્ય નામ ધારણ કર્યું, તેમના સંન્યાસગુરુ ભારતીતીર્થ (૧૩૮૦ ઈ.સ.)ના અવસાન પછી તેઓ મુંગેરીમઠના અધિપતિ તરીકે નિયુક્ત થયા. છ વર્ષ સુધી અધ્યક્ષપદે રહ્યા અને ઈ.સ. ૧૩૮૬માં તેઓ નિર્વાણ પામ્યા. ૨૪ 19 જુએ, CIOL, Vol. Il part I, p. 2697 20 Kunjuniraja K, op cit,, Vol. VII, p. 333. 21 Shah J. G,, op.cit., p. 502, 22 A catalogue of MSS preserved in BOI Vol. I. pp. 96-99. 23 જુઓ CIOL, Vol, II. part 1, p. 2696. ૨૪ વધુ વિગત માટે જુઓ, કષાદયાય દેવ, મારા સાથળ મૌર માધવ પૃ. ૧૪૭-૧૫૩. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મીના પી. પાઠક તેમણે લખેલાં ૧૨ ઉપનિષદોનું પ્રકાશન ભગવાનદાસ પિવાર બનારસ તરફથી કરવામાં આપ્યું છે. (ર૧) મોહનલાલ શાસ્ત્રી –તેઓ શુદ્ધાદ્વૈત સંપ્રદાયના હતા. તેમણે .ઉ. પર ટીકા લખી છે. પરંતુ બીજી કોઈ વિગત તેમના વિશે પ્રાપ્ત નથી. ૨૫ (૨૬) નરસિંહાચાર્ય –તેમના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમણે ઐતરેય, વેતાશ્વતર અને .ઉ. પર ટીકા લખી છે. નારાયણ ઉપનિષદ પર “ સાર’ નામની ટીકા લખી છે. તેમણે લખેલી તે.ઉ. ટીકા તેલુગુલિપિમાં છે પરંતુ તે સંપૂર્ણ નથી.૨૬ (ર૭) નરસિહયંતિઃ–તેઓ હંત સંપ્રદાયના વિદ્યાધીશતીર્થના શિષ્ય હતા. તેમનું મૂળ નામ સત્યાભિનવ હતું. તેઓ ઈ. સ. ૧૭૦૭માં નિર્વાણ પામ્યા. ત.ઉ. પર રાધવેન્દ્રયતિની “ખંડાર્થ ' ટીકા પર ‘ પ્રકાશ' નામની ટીકા, ઉપરાંત અથર્વવેદ અને પ્રશ્નોપનિષદ પર ટીકા લખી છે. (૨૮) નારાયણમુનિ –તેઓ રામાનુજ સંપ્રદાયના અનુયાયી હતા. તેઓ ઇ.સ. ૧૯ર ૬મ! થઈ ગયા. રામેન્દ્ર સરસ્વતી તેમના ગુરુ હતા. તેમણે ૪૩ ઉપનિષદો પર “ દીપિકા' નામની ટીકા લખી છે. તેમણે લખેલી તે.ઉ. ટીકા આનંદ આશ્રમ પ્રેસ, પૂના તરફથી ૧૯૧૦માં પ્રકાશિત થઈ છે. (૨૯) નારાયણેન્દ્ર:–તેમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે લખેલી 4.ઉ.ની ટીકા આનંદજ્ઞાનની ટીકાને મળતી આવે છે. તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે પણ પ્રકાશિત થયેલી નથી. ૨૭ (૩૦) રાધવેત – ઓ ત સંપ્રદાયના અનુયાયી અને સુધિજના શિષ્ય હતા. ત.. પર પ્રકાશિકા, બ્રહ્મસુત્ર ભાષ્ય પર તન્નદીપિકા નામની ટીકા, સૌ.ઉ. ખંડાર્થ, ભાગવદગીતાર્થ વિવરણ, ભાગવગીતાર્થ સંગ્રહ ઉપરાંત ઇશ, કઠ જેવા અન્ય ઉપનિષદ પર ભાષ્ય લખ્યાં. (૩૧) રામચંદ્ર :–તેઓ અતદાન સંપ્રદાયના હતા. તેમણે તે.. પર ટીકા લખી છે. તેની હસ્તપ્રત મૈસુરમાં ઉપલબ્ધ છે. ૨૮ (૩૨) રામસુબ્રહ્મણ્ય શાસ્ત્રિન :–તેઓ રામાનુજ સંપ્રદાયના હતા. તેઓ ઘણું કરીને ઈ. સ.ની ૧૬મી અથવા ૧૭મી સદીમાં થઈ ગયા. તેમણે લખેલી . ઉ.ની ટીકા વિલાસ નામે ઓળખાય છે અને તેની હસ્તલિખિત પથી પ્રાપ્ય છે. ૨૯ 25 Shah J. G.. op.cit. p. 502. 26 BOI, Vol. 1, pp. 96-99. 27 List of Sanskrit, Jaina and Hindi MSS. deposited in the Sanskrit College, Banaras. 28 A catalogue of MSS Government Oriental Library, Mysore, p. 433. 29 A triennial catalogue of MSS collected for the Government Oriental MSS Library, (MT) Madras, Sr, No. 1819. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈત્તિરીય ઉપનિષદના ભાગ્યકારે (૩૩) રંગરામાનવ – તેમના વિશે કોઈ જાણકારી નથી. પરંતુ તેમણે લખેલી છે. ઉ. ટીકા પ્રકાશિત થયેલી છે.૩૦ (૩૪) રંગરામાનુજ –તેઓ ચુસ્ત વિશિષ્ટાદ્વૈતવાદિન હતા તેઓ મોટે ભાગે ૧૫મી સદીમાં થઈ ગયા. તેઓ વાસ્ય અનંતાય અને પરકાલયતિ કે કુમકે તાતાયાયના શિષ્ય હતા. તેમણે લખેલી .ઉ.ની ટીકા “ પ્રકાશિકા' નામે ઓળખાય છે અને તે વિલા પ્રેસ મદ્રાસથી ' ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત કરવામાં આવી છે. ઇશાવાસ્યોપનિષદ ભાષ્યટકા; મુંડકોપનિષદ ભાષ્ય, માંડુક પનિષદ ભાષ્ય જેવી અન્ય સેળ કૃતિઓ તેમણે રચી છે. (૩૫) સબલ કિશોર ચતુર્વેદી :- તેઓ વલ્લભ સંપ્રદાયના હતા. તેમના વિશે બીજી માહિતી મળતી નથી. તેમણે તૌ.ઉ. પર ટીકા લખી છે પણ પ્રકાશન અંગેની માહિતી નથી.૩૧ (૩૬) શંકરાચાર્ય :--શંકરાચાર્યના જીવન અને કવન વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે તેમના વિશે જેટલું લખીએ તેટધું ઓછું છે. તેથી તેમના જીવન ચરિત્ર વિશે અહીં માહિતી આપવામાં આવી નથી. તેમણે કલ ૫૯ ગ્રંથની રચના કરી છે. લેખના વિસ્તારના ભયે તેમને અહીં સમાવેશ કરવામાં આવ્યું નથી. (૩૭) શંકરાનંદ –તેઓ વાંછેશ અને વેંકટાબાના પુત્ર હતા. તેઓ આનંદાત્મનના શિષ્ય અને સાયણના ગુરુ હતા. તેમણે તૈત્તિરીય, ઇશ, કઠ અને અન્ય અનેક ઉપનિષદો પર દીપિકા નામની ટીકા લખી છે. ભાગવદ્દગીતા તાત્પર્યબોધિની, શિવસહસ્રનામટીકા જેવા પાંચ ગ્રંથ પણ લખ્યા છે. (૩૮) સત્યપ્રિયતીર્થ –તેમણે ત.ઉ. પર વિવરણ નામની ટીકા લખી છે અને તે અપ્રકાશિત છે.૩૩ (૩૯) સાયણ –તેઓ માધવના નાના ભાઈ હતા. તેમની કૌટુંબિક વિગત માધવ પ્રમાણે જ છે.૩૪ તેઓ ઈ.સ. ૧૩૧૫ થી ૧૩૮૭માં થઈ ગયા. તેઓ વિષ્ણુસર્વજ્ઞ, શંકરાનંદ અને રામકૃષ્ણના શિષ્ય હતા.૩૫ બલદેવ ઉપાધ્યાયના મતે વિદ્યાતીર્થ, ભારતીતીર્થ અને શ્રી કંઠાચાર્ય તેમના ગુરુ હતા.૩૧ માધવને લખેલા ધણુ બધા ગ્રંથે તેમના નામે ચઢાવવામાં આવ્યા છે. પરંતુ તેમના લખેલા ભાષ્યગ્રંથો અને અન્ય ગ્રંથોની સંખ્યા સત્તાવીસ જેટલી છે. 30 YL CIOL, Vol. II part I, p. 2679 31 Shah J. G., op.cit., p. 503. 32 વધુ વિગત માટે જુઓ, Kuppuswami A, “Sri Bhagavadpada Sankarācārya: pp. 20 to 35. 33 A catalogue of Sanskrit MSS in the Punjab Uni. Library, Lahore. (PUL) Vol. I. 1932, Vol. J. 1941. ૩૪ જુઓ આ લેખમાં ભા...કાર નં.૨૪. 35 Aufretch A., op.cit., p. 711. 36 ઉપાધ્યાય દેવ op.cit., p. 60-82, For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * સાતા પી. પાઠક તેમની તી. ઉ, પર લખેલી ટીકા ઉપલબ્ધ નથી પર ંતુ તૈત્તિરીયારણ્યક પર લખેલી ટીકા ૧૮૯૭માં આનંદ આશ્રમ પ્રેસ, પૂનાથી પ્રકાશિત કરવામાં આવી છે. (૪૦) સીતાનાથ :—તેમનું પૂરું નામ સીતાનાથ દત્તભૂષણ હતું. તેઓ કેવલાદ્વૈતવેદાન્ત સંપ્રદાયના હતા. તેમણે . . પર શકરકૃપા નામની ટીકા લખી છે અને તે હ્રમિશન પ્રેસ કલકત્તાથી ૧૯૦૮૩૭ માં પ્રકાશિત થઈ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) સીતારામ ;—તેએ અચ્ચણાસૂરી અને વીરમામ્બાના પુત્ર અને વેલ્સિય કુળના કોણ્ડિન્ય ગાત્રોત્પન્ન હતા. તેમણે તે. . પર આગમામૃત નામે ટીકા લખી છે. તેનું પ્રકાશન થયું નથી પરંતુ તે તેલુગુલપિમાં લખાયેલી અપૂર્ણ છે.૩૮ (૪૨) શિવાનંતિ :—તેમણે હૈ. . પર · ટિપ્પણુ ' નામની ટીકા લખી છે. અને તે ચપ્રનાવાયુલાસીન શબ્દોથી શરૂ થાય છે. તેનું પ્રકાશન થયું નથી પર ંતુ તેની હસ્તલિખિતોથી ઉપલબ્ધ છે.૧૯ (૪૩) શ્રદ્ધાન ંદ પૂજ્યપાદ :——તેમની હૈ. ઉ. ટીકા ‘ ટીકા ’ તરીકે ઓળખાય છે. તે પ્રકાશિત નથી થઈ પરંતુ તેની હસ્તલિખિતાથી મળે છે.૪૦ (૪૪) શ્રીનિવાસ :—તેએ શ્રીનિવાસતી અને શ્રીનિવાસાયાય તરીકે પણુ ઓળખાય છે. તેઓ દ્વૈત વેદાન્ત સપ્રદાયના હતા. તેએ યદુપત્યાયાના શિષ્ય હતા. તેમણે આનંદતીર્થનાં ઉપનિષદભાગ્યેા પર ટીકા લખી છે. તેમની હૈ, ઉ, ટીકા અપ્રકાશિત છે. (૪૫) શ્રીનિવાસ :તે શ્રીનિવાસ બિડર્ડુલ્લી તરીકે પણ ઓળખાય છે. તે પશુ યદુપત્યાચાના શિષ્ય હતા. તેમની 1. ઉ. ટીકા ‘પદાર્થ દીપિકા ' તરીકે ઓળખાય છે. તેનું પ્રકાશિત પુસ્તક પ્રાપ્ય છે.૪૧ તે શ્રીનિવાસતીની ટીકા કરતાં જુદી છે. (૪૬) શ્રીનિવાસ યજમાન:~તેમણે તે.ઉ. પર ટીકા લખી છે પરંતુ પ્રકાશિત થઈ નથી ૨. તેમના વિશે ખીજી માહિતી ઉપલબ્ધ નથી. હતા. (૪૭) સુદર્શન :--તે વિશિષ્ટાદ્વૈત સ`પ્રદાયના અનુયાયી અને વાધેલ શ્રીનિવાસના શિષ્ય તેએ લગભગ ૧૩મી સદીમાં થઈ ગયા. તેમણે હૈ.. પર મોંગલદીપિકા નામની ટીકા લખો છે. ઉપનિષદે પર આધારિત એક અદ્વૈત વિદ્યાવિજય નામનું ત્રણ પ્રકરણમાં વહેંચાયેલુ એક પુસ્તક પણ લખ્યું છે૪૩ 37 જુએ CIOL, Vol. II. Part I, p. 2696. 38 OIB, Vol. I. pp. 100-101. 39 40 Government Oriental Manuscript Library, Madras. Vols. 1 to 29. A hand list of 11266 Sanskrit MSS in the Indian Museum, Culcutta, No. 795. 41 OIB Vol. I, Sr. No. 381, Acc. No. 6162, pp-98-99. 42 PUL, Vol. II, p. 17. 43 CIOL, Vol. II, Part I, p. 2698, For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નૈત્તિરીય ઉપનિષદના ભાષ્યકારો (૪૮) સુરેશ્વરાચાર્ય ; – તેમનું મૂળનામ વિરૂપ હતું. પરંતુ તેઓ વિધ્વમંડલના અધ્યક્ષ દાવાના કારણે મનમિશ્ર તરીકે પણ ઓળખાતા હતા. તેમના પિતાનું નામ હિમિત્ર હતું. તેમના જન્મ મિથિલામાં થયા હતા. પરંતુ તે નર્મદા નદીના કિનારે મધાત નામના ગામમાં આવીને વસ્યા હતા. તેમની પત્નીનુ નામ શારદા કુ ભાગ્ની હતું. તે મમાંસાશાખાનાં અન્યાસી હતાં અને તે શાસ્ત્રમાં પણ્ વિદ્વાન હતાં. તેઓ કુમારિલ ભટ્ટના શિષ્ય હતા. પરન્તુ શકરાચાર્યથી શાસ્ત્ર માં પ્રાન્તિ થયા બાદ તેમણે અદ્વૈતવાદ સ્વીકાર્યા અને સુરેશ્વર નામ ધારણૢ કર્યું. ત્યાર પછી તેમા શ્રૃરી મઠના અધિપતિ તરીકે નિયુક્ત થયા. વૈદાંતસાહિત્યમાં તેઓ ધાર્મિકકાર તરીકે જાણીતા હતાં. તેમણે ૧૨ જેટલા મથાની રચના કરી હતી જેમાંનું તૈ.ઉ. ભાવનિક પૂનાથી ૧૮૮૯માં પ્રકાશિત થયેલુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) તાક બનાનંદ સરસ્વતી :-તે તેમની લખેલી હૈ. ઉ, ટીકા પ્રકાશિત થઈ નથી. (૪૯) સ્વામસાલ ગોસ્વામીન --તે.. પર તેમણે ' ટીકા ' નામની ટીકા લખી છે અને તે વાણીવિલાસ પ્રેસ, કલકત્તાથી ૧૯૦૭માં પ્રકાશિત કરવામાં આવી છે. ગોપાલનાથથિત અને રાધવાનન્દના શિષ્ય હના. " (૫૧) ઉપનિષદબ્રહ્મેન્દ્ર ; – તેમના વિશે કોઈ માહિતી પ્રાપ્ય નથી પર ંતુ તેમણે તે. . પર ટીકા લખી છે. તેની હસ્તપ્રત પ્રાપ્ય છે પણ પ્રકાશિત થઈ નથી. (પર) વાચા' : -- તેઓ વાધુત વરદાયા તરીકે પણ ઓળખાય છે. તેઓ શ્રીનિવાસાચાના શિષ્ય હતા. તેમના વિશે વધુ માહિતી પ્રાપ્ત નથી પરંતુ તેઓ દક્ષિણ્ ભારતના અને રામાનુજ સંપ્રદાયના હોય એવું લાગે છે. તેમણે લખેલી તો. ઉ, ની ટીકા અપ્રકાશિત છે. (૫૩) વરદરાજ :-તેઆ વામનાચાર્યના પુત્ર અને અનંતનારાયણના પૌત્ર હતા. તેમણે ઋગવેદભાષ્ય, નૈત્તિરીયાણ્યકામાષ્ય જેવા ગ્રંથે રચ્યા છે. (૫૪) વરદંતી :—તેમણે નૈત્તિરીયકસાર નામની ટીકા હૈ. ઉપર લખી છે. તે પ્રકાશન કે અને તેની હસ્તપ્રત મૈસૂરમાં સચવાયેલી છે, ૫ 6 (૫૫) વેંકટ રામચંદ્ર શર્મન --~તેમણે હૈ. . પર ટીકા' નામની ટીકા લખી છે, તે નાનપ્રકાશ પ્રેસ પૂના તરફથી ઈ. સ. ૧૮૧૪માં પ્રકાશિત થઈ છે અને તે મરાઠી ભાષામાં છે. જે (૫૬) વિદૂરોખર ભટ્ટાચાર્ય' :—તેમણે ો. . પર વ્યાખ્યા ' નામની ટીકા લખી છે અને તે ઈ. સ. ૧૯૧૦-૧૧માં પ્રકાશિત થયેલી છે. ક * For Private and Personal Use Only 44 A hand list of 670 MSS in the Upanisad Brahmamutt of Kañcl, Canjeevaram, No. 8917, 45 A list of Printed Sanskrit and Kannad MSS in the Palace Saraswati Bhandar, Mysore. 46 CIOL, Vol. II, Part I,, p. 2698 47 CIOL, Vol. II, Part I., p. 2698. સ્વા ४ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ મીના પી. પાઠક (૫૭) વિજ્ઞાનભિક્ષ તેઓ ઈ. સ. ૧૪મી સદીમાં થઈ ગયા. તેઓ સાંખ્ય યોગશાસ્ત્રના પ્રખર આચાર્ય હતા. કાશીમાં રહેતા હતા. શંકરાચાર્યના અદ્રુતવેદાન્તનું તેમણે ખંડન કર્યું છે. તેઓ યોગસૂત્રવૃત્તિના લેખક ભાવગણેશ દીક્ષિતના ગુરુ હતા. તેઓ અનિરુદ્ધ પછી અને મહાદેવ પહેલાં થઈ ગયા તેમણે તૈતિરીપનિષદોલોક, સાંખ્યકારિકાભાષ્ય જેવા અઢાર ગ્રંથોની રચના કરી. (૫૮) વિજ્ઞાનાત્મનગવત –તેમના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમણે તૈ. ઉ. પર “વિવૃત્તિ' નામની ટીકા લખી છે અને તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે.૪૮ (૫૯) વિજ્ઞાનાત્મનઃ–તેઓ વિજ્ઞાનાશ્રમના નામે પણ ઓળખાય છે. તેઓ જ્ઞાનત્તમના શિષ્ય હતા. તેમણે તિરીયોપનિષદત્તિ અને અન્ય ઉપનિષદ વિષયક ત્રણેક મંથો લખ્યા છે. તે. ઉ. ની ટીકાના પ્રકાશન અંગે માહિતી મળતી નથી. (૬૦) વિશ્વાનુભવયતિ:--તેઓ વિશ્વાનુભવના નામે પણ ઓળખાય છે. તેમણે વ. ઉ. પર ‘સંગતિ' નામની ટીકા લખી છે. તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે.૪૯ (૧) વ્યાસતીર્થ :–તેઓ વ્યાસતીર્થ બિન્દુ, વ્યાસપતિ અથવા વ્યાસરાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ લક્ષ્મીનારાયણતીર્થના શિષ્ય અને વિદેશભિક્ષુના ગુરુ હતા. તેઓ દૈત સંપ્રદાયના અનુયાયી અને વ્યાસરાય મઠના સ્થાપક હતા. તેઓ ઈ. સ. ૧૩૩૯માં નિર્વાણ પામ્યા. તેમણે આનંદતીર્થનાં ઉપનિષદે જેવાં કે કઠોપનિષ્ઠદ, કેનેપનિષદ, છાંદોગ્યપનિષદ, તૈત્તિરીપનિષદ, બૃહદારણ્યકોપનિષદ, માંડુક પનિષદ અને મુંડકોપનિષદનાં ભાષ્ય પર ટીકા લખી. - - હૈ. ઉ. પરની તેમની ટીકા પ્રકાશિત નથી પરંતુ તે અપૂર્ણ છે અને હસ્તપ્રત સચવાયેલી ઉપર દર્શાવવામાં આવેલ ૬૧ ટીકાકાર ઉપરાંત બીજી ૧૦ ટીકાઓ એવી પ્રાપ્ત થાય છે જેનાં નામ અજ્ઞાત છે તે ટીકાઓ આ પ્રમાણે છે – (૧) સૈ. ઉ. પર ટીકા' નામની ટીકા જે અહબાદ, ભાંડારકર ઓરીએન્ટલ છે સ્ટિયૂટ અને નોર્થ વેસ્ટર્ન પ્રોવીન્સીઝમાં ઉપલબ્ધ છે. (૨) “ વ્યાખ્યા” નામની ટીકા જેની ‘યતે નાતૃપાદ્યતે સર્વમ્'થી શરૂઆત થાય છે તે ગર્વમેંટ એરીએન્ટલ મે-યુદ્ધીષ્ટ લાઈબ્રેરી મદ્રાસમાં સુરક્ષિત છે. (3) ' લઘદીપિકા' નામની અદેતવાદિન લેખકની ટીકા તિરુપતિના કેટલોગમાં અનુકમ નં. ૧૪૪માં મળે છે. (૪) “ ઉપનિષદમંગલાભરણ' નામની ટીકા તાંજોર મહારાજાના મેન્યુઅટ કેટલેગમાં ઉપલબ્ધ છે. — - - - - - - - - - 48 49 50 M.T. and Trav. Uni. Li, 126 2C, MT and Trav. Uni. Li., 126 2C. oIB, Vol, I, pp. 98-99. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈત્તિરીય પરિષદના જાણકાર (૫) * ટિપ્પણ' નામની ટીકા સંસ્કૃત સાહિત્ય પરિષદ કલકત્તા ગ્રંથ ૧ વેદાન્ત નં. ૩૬ અને ત્રાવણકોર યુનિવર્સિટી લાઈબ્રેરીમાં જોવા મળે છે. ( ૬ ) “વિવરણ” ના મની ટીકા જોધપુર લાઈબ્રેરીમાં ક્ર નં ૨૨૧, સંસ્કૃત કોલેજ બનારસમાં, ૧૯૧૮-૩૦, પાન નં. ૧૨ અને ઉજજૈનના કેટલેગમાં ગ્રંથ ૨, પાન નં. ૪ પર જોવા મળે છે. () “ ભાષ્ય' નામની ટીકા વિશિષ્ટત સંપ્રદાયના અનુયાયીએ લખેલી છે ને તે અ ક્યારે લાઈબ્રેરી, મદ્રાસમાં ગ્રંથ-૧, પાન નં.-૧૮૯ પર જોવા મળે છે. (૮) વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના શ્રીનિવાસગોત્રો૫ન શ્રીનિવાસના શિષ્ય લખેલી ટીકા ગવર્નન્ટ ઓરીએન્ટલ મેન્યુફીટ લાઈબ્રેરી, મદ્રાસમાં ઉપલબ્ધ છે. (૯) અપણાચાર્યના પુત્ર અને પત્યાચાર્યના શિષ્ય લખેલા ટીકા એ. સી. બર્નેલ, લંડનના કેટલોગમાં ૯૯–એ માં અને તાજેતર મહારાજાનાં મેન્યુસ્ક્રીપ્ટ કટલેગમાં ૧૬૩૧માં જોવા મળે છે. (૧૦) કચ્છનદ અને રામના શિષ્ય લખેલી ‘ લઘુદીપિકા ' નામની ટીકા એરીએન્ટલ ઇન્સ્ટીટયુટ બરાડા, નં. ૧૦૫૩, બનેલ લંડન, ૩રબી, ગવર્મેન્ટ ઓરીએન્ટલ મેન્યુસ્ક્રીપ્ટ લાઈબ્રેરી મદ્રાસ, ૫૧૧, એ દ્રયેનીયલ કેટલોગ ઍક ગવર્મેન્ટ ઓરીએન્ટલ મેન્યુફેક્રીપ્ટ લાઈબ્રેરી, મદ્રાસ ૧૨ ૬૪, કેટલોગ ઍક પંજાબ યુનિવર્સિટી લાઈબ્રેરી લાહોર ગ્રંથ-૧, પાન નં. ૩૫, તાજેર મહારાજાના મેન્યુસ્ક્રીપ્ટ કટલોગમાં ૧૪૯૪ અને ત્રાવણકોર યુનિવર્સિટીના કેટલોગમાં જોવા મળે છે. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. પૈ. e ૦. પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલો ૧ પ્રાચીન ફાગુસંગ્રહ-સંપાદક : ડો. ભેગીલાલ જ. સાંડેસરા અને ડો. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ ૧૦=૦ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ ૬=૫૦ ૨ વણક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ– સં. : ડો. ભ. જ. સાંડેસરા ૯=૫૦ ૩ ભાલણકૃત નળાખ્યાન (ત્રીજી આવૃત્તિ)-સં.: પ્ર. કે. કા. શાસ્ત્રી ૧૧=૫૦ ૪ ઉદયભાનુકૃતવિક્રમચરિત્રાસ–સંપાદક: સ્વ. પ્રો. બ. ક. ઠાકર ૨=૫૦ ૫ ભાલણ: એક અધ્યયન-લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) ૮=૦૦ ૬ વણકરસમુચ્ચય, ભાગ ૨-સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિઓ. કર્તા : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડો. રમણલાલ ના. મહેતા ૧૦=૫૦ ૭ પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧-સંપાદક : ડો. ભેગીલાલ જ, સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ ૨૪=૦૦ ૮ સિંહાસનબત્રીસી-સં. ડૉ. રઘુજિત મે. પટેલ ૧૫=૫૦ ૯ હમ્મીરપ્રબન્ધ-સં.: ડો. ભે. જ. સાંડેસરા અને ડં. સ. પારેખ ૧૦ પંચદંડની વાર્તા-સં. ડે. સોમાભાઈ ધૂ. પારેખ (૧૯૭૪) ૩૧=૦૦ વાભાલકાર બાલાવબોધ–સં. ડે. ભોગીલાલ જ. સાંડેસરા ૧૨=૦૦ સ્વ. પ્રે. બ. ક. ઠાકર ગ્રન્થમાળા ૧ વિવિધ વ્યાખ્યાને ગુચછ ૧ ૨=૫૦ 1 2 3 4 ૨ ૨=૫૦ p; 95 55 ૩ ૬=૫૦ નિત્તમાં ૫ વિકમેવશી– અનુવાદ: મનનિકા સહિત) ૨=૫૦ ૬ પ્રવેશકો, ગુચ્છ પહેલા =પ૦ હ પ્રવેશ, ગુચછ બીજે ૩=૦૦ ૮ અંબડ વિધાધર રાસ ૪૦૦ ૯ મહારાં સેનેટ (બીજી આવૃત્તિ: બીજ પુનર્મુદ્રણ ) ૪=૦ ૦ ૧૦ આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છઠું પુનર્મુદ્રણ) ૪=c o ૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાને (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનમુ દ્રણ ) =૦૦ ૧૨ છે. બ. ક. ઠાકોર ડાયરી, ભાગ ૧-સંપાદક: ડો. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૩ છે, બ. ક. ઠાકોર અધ્યયનપ્રન્થ ૧૫=૫૦ ૧૪ છે, બ. ક. ઠાકરની ડાયરી, ભાગ – સંપાદક : ડો. હર્ષદ ત્રિવેદી ૯=૭૫ ૧૫ વિવેચક–પ્રો. બલવન્તરાય ઠાકોર ૨૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ ઍજ્યુકેશન સેન્ટર, પ્રતા૫મજ, વડોદરા-૩૯૦ ૦૦૨ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરાનો એક સરસ ઉલ્લેખ જયન્ત એ. ઠાકર* અક સુન્દર અમૃત મહાગ્રન્થ છે: “વિશ્વામિત્રીમાહાતમ્'. તેની બે હસ્તપ્રતો વડોદરાના પ્રાચ્યવિદ્યામન્દિરમાં સચવાયેલી છે. છવીસ અધ્યાયના આ ગ્રન્થમાં વિશ્વામિત્રી નદીના બને તટ ઉપર આવેલાં તીર્થસ્થાનોની ઉત્પત્તિની આખ્યાયિકાઓ અને માહાસ્ય વર્ણવેલાં છે. આ ગ્રન્થના ઓગણીસમા અધ્યાયમાં ૩૪ કલેક છે. તેમાં “ વિમલેશ્વતીચ ની આખ્યાયિકા તેમજ માહાસ્ય વર્ણવેલાં છે. તેને ટૂંકમાં આ રીતે રજૂ કરી શકાય? પ્રાચીન યુગમાં સમલ નામને એક રાજા હતા. તે પાપી, દુરાચારી, દુષ્ટ બુદ્ધિવાળા, હિંસક અને મૃગયારસિક હતા. એક વખત તે ઘડા ઉપર બેસીને શિકાર માટે નીકળ્યો. તેણે પુષ્કળ (શતા:) પ્રાણીઓને સંહાર્યા અને છેવટે મધ્યાહન ભૂપેન્તર વિશ્વામિત્રીનટે પહોંચ્યા. ત્યાં સામે જ તેણે એક દિવ્ય પ્રયદર્શન વડ જે. તેને જોતાં જ તે આનન્દ પામ્યો. કૌશિકી અર્થાત વિશ્વામિત્રીનું પાણી પીને તે દિવ્ય વૃક્ષ નીચે તેણે વિશ્રામ લીધે. આથી એ ચમત્કાર થયો કે તે રાજાને સાચું જ્ઞાન લાવ્યું. તેથી પિતાના નકોને પટનગરમાં પાછા મોકલી પિતે ત્યાં જંપ કરવા રોકા. ઋષિનદી ( વિશ્વામિત્રી માં નાની કરીને તે વડ નીચે કુશને આસન Öપર બેસીને તે શાંતચિત્ત બની તપ કરવા લાગે. તપથી તુષ્ટ થઈ ભગવાન શંભુ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. રાજાએ પ્રાર્થનાપૂર્વક કહ્યું: - “ મારા એક સંશયને છેદા : આ ચોધ (વડ )ને દર્શન માત્રથી મારી પાષબુદ્ધિ કમ ચાલી ગઇ ? આજે આ વડને હું સુવર્ણમય જેઉં છું, પણ પહેલાં તે તેવો જણ ન હતો તેનું શું કારણ? '' * વાદયાય', ૫, ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૨૯-૩૮. * “ વરેણ્યમ', ૬૯, મનીષા સાસા યટી, જુના પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૨૦, १ भगवन् संशयं मे त्वं छेत्तुमर्हसि साम्प्रतम् । कथं गता पापबुद्धिय॑ग्रोधस्य च दर्शनात् ॥ अद्य हेममयं शम्भो पश्यामि वटमुत्तमम् । તા 1 1ર દ: મો વીરવ : વચમ્ | અધ્યાય ૧૯, શ્લોક ૧૮-૧૯ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra .. www.kobatirth.org સવા हि जातरूपमयो મા સમ સદા માટે સાનાના નું બની અર્થાત • સવૃક્ષ આ સાંભળી મહાદેવજી તે શ્રીમદ્દીરવટનું માહાત્મ્ય જણુાલેવા લાગ્યા ઃ એક વખત વિદ્વાન કચિકબધિ કરતા કરતા થાકલો અને નાપથી સંતપ્ત થયેલા અહીં આવ્યા અને આ વટવૃક્ષ નીચે સૂઇ ગયા. ત્યાં તેમના પાક ઉતરી જવાં પ્રસન્ન થઈને તે ઋષિએ 1 નાને વરદાન આપ્યું : બે મ ' Acharya Shri Kailassagarsuri Gyanmandir રહે !! વૃક્ષે ચરણસ્પર્શી કરીને મનુષ્યની વાણીમાં તરત જવાખ આપ્યા : • હું ઋષિવર ! આ તા આપે ઉપકાર નહિ પણું અપકાર કર્યાં ! કેમ કે સેાનાના લાભથી લોકો મને કાપ્યા કરશે ! કે યાત પ્ર. ઠાકર ઋષિ ભાલ્યા : ... મારું વચન મિથ્યા તો નહિ થાય. પરન્તુ કોઈ દુવિ તને સુણ્ મય નેઇ નહિ શ, અને તારી હાયાનો આશ્રય કરતાં દુર્મતિ પણ સમતિ ની જરૂરી વળી અહીં તારા નામથી • વટપદ્ર નામનું નગર હું સ્થાપીશ જે ઉત્તમ વીરાયત્તન થશે. '' આમ કહી વિ ચાલી નીકળ્યા. ૩ વારાણે વળ વાચ્યું : * હું મહેશ્વર ! સમલ એને હું બહીં વિમલ “ની ગયો છું તેથી અહીં જગપુરમાં આપ • વિમલેશ્વર ' નામ ધારૢ કરીને સ્થિર થાઓ | ་ ૨ અધ્યાય ૧૯, શ્લોક ૨૨ ગધ पुनस्तु कौशिकेनोको "मचो न वृथा भवेत् । न त्वां पश्यति दुर्बुद्धिर्जातरूपमयं स्वचित् ॥ तब नाम्ना नगरं भविष्यति मया कृतम् । वटपद्रेति विख्यातं वीरायतनमुत्तमम् ॥ दुर्मतिः सुमतिर्यस्ते छायामाश्रित्य तिष्ठति । भविष्यति न सन्देह ' एवमुक्त्वा जगाम सः ॥ ,, 'તથાસ્તુ' કહીને ભગવાન અતર્ધાન ચઈ ગયા અને ત્યારથી આ તીય * વિમલેશ્વર ' નામથી ખ્યાતિ પામ્યું. ४ समलो विमलो जातो ह्यहमत्र महेश्वर । विमलेश्वर नाम्ना त्वं स्थिरो भव जगत्पुरे ॥ For Private and Personal Use Only અધ્યાય ૧૯, શ્લોક ૨૫–૨૭ અધ્યાય ૧૯, શ્લોક ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરાને એક રાસ ઉલ્લેખ - આ તીર્થમાં સ્નાન કરીને વિમલેશ્વરનું પૂજન કરનારને એક હજાર ગાયના દાનનું પુણ્ય મળે છે. આ સ્થળે કેવળ શાકનું ભોજન બ્રાહ્મણોને કરાવે તેને પણ એક કરોડ વાનગી જમાડવાનું પુણ્ય મળે. અહીં ભક્તપૂર્વક શ્રાદ્ધ કરનારના પિતૃઓ તૃપ્ત થઈને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અહીં સ્નાન કરીને વિમલેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તેને છસે સંવત્સર સુધી ગર્ભવાસ કરો પડતું નથી." અહીં આ ઓગણીસમો અધ્યાય પૂરો થાય છે. આ વૃત્તાન્તમાં ચાર મહત્ત્વની વાતો જણાય છે: (૧) વિમલેશ્વર તીર્થની સ્થાપના અને તેનું માહાભ્ય; ' (૨ ) જગપુર નામના સ્થળમાં આ તીર્થ ઊભું થયું તે જગપુર એટલે આજનું કર્યું સ્થળ હોઈ શકે તેને વિચાર કરવાનું આવે; (3) વિશ્વામિત્ર ઋષએ જેને સુવર્ણમય થવાના આશીર્વાદ આપ્યા તે ચમત્કારિક વડ વિષે કોઈ માહિતી મળે તે મેળવવી જોઈએ; અને (૪) આ વડની પાસે તેના નામને અનુરૂપ “વટ૫ક નામના નગરની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી તે નગર કયું હશે તેનો નિર્ણય કરવાને પણ પ્રાપ્ત થાય છે. આ ચારે બાબતની સંક્ષિપ્ત છણાવટ કરી લઈએ. (૧) વિમલેશ્વરતીથ :–આ સ્થળ આજે એ જ નામથી વડોદરામાં અસ્તિત્વ ધરાવે છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સાહિત્ય કલાસંકાય (ફેકલ્ટી ઑફ આટર્સ)ની પાસે તે જ કંપાઉન્ડમાં આ મહાદેવનું મન્દિર આવેલું છે. પ્રસ્તુત ગ્રન્થમાં જણાવ્યું છે કે કામેશ્વરતીર્થથી તે અર્ધા કેશને અન્તરે આવેલું છે. ૬ કામેશ્વરતીર્થ તે વડોદરાના સયાજીબાગ કે કમાટીબાગમાં આવેલ કામનાથ મહાદેવનું સ્થળ. ત્યાંથી આશરે આટલા અન્તરે જ આ વિમલેશ્વરમંદિર આજે પણ સ્થિત છે. ५ तत्र तीर्थे नरः स्नात्वा पूजयेविमलेश्वरम् । गोसहस्त्रफलं तस्य जायते नात्र संशयः ।। विमलेश्वरमासाद्य ब्राह्मणान् यस्तु भोजयेत् । शाकेनापि सदाचारं कोटिभोज्यफलं लभेत् ।। तत्र स्नास्वा नरो भक्त्या श्राद्धं कृत्वा विधानतः । पितरस्तप्तिमायान्ति प्रददति समीहितम् ॥ स्नात्वा यः पूजयेद्देवं विधिना विमलेश्वरम् । દામંજુરે વાસઃ સંયવાન ઘ છે. ૧૯.૩૧-૩૪ ૬ કોણાર્થે તુ તતઃ પુણે વાવને મિનેશ્વરમ્ ૧૯,૧ તતઃ એટલે તેનાથી એટલે ૧૮ મા અધ્યાયમાં જેની ક્યા છે તે તીર્થથી અર્થાતકામેશ્વરતીર્થથી. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયંત પ્રે, ઠાકર આ વિમલેશ્વરમન્દિરમાં પાંચ લિગ પાસે પાસે આવેલાં છે. તેમાં એકને નાગ તથા છત્ર છે. તેથી તે મૂળ વિમલેશ્વર મહાદેવ હશે. આ પાંચે લિંગનું સ્થાન સહેજ ઊંડું હાવાથી થોડાં પગથિયાં ઊતરીને લિંગ પાસે પહોંચાય છે. આ સ્થળે કેટલાક સાધુ રહે છે અને પૂજન આદિ કરે છે. મન્દિર સાફસૂફ અને સારી હાલતમાં છે. લબ્ધપ્રતિષ્ટ પુરાતત્વવિદ્દ અને સંકાયના નિવૃત્ત “ ડીન . રમણલાલ ના. મહેતાએ વડોદરાનાં વિવિધ સ્થળોએ અને અન્યત્ર પણ ઘણું સંશોધનાત્મક ખોદકામ કરેલું છે. તેમનું વડોદરાઃ એક અધ્યયન” એ નામનું એક પુસ્તક મ. સ. વિશ્વવિદ્યાલયની સયાજ સાહિત્ય માળામાં કેટલાંક વર્ષો પહેલાં પ્રકાશિત થયું છે. તે પૃ. ૨ ઉપર તેમણે એમ જણાવેલું છે કે આ મંદિરમાંના લિંગના ચક્કસ સ્થળનું અવલોકન કરતાં સમજાય છે કે મૂળ ખુલ્લી જગામાં રહેલા લિગ ઉપર આ ઘુમ્મટવાળું મંદિર પાછળથી બાંધવામાં આવ્યું છે અને એ મન્દિરની રચનામાં ઉપયોગમાં લેવાયેલી ઈંટોને પ્રકાર જોતાં એમ કહી શકાય કે આ પ્રકારની ઈટાનો ઉપયોગ સત્તરમા શતકમાં શરૂ થયેલો. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે જે ગ્રન્થમાં આ તીર્થસ્થળની વિગત આપેલી છે તે “વિશ્વામિત્રીનાથ' પણ સત્તરમા શતકમાં રચાયેલો લાગે છે. આ તીર્થ વિશ્વામિત્રી નદીના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. (૨) જગપુર :-- આ સ્થળનામને ઉલેખ બે સ્થળે આવે છે ? ( ) ચોઘTeતર નregણમોતઃ મ: સવંગજનૂન ઘડ્રમ ફુવા:૨: I {.૨ અર્થાત જે તે વિમલેશ્વરતીર્થમાં જગપુર સમીપે એક ઈષ્ટફળ આ૫નાર વડનું ઝાડ હતું. ' 2 . (આ) સમતો વિમો ગાતો મગ મહેર विमलेश्वरनाम्ना त्वं स्थिरो भव जगत्पुरे ॥ १९.२९ ॥ અર્થાત—“ સમલ એ હું અહીં વિમલ બની ગયું તેથી હે મહાદેવ ! અહીં જગપુરમાં આપ વમલેશ્વર નામ ધરીને સ્થિર થાઓ.” આ બે ઉલેખ ઉપરથી એટલું સ્પષ્ટ સમજાય છે કે જગપુર એ નામનું કોઈ ગામ હશે જેમાં વિમલેશ્વરનું તીર્થક્ષેત્ર આવેલું હશે. પરંતુ આ સ્થળની આસપાસમાં આવા નામનું કોઈ ગામ હાવાનું આપણે જાણતા નથી. ગુજરાતને છતહાસ પણ કેવળ એક જ જગપુરને એાળખે છે અને તે છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં છેક પાશ્ચમ સમુદ્રતટ ઉપર આવેલું પ્રાંસદ્ધ યાત્રાધામ દ્વારકા. પ મહેતા રમણલાલ નાગરજી: ‘વડોદરા: એક અધ્યયન', પ્ર. નિયામક, પ્રાયવિદ્યા મન્દિર. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૮૭, આ. ૧, ૫, ૨ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરાના એક સરસ ઉલ્લેખ પુરાતત્વવિદેના મત અનુસાર વડોદરાના પશ્ચિમ છેડે આજે આવેલ અકોટા ગામ પ્રાચીન સમયમાં અંકોક નામથી જાણીતું એક સમૃદ્ધ શહેર હતું અને વડોદરા તે ત્યારે તેનું નાનકદ પર હતું !-જે છે આ વિમલેશ્વરમાહાસ્યમાં અમેદક કે આકોટાને નામે લેખ મળતું નથી. આ જગપુરને આજનું વડોદરા માનવામાં એવો મેટો અવરોધ આવે છે કે રાજા સમલે ભગવાન શંકરને જગપુરમાં વિમલેશ્વર નામ ધારણ કરીને સ્થિર થવા વિનતિ કરી હતી અને આથી વિમલેશ્વર ત્યાં રહ્યા તે પહેલાંથી તે જગપુર અસ્તિત્વમાં હતું જ એ અર્થ આ ઉલેખમાંથી સ્પષ્ટ રીતે નીકળે છે; જ્યારે ભગવાન શંકરે કાડલી આ કથામાં જણાવાયું છે કે મહર્ષિ વિશ્વામિત્રે વટવૃક્ષને વચન આપ્યું કે પોતે ત્યાં તેનું નામ ધારણ કરેલા વટપદ્ર નામના વીરાયતન નગરની સ્થાપના કરશે. આથી તે સમયે વટ૫ક સ્થપાયેલું ન હોય. તેથી જગપુર વટ૫ એમ માની શકાય નહિ. આ સાથે બીજી એક દલીલને પણ વિચાર કરવાને પ્રાપ્ત થાય છે. સંસ્કૃત શબ્દ Tr= 'ને અર્થ થાય “હમેશાં ગતિમાન, પ્રગતિ કર્યા કરતું, વિકસ્યા કરતું, સમૃદ્ધ થયા કરતું” (જત નત્તિ ત્તિ નાત). આ પરિસ્થિતિ આપણને જગપુ૨ એ જ વડોદરા એવું માનવા પ્રેરે છે; કેમકે પાંચ હજાર વર્ષ જૂનું અંકોટક પાછળ પડી ગયું અને નાનકડું વટપક ધીમે ધીમે વિકસીને વડોદરા શહેર બની ગયું ! આની સામે વળી એક બીજી દલીલ પણ વિચારવા જેવી છે. પ્રાચીન કાળમાં અકેદક મોટું સમૃદ્ધ શહેર હતું એમ પુરાતત્ત્વવિદે માને છે, તો “જતિ ત ત ગાત' એ રીતે અકેકને પણ વિકસ્યા કરતું સ્થાન કહી શકાય, કેમકે પ્રાચીન કાળમાં તે વડોદરા તેના પર જેવું જ હતું, અને આ ઉલલેખ પ્રાચીન કાળને છે એ સ્પષ્ટ છે. વળી જગપુર પાસે વિમલેશ્વર રહ્યા અને તેની પાસેના વડના નામ ઉપરથી તેની નજીક વટ૫ક પાછળથી વસાવ્યું એ કથાને અંશ એટલું તે સ્પષ્ટ કરે છે જ કે વટ૫ક વસ્યું તે પૂર્વે જગપુર અસ્તિત્વમાં હતું જ. આથી પ્રાચીન અંકાકને ઉલેખ regઇ' દ્વારા કરવામાં આવ્યો હોય તે વધારે ઉચિત લાગે છે. પુરાતત્ત્વવિદોના મત મુજબ વડોદરા નદીની પૂર્વમાં અને કેટક કે અકોટા નદીની પશ્ચિમે વસેલાં હતાં. આજે પણ એમ જ છે અને વિમલેશ્વર પશ્ચિમ તટે હોવાથી જગત્પર અર્થાત અંકેટ્ટકમાં આવેલું ગણવું એ બરાબર લાગે છે. આમ “વિશ્વામિત્રી માતા નું જગપુર અકેક કે અકોટા હોવાને વધારે સંભવ છે. (૭) હિરણમય ન્યગોધ –આ વડને નામે લેખ આ વિમલેશ્વરમાહાસ્યમાં દસ કરતાં યે વધારે વખત આવે છે. તે દરેક સ્થળની વિગત અહીં આપવી એ પુનરુક્તિ જેવું થશે. કેમકે ઉપર વિમલેશ્વરમાહામ્યની કથા સંક્ષેપમાં આલેખી છે તેમાં તે બધી વિગતોને સમાવેશ થઈ જાય છે . તેથી તેના વિષે વિમર્શ જ કરવાને પ્રાપ્ત થાય છે, સ્વા પ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ યત પ્રે. ઠાકર : આ વડને દિવ્ય કહ્યો છે. તેને માટે નીચેના શબ્દપ્રયોગો કરાયા છે ન્યુગ્રોધ, પાપ, વવર, દિવટ, ઘર, વીરવટ, શ્રીમીટ, સક્ષ અને સુપાદપ. ન્યુમોધ એટલે વડ; પાદપ એટલે મૂળિયાંથી પીનાર અથત્ વૃક્ષ; વટવર એટલે ઉત્તમ (વર ) વડ; દિવ્યવટ એટલે તેજસ્વી અલૌકિક-ચમકારી વડ; વટ એટલે વા; વીવટ એટલે શક્તિશાળી-પ્રભાવશાળી અસાધાનું વડ; શ્રીમીયટ એ- તે લક્ષ્મીવન-અર્ચન શોભાયુક્ત-સમૃદ્ધ અદ્ભુત વ સક્ષ એટલે સારુ‘-રાભાચુ-ત્યાં ઝાડ અને પદપ એટલે પત્યુ સારુ−ાભને ઝાડ. આ અદ્ભુત વટાક્ષ વિમલેશ્વરના સ્થાનકર્મા વેલુ હતું. તેને " Rલ ' અર્થાત, કલ્પવૃક્ષની જેમ ાપૂર્તિ કરનારું જણુાવ્યું છે, તે વિશ્વામિત્રના વરદાનથી આવેલી અન્યતાને નિર્દેશ ગણુાય. તુ વડને ઋષિની ચસુરજને પાતા તથા મનુષ્યની વાણીમાં ખાસતો પણ અહીં નિર્દેશ્યો છે. વરદાનને પારામે તેને દુષ્ટ માસા હિંય જોઈ શકે નહિં અને તેની યામાં આશ્રય લેવાધી દુજન પશુ સજ્જન બની જાય તેવા તેના પ્રભાવ વધ્યું છે. એથી જ સમલ રાન્ત વિમલ-નિ લ બની ગયે હતા. તે સમલ હશે. ત્યારે તેણે તેને વન મય જોયો ન હતા, પરન્તુ નિર્ધા બની જતાં તે તે વૃક્ષના સાચા હિરરાય સ્વરૂપને જોઇ શક્યો ! www.kobatirth.org 1 અહીં આપેલા આલેખનથી સ્પષ્ટ થાય છે કે આ અદ્દભુત વટવૃક્ષ વિમલેશ્વરતીર્થ પાસે જ આવેલું હતું અને પાંદડાંથી ગાતા વીંટળાયેલું તે સેકસ શાખાએથી શોભતું હતું. આપણે ઉપર જોયું કે વિમલેશ્વરતીર્થં તે મ. સ. વિશ્વવિદ્યાલયના સાહિત્ય-કલા–સકાયના કમ્પાઉન્ડમાં આવેલું આજનુ વિમલેશ્વર મહાદેવનું મન્દિર છે. પરન્તુ તેની પાસેના આ વટવૃક્ષના કોઇ વાળો હાલ તે સ્થળ પાસે ઉપલબ્ધ નથી! આથી તેના ગાસ સ્થાન વિષે આપણે કઈ કી શકે એમ નથી ! ઃ-~~ (૪) પ૬ નગર —રા નગર તે નિષિવાદ રીતે આજના વડોદરા શહેરનું પૂપ જ તેના ઉલ્લેખો આ પ્રમાણે અહીં આવેલા છે. . (અ) ૧૨.૨૬ : વિશ્વાામત્ર ઋષિ દિવ્ય વડના માનું સમાધાન કરતાં તેને કહે છે tr ‘તારા નામથી ‘ વટપતું ' નામથી વિખ્યાત ( થનારું ) વીરપુરુષાણું ઉત્તમ નિવાસસ્થાન એવું નગર મારા વડે અહીં વસાવાશે, ’૧૦ ९ (આ) ૧૯.૨૮ : મૂળ કથા યુધિષ્ઠિરસ્તે કહેનાર શ્રીકૃષ્ણે અહીં કહે છે કે “તમારા પ્રશ્નના ઉત્તરરૂપે મે મા “ વીરવત'નું કોઇ વળ) આખ્યાન તેમજ વટપત્તનની ઉત્પત્તિની સઘળી વિસ્ત તમને કહી. ૧૧ १० Acharya Shri Kailassagarsuri Gyanmandir ददर्शाग्रे वटं दिव्यं विश्वामित्रीतटे स्थितम् । ૧૯.૮૩ખ शाखातसमायुकं पथ बहुभिर्हगम् ॥ ૧૯.ગધ तब नाममात्र नगरं भविष्यति मया कृतम् । वटपद्रेति विख्यातं वीरायतनमुत्तमम् || ११ एतते कथितं सर्वं यत्पृष्टोऽहं त्वयाऽनघ । वरं वीरवटाख्यानं वटपत्तनसम्भवम् ॥ ૧૯.૨૬ ૧૯૨૮ For Private and Personal Use Only વળી જુઓ પાદટીપ " Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ડેાકરાતા એક સરસ ઉલ્લેખ આ બે નિર્દેશા ઉપરાત મા માહાત્મ્યન્યમાં અન્ય એક સ્થળે પણ આ નગરનો ઉલ્લેખ આવે છે. વિશ્વામિત્ર માહાત્મ્યનો ૪૪ બ્લોક ધરાવતો પંદરમા અધ્યાય વૈદ્યનાથ-માહાત્મ્યના છે. તમ! એક વૈદ્યની કથા આવે છે. તેને ‘ વરવટપુરવાસી ' અર્થાત્ ઉત્તમ એવા વપુરના નિવાસી કરીો છે.૨ । આ વચનામ તે જ વડોદરા પાસેના દન્તારમાં આવેલ કે વનાય મહાદેવનું સ્થાનક છે. ) આ રીતે આ ગ્રન્થમાં વડોદરા માટે કર્યું નામ મળે છેઃ ટપ, ટપત્તન અને વપુર આ નવું નામનું પ્રથમ પદ વટ છે અટલે આ નગરની સ્થાપનામાં હાઈ વનું મહત્ત્વ છે એટલુ' તે સ્પષ્ટ સમજાય છે. આપા સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં ો નંબર માટે આ ઉપરાન્ત પણ નીચેનાં નામ મળ ઃ વટપત્રક વટપત્ર, પટ(ક), વડપદ, વાવ, પડાય ( ડ-ઉદય ), વડોદ ( વડ— }, વડાદ્રા ( બડ-ચંદ્રા) અને પવ)પક, * Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં એ નોંધવું ચિત થરો હું આપતુ ત્યાં પત્તન ” શબ્દ સામાન્ય રીતે વિકસિત રાહેર માટે પ્રચલિત હતા, ‘નગર ’ સામાન્ય શહેરના અમાં ચેન્નતા અને ‘ પુર ’ કોઈ પણ્ નાનામેટા ગામ માટે પ્રયાન્નતા. આ સામાન્ય રૂઢિ હતી. કે પડ' એટલે ‘પાદર ', ‘વર્ક ' (ત્રા. વર્ડ) એટલે વડનું ઝાડ. આથી કપ ” ... ' વકવ' જેના પાદરમાં વનુ વૃક્ષ આવેલું હોય તેવા કોઈ પણ નાના-માટા ગામ માટે યોજાય. એ જ રીતે 'વટપત્તન' એટલે વડના વૃક્ષની નઘ્યમાં વસેલ શહે 4 * ૩૫ 4 ' * • કે પેટ, શુક્ર, પોલાણ' માંથી અર્થાત વડની નજીક વગેલું સ્થળ; તેવું સ્થળ. આ શહેરના નામ વિષે ચોગ્ય. તેમના ઉપનિષ્ટ પુસ્તક ' વડોદરા : એક અધ્યયનના પુત્ર છ ઉપર તે જણાવે છે કે “ વડોદરા ” એ શબ્દને ફારસીમાં લખતાં બાૠતું ' બાદા ? એવા ઉચ્ચાર વડોદરા ' એ નામનુ સસ્કૃતીકમ કરીએ તા પોયમ્ 'ના બે અર્થ અને વડ જેના ઉદરમાં છે. ૨. ના, માતાનુ * વર્તાયમ થાય. ઉદર સાલે થાય−ાના ઉદમાં વસેલું સ્થળ એટલે જેની અંદર કે મધ્યમાં છે વિધાન સંપ્રદ તેમજ નવા 6 , ના થાય . આ ઉચ્ચારમાંથી મરાઠી શબ્દ ‘ વોએઁ' ઉત્પન્ન થયા. એ સૌને સુવિદિત છે ક અંગ્રેજો આપણા ડે 'ના ઉચ્ચાર ૨” જેવા કરતા. ઉદાહરણ તરીકે ‘ કાઠિયાવાડ 'તે એ લેકો * Kathiawar * * કાાંઠયાવાર ' કહે છે અને તેમના નુકમાં નિષ્ચાત ભારતીયા પણ એવા જ ઉચ્ચાર કરવામાં મગશ્મી સમજના ોય છે! જેવી રીતે પેલા કારસી ઉચ્ચાર ' બાદા ’નું અંગ્રેજીમાં ' Baroda '' બરોડા' થઈ ગયું! આજે તો ભારત સરકારે બધાં રાષ્ટ્રીય લખાણો १२ वरवटपुरवासी राजयक्ष्माभिभूतो वनसुतपशुहीनो वैद्यविद्यानुजीवी । घिगिति जनसमूहैनिन्दितः कोऽपि विद्वान् गिरिवरभृगुतुङ्गात्पातवृद्धि प्रचक्रे ॥ For Private and Personal Use Only ૧૫.૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયત છે. ઠાકર માટે પણ વધારે પ્રચલિન - વડાદ• ' એ નામને જ વીકાર્યું છે અને અંગ્રેજી માં પણ આ વિશેષનામત “Vadodara' એ રીતે જ લખવાનું પ્રચલિત કર્યું છે, જે સર્વ રીતે સમુચિત જ છે. આજે નદીના બને કાંઠે વડોદરા વસેલું છે; પણ મૂળ વડાદરા તે પૂર્વતીરે જ હતું. આથી પ્રાચીન ઉલેખો તે પૂર્વ તરફના વિભાગ માટે જ થયેલા છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં સચવાયેલ એક તામ્રપત્રની નોંધ કરવા અહીં આવશ્યક છે. આ તાંબાના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રકૂટ રાજા કસુવર્ણવષે શક સંવત્ ૭૩૪ (ઈ. સ. ૮૧૨ )ના વૈશાખ માસની પૂર્ણિમાએ વલભીવાસી સમાદિત્યના પુત્ર ભાનુને વડપક દાનમાં આપેલું. આ તામ્રપત્રમાં વડપઠકની ચારે બાજુની સીમા સ્પષ્ટ રીતે દર્શાવી છે. આ સીમાના આધારે પ્રખર પુરાતત્ત્વવિદ્ છે. રમણલાલ ના. મહેતા એવો નિર્ણય કરે છે કે મૂળ વડોદરા વિશ્વામિત્રીના તટ ઉપર પહાડી નાળા અને દાંડિયાબજાર નાળાની વચ્ચે કંઇક ઉચ્ચ એવા કોઠીપ્રદેશમાં વસેલું હતું. ૧૩ આ હકીકત વિમલેશ્વરની પાસે વડોદરા વસાવ્યાની વિશ્વામિત્રીમાહાસ્યની કથાને પુષ્ટિ આપે છે. પરંતુ સમલ રાજાના વિમલ થયાની તે ગ્રન્થની કથાને કશે. ઐતિહાસિક આધાર પ્રાપ્ત થઈ શકતો નથી. જેમણે હાલના વડોદરાના અટપ્રદેશમાં તેમ જ અન્ય વિસ્તારમાં પુરાતત્વીય ખેદકામ કરેલું તેવા છે. મહેતા સ્પષ્ટ રીતે જાવે છે કે જેનું પ્રાચીન નામ અંકક હતું તે અકોટા આનરરાષ્ટ્રીય વેપાર ધરાવતું શહેર હતું અને વડોદરા તો કોઠીના ઉચ્ચ પ્રદેશ ઉપર વસેલું તે નગરનું એક નાનકડું પડ્યું હતું !૧૪ નવમા શતકમાં દાનમાં અપાયું હોવાથી ત્યાં સુધી વડપકક બહુ જ ધીમી ગતિએ વિકાસ પામતું હશે-વિશેષ: નજીક આવેલા અંકોક શહેરના અસ્તિત્વને લીધે ! પરન્તુ તે પછી તેને વિસ્તાર તથા વિકાસ વધ્યો હશે. સંજ તામ્રપટ ઉપરથી જાણી શકાય છે કે લાટના રાજ ચાલુકા વિક્રમપાલે (વડપદ્રક પાસે) ઈ. સ. ૧૦૭૪માં ચૌલુકય કર્ણદેવને પરાજય આપે. આ હકીકત એટલું સ્પષ્ટ કરે છે કે નવમાં શતક સુધી નાનકડું લાગતું વડ૫કક અગિયારમા શતકના અન્ત સુધીમાં નજીકના અકોદકના ભાગે વિસ્તર્યું -વિકસ્યું હશે એટલું જ નહિ, પણું રાજકીય મહત્ત્વ પણ ધરાવતું થઈ ગયું હશે. ‘મિરાત---સિકંદરી માં જબુવા પ્રમાણે ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડાના વારસ મુઝફફરે અમદાવાદથી ચાંપાનેર પાછા ફરતી વખતે વચ્ચે આવતા આ સ્થાન પાસે ઈ. સ. ૧૫૧૧ માં એક કિલે બાંધ્યો હતો અને તેને “કિલા-એ-દૌલતાબાદ” ( અર્થાત “ શ્રીમતનું નગર) એવું સૂચક નામ આપેલું. આ નિર્દેશ આજના વડોદરાને જે ભાગ માંડવીની આસપાસ લહેરીપુરા દરવાજે, ચાંપાનેરી દરવાજો, પાણીગેટ દરવાજો તથા ગેંડીગેટ દરવાજે–એ ચાર ૧૩ મહેતા ૨. ના. : ઉ૫રિનર્દિષ્ટ પુસ્તક, પૃ. ૫-૬ ૧૪ મહેતા ૨. ના. : ૩પરિનિર્દિષ્ટ પુસ્તક, પૃ. ૧૭૭-૮ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડદાને એક સારા ઉલ્લેખ દિશામાંના ચાર દરવાજા વચ્ચે આવેલા છે તેને અંગે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ “ કલેબંધ વડેદરા ને પ્રદેશ તની પશ્ચિમે આવેલા અસલ વડોદરાની પછીને પ્રદેશ ગણાય. આથી પ્રાચીન સાહિત્યમાંના આ શહેરના સઘળા ઉલ્લેખ આ જન મૂળ વડોદરા અંગેના જ ગણાય, ચાર દરવાજા વચ્ચેના “ કિલ્લેબંધ' પ્રદેશના નહિ. વિશ્વામિત્રીમાહામાં “ વટપદ્ર નગર ને ' વીરાયતન” અથવા “શરવાનું રહેઠાણુ” કહ્યું છે (૧૯૨૬), તેના અનુસંધાનમાં સેળમા-સત્તરમા શતકના નામાંકિત ગુજરાતી કવિઓ નાકર તથા પ્રેમાનન્દ તેને “વીરવતી ” અને “વીરત્ર' કહેલું છે તે હકીકતનું સ્મરણ થઈ જાય છે. આ બન્ને વિશેષણોને અર્થ “શરીરનું વતન ' એ થાય છે. અને પ્રસ્તુત વિશ્વામિત્રી માહામ્ય પણું એ જ અરસામાં રચાયેલું હેવાને સંભવ છે. આ રીતે આ મહાશ્વગ્રન્થ પીરાયત્તન વડોદરાની સ્થાપના વિષે રોચક આખ્યાયિકા આપે છે, જેમાં જગપુરના વિમલેશ્વર મહાદેવના તીર્થક્ષેત્ર તથા તેની પાસેના દિવ્ય ચમત્કારિક વડની વાત પણ સંકળાયેલી છે, કેમકે આ વડનું નામ આ શહેરે તેની સ્થાપનાથી જ ધારણ કરેલું છે. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૧ શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ–સ્વામી પ્રણવતીર્થજી ૧ ૩=૦૦ ૩૩૪ અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા–(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે પ=૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ–(સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૮=૦૦ ૩૩૬ હરિભદ્રસૂરિ–પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ–(સ્વ) શ્રી. ભરતકામ ભા. મહેતા ૩=૦૦ ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, સ્કંધ ૧-૩ (સ્વ.) શ્રી નાગરદાસ અમરજી પંડ્યા (૧૯૬૫). ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦ ૦ ૩૪ર કુદરતની રીતે વધુ આરોગ્યશ્રી . શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) =૫૦ ૩૪૩ ભારત-રત્ન શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭). ૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાનો, ભાગ ૧-૨-શ્રી કરીમ મહંમદ માસ્તર ૧૭=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦) ૧૩=૦૦ ૩૪૭ પંચદશ તાત્પય–સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧). =૦૦ ૩૪૮ અખો અને મધ્યકાલીન સંતપરંપરા--(સ્વ.3. કે. જે. ત્રિપાઠી ૧=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૨–(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકના સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ. ઠે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦ ૦ ગુજરાતને પોટરી ઉદ્યોગ-શ્રી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮=૭૫ ૩૫ર ઊંડાણને તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫) ૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા-(વ.) છે. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકનો સ્વાધ્યાય, ભાગ ૨–(સ્વ.) ડૅ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯=૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન-ડે. રમણલાલ ન. મહેતા (૧૯૮૦) ૩=૦૦ ૩૫૬ દ્વા૨કાના પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસ–(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦૦ ૩પ૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨-ડો. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂર્યશક્તિ–શ્રી. પદ્રકાન્ત ૨. શાહ (૧૯૮૧) પર ૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી ૫૧=૦૦ ૩૬. વનૌષધિ કેશ--પ્ર. કે. કા. શાસ્ત્રી ૩૫=૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ. શ્રી કનૈયાલાલ ભા. દવે ૯=૦૦ ૩૬૨ વૈષ્ણવતીર્થ ડાકોર–સ્વ) . મંજુલાલ ૨. મજમુંદાર ૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રચી અને લઘુત્રી - સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય ઉ૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન કે. આર. એન. મહેતા ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા--(સ્વ.) છે. હસિત બૂથ ૩૬૫ નાણાકત ભક્તમાલના ઐતિહાસિક ભક-એક અધ્યયન--- શ્રી મૂળશંકર હિ. કેવલીયા ૪૪=૦ ૦ ૩૬૬ લેસરશ્રી. પઘકાન ર. શાહ ૪૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃ મુદ્રણ) ડો. જયશંકર ધ. પાઠક અને (સ્વ. ) અનંતરાય મ. રાવળ (૧૯૯૧) પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ એજયુકેશન સેન્ટર, સતા૫મજ, વડોદરા-૩૯૦ ૦૦૨, For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવાસત્ય ગુજરાતના વિદ્વાન 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંગાધરના એક દુર્જન પ મુદ્દે લાલજી વાડેકર પ્રાસ્તાવિક— સંસ્કૃત સાહિત્યના અનેક શાઓના અતિ ગયા. પ્રકાશિત થયેલા છે. તેમ છતાં આપણા અભડારોમાં અનેક અલ્પજ્ઞાન ગ્રંથકારોના જુદા જુદા શાઓના પ્રથા હજુ પણ અપ્રકાશિત અને અજ્ઞાત રહેલા છે. સસ્કૃત સાહિત્યનાં જુદાં જુદાં શાસ્ત્રોમાં ગુજરાતનું અમુલ્ય પ્રદાન રહેલું છે. ધર્મશાસ્ત્રમાં પણુ ગુજરાતના વિદ્વાનાએ સારા એવા કાળા આપેલા છે, પારકરનસૂત્રનો ખ્યાાકાર બનું બન નવમી સદીના ગુજરાતના પ્રાચીન પ્રકાર છે.૨ કાલરામ શુકલનો સ્વીક ગધા ધમશાસ્ત્રના જુદા જુદા વિષયો ઉપર છે, જે હજી પ્રકાશિત છે.” ઉત્સવનિંધ્યું યમરીકાર ગંગાધર અમદાવાદના વતની હતા. કડકલાના કર્તા વાસુદેવપુત્ર મહેશ વડાદરાના સધકાર હો.પ ગુજરાતના વિદ્વાનોનું ધર્મશાસ્ત્રમાં પ્રદાન એ વિષયે પ્રસ્તુત લેખકનુ' સમાપન ચાલે છે. ગગાધર નામના પણ અનેક વિદાય થયા છે. ઉપર સ્વાધ્યાય ', પુ. ૩૧, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૩૯-૫૨ * પ્રાધ્ધવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વાદરા-૩૯૦ ૭૦, 1 See Articles by Solomon E.A., Shastri A, D., Sah U. P., Jani A, N., Sandesara B. J. etc. in-Proceedings of First International Sanskrit Conference, Vol. I, Part I, ed. by V. Raghvan, 1955, 2 Joshi, P, H: Unpublished Commentaries of Bhartyajña—An Ancient Vedic Scholar from Gujarat, Journal of the Oriental Institute, Vol. 17, P. 434. ની, પી. એચ. : ગુજરાનના વિદ્વાન શિવરામ શાસ્ત્રની સામનદીય કૃત્તિ-સ્વાધ્યાય પુસ્તક ૨૪, પૃ. ૪૯. 4 Windekar, M. L: Utsavanirpayanmanjar—ARare and unpublished work of Gangadhara, A Scholar from Gujarat, Journal of the Oriental Institute, Vol. 37, nos. 1-2, Sept.-Dec., 1987 Issue. pp. 9-125 and Vol. 37, nos. 3-4, March-June, 1988 Issuc, pp. 253-284. 5 Nambiyar, Ringlivan: An Alphabetical List of Manuscripts in the Oriental Institute, Baroda, Vol I, Oriental Institute, Baroda, 1942 manuscript no, 4610, p. 304. V. Raghvan; New Catalogs Catalogors, Vol. V, University of Madras, 1969, pp. 169-208. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુકુંદ લાલજી વાડેકર નંધ્યું છે તેમ, અમદાવાદના વતની ગંગાધરે છન્દોબદ્ધ પદ્ધતિથી ઉ અંગે ધર્મશાસ્ત્રીય વિચાર ઉત્સવનિર્ણયમંજરીમાં પ્રસ્તુત કર્યો. પ્રસ્તુત લેખમાં જેમના વિશે વિચાર કર્યો છે, તે ગંગાધર ખંભાતના મહાયાજ્ઞિક હોઈ પ્રવાસકૃત્ય નામક ગ્રંથન કર્તા હતા. પ્રવાસકૃત્ય નામક પ્રસ્તુત અલ્પજ્ઞાત અને અપ્રકાશિત ગ્રંથ અને એના ગ્રંથકાર ગંગાધરનો પરિચય આપવાને પ્રસ્તુત લેખમાં પ્રયત્ન કર્યો છે. - ન્ય કેટલોગસ્ કેટેગોરમમાં ગંગાધર નામના અનેક વિદ્વાનોને ઉલેખ છે. તેમાં પ્રસ્તુત ગ્રંથ અને ગ્રંથકાર તેમ જ એની કૃતિઓ અંગે ટ્રકમાં પણ ઘણી સારી માહિતી મળે છે. મ.મ. પી.વી. કાણે એ પોતાના હિસ્ટ્રી ઑફ ધર્મશાસ્ત્રના પ્રથમ ખંડના બીજા ભાગમાં ધર્મશાસ્ત્રના ગ્રંથ અને ગ્રંથકારોની જે સૂચીઓ આપી છે, એમાં પણ એને ઉલેખ મળે છે. તે માહિતી પણ ખૂબ જ ઓછી છે. એમાંથી પ્રવાસકૃત્યગ્રંથના ગ્રંથકાર ગંગાધર ખંભાતના વતની હતા, એ અગત્યની કડી મળે છે. એના પરથમ ગુજરાતના પ્રસ્તુત ધર્મશાસ્ત્રના ગ્રંથકારના ઉપર્યુક્ત ગ્રંથ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. પણ પ્રવાસકૃત્યગ્રંથ ગુજરાતના ગ્રંથભંડારોમાં નહીં, પણ ઍલઍટક સેસાયટી ઑફ કલકત્તાની એક દુર્લભ હસ્તપ્રતમાં સચવાયેલું હોવાથી, ગ્રંથની માફક એની હસ્તપ્રત પણ અગત્યની બની રહે છે. પ્રસ્તુત લેખક માર્કંડેય પુરાણુની હસ્તપ્રતોના કામ માટે કલકત્તા ગયા હતા, ત્યારે ગુજરાતની અસ્મિતાથી પ્રેરાઈને ઉક્ત દુર્લભ હસ્તપ્રતની ઝેરેકસ નકલ સંશોધનાર્થે લાવ્યો, જેના આધાર પર આ લેખ દ્વારા એ અલ્પજ્ઞાત ગ્રંથ અને ગ્રંથકારને પ્રકાશમાં લાવવા પ્રયત્ન છે. એશિઍટક સોસાયટી ઓફ કલકત્તાના સત્તાવાળાઓએ એ હસ્તકનની ઝેરોકસ આપી, તે માટે લેખક એમને ઋણી છે. દુલભહસ્તપ્રત ઉપર જણાવ્યા મુજબ પ્રવાસકૃત્વમંથની એક ખૂબ જ દુર્લભ હસ્તપ્રત એશિએટિક સાયટી ઓફ કલકત્તાની II-I063 ક્રમાંકની ખૂબ જ જુના, જીર્ણ થયેલા કાગળ ઉપર કાળી શાહીથી લખાયેલા છે, જેનાં ૧૦ પાનાં હેઈ, પત્રોની બન્ને બાજુએ એ લખાયેલી છે. દરેક પાનાં ઉપર લગભગ એક બાજુએ ૧૧ લીટીઓ અને દરેક લીટીમાં લગભગ ર૯ અક્ષરો છે. એક જ લહિયાએ લખેલ આ હસ્તપ્રત ખૂબ જ જૂની હેઈ, અનેક જગ્યાએ એનાં પાનાં ફાટેલા હોવાથી પૂરેપૂરાં વાંચી શકાય તેમ નથી. હસ્તપ્રતને ઍસિટિક સાયટીના સત્તાવાળાઓએ લેમિનેશન કર્યું છે. પુપિકામાં લહવાએ પિતાને લેખનસમય સંવત્ ૧૭૩૯ ( ઈ. સ. ૧૬૮૩), માર્ગ, શીર્ષ કૃષ્ણ પક્ષ સપ્તમી એવો આપ્યો છે. અક્ષરે સુવાચ્ય હોવા છતાં ગ્રંથ અનેક જગ્યાએ તૂટેલો ( damaged) હોવાથી અમુક જગ્યાએ વાંચી શકાતું નથી. હસ્તપ્રતનું માપ ૧૯.૫ સે.મિ. * ૧૦ સે.મ છે. બન્ને બાજુએ હાંસિયા (margins) ૨.૫ સે.મ ના અને ઉપર અને નીચે 7 Ibid, pp. 203-204. 8 Kane, P. V.: History of Dharmasastra, Vol. 1, Part II, Bhandarkar Oriental Research Institute, Poona, 1975, PP 1072-73 and pp. 1172-73. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાસકૃત્ય-ગુજરાતના વિદ્વાન મંગાધરને એક દુર્લભ ગ્રંથ ૪૧ ઘેડી જગ્યા લગભગ ૧.૫ સે.મિ.ની છેડેલી છે. કેટલાંક સ્થળોએ જોવા મળતા ગ્રુધારાઓ અને ઉમેરાઓ લહિયાની લખાણમાં સભાનતા અને વિવેકબુદ્ધિ તેમ જ એકસાઈ બતાવે છે. સંથકાર ગંગાધર પ્રવાસકૃત્યના કર્તા ગંગાધર વિશે ઘણી સારી માહિતી પ્રસ્તુત ગ્રંથની પુષ્પિકાઓમાં અને પુષ્પિકાની પહેલાં આવતા કેટલાક શ્લોકોમાં મળે છે. ન્યૂ કેલેંગલ્સ કેટલોગોરમમાં પણ આ ગંગાધરની કૃતિઓ અને એના સંબંધી વક્તગત માહિતી ટૂંકમાં પણ સારી એવી મળે છે. ગ્રંથકારનું સંપૂર્ણ નામ ગંગાધર રામચંદ્ર પાઠક. એમના પિતા મહાયાજ્ઞિક હતા. તેઓ હરિશંકરના અનુગામી હોઈ, તેમા દીક્ષિત તેમ જ મહાયાજ્ઞિક હતા. પોતે ખૂબ જ વિનમ્રતાથી અંતે લખે છે---- यदत्र सौष्ठवं किचित्तद्गुरोरेव केवलम् ।। यदत्रासौष्ठवं किंचित्तन्ममैव गुरोर्न हि ॥ પિતાના સમય વિશે | મંથકાર ગંગાધરે સ્પષ્ટ રીતે એક પ્લેટમાં માહિતી આપી છે, જે ખૂબ જ ઉપયોગી છે– वर्षे षोडशके त्रिषष्टिसमये वासन्तिके माधवे । qળે વવારે * * જતે મારૂં માને श्रीमद्गुर्जरमण्डले द्विजयुते श्रीस्तम्भतीर्थे शुभे । श्रीमत्पाठकरामचन्द्रतनयो गङ्गाधरोऽलीलिखत् ॥ એટલે જ સંવત ૧૬૬૩ ના વર્ષે વસંતઋતુમાં મધૂમાસ એટલે રૌત્રમહિનામાં પૂનમના દિવસે રવિવારે ઉદયયનમાં સૂર્યમંડળનું ભ્રમણ હતું ત્યારે આ પ્રવાસકૃત્ય ગ્રંથ પૂરો થયો છે. અહીં ૧૬ ૬૩ વર્ષ એ વિક્રમ સંવત હોવાથી ગ્રંથકારને સમય ઈ. સ. ૧૬૦૬-૦૭ થશે. ઉપર્યુક્ત પોતાના વતનની પણ સુસ્પષ્ટ શબ્દોમાં આપણને જાણ કરાવી છે. ગુર્જરમંડળના સ્તંભતીર્થ માં તેનું વાસ્તવ્ય હતું-એટલે અત્યારના ખંભાતમાં. એમના ભાઈ યાજ્ઞિક નારાયણ. બલભદ્ર પાઠક અને એમના પુત્ર દેવભદ્ર પાઠક પણ એમના જ કુટુંબના વિદ્વાન હતા. ગંગાધરના પિતા રામચંદ્ર પાઠકને રુદ્રજપસિદ્ધાન્તશિરોમણિ નામક ગ્રંથ મળે છે. ગંગાધરના પિતાના પ્રવાસકૃસિવાય પવનિર્ણય, વાજમાનપદ્ધતિ, યાગકાલવિવેક, સર્વતમુખપદ્ધતિ, હોવર્ધકાલનિર્ણય, અને કાત્યાયનશુદ્ઘસૂત્ર ઉપરનું ભાથું એવા અનેક ગ્રંથે | કેટલોગ કેટલો ગોરમમાં આપેલી માહિતી ઉપરથી જાણવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાક ગ્ર ઘા એમણે લખ્યા હવાને પ્રસ્તુત સંશાધકને મત હાઈ એ વિશે વિશેષ સંશોધન ચાલુ છે. દેવભદ્ર પાઠકે પણ દશમુખકોટિમ પદ્ધતિ અને અન્ય ગ્રંથ લખ્યા હાઈ–આ પાઠકકુટુંબનું સંસ્કૃત સાહિત્યમાં પદાન વિશે પ્રસ્તુત સંશાધકનું સંશોધન ચાલુ છે. વા. ૬ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra *૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સફેદ લાલજી જાડેર પ્રવાસકૃત્યના પરિચય— પ્રવાસકૃત્ય એ ગ્રંથનું નામ હોવાથી એમાં કાંઈક પ્રવાસ સાથે સંકળાયેલાં કૃત્યનું-કમ - કાંડનું વિધાન હશે, કદાચ એમાં ગુજરાત અને અન્ય પ્રદેશાના પ્રવાસના ઉલ્લેખા સાથે કંઈક જરૂરી ક કાંડની વિચારણા હશે, એવું એના નામ પરથી અનુમાન થાય છે અને આવી અપેક્ષાએ જ્યારે ગ્રંથનું પરિશીલન કરવા જઈએ ત્યારે એમાં કંઇક પ્રવાસ સાથે સંકળાયેલાં જ પણ જુદા જ વિષયનું વિવરણુ જોવા મળે છે. સાગ્નિક જ્યારે પોતાના ઘરેથી કોઇક કારણુસર દૂર પ્રવાસે જાય છે, ત્યારે એણે પાતે અગ્નિની પરિચર્યાનું કામ, જે અખંડિત અને અબાધિત રહેવું જોઈએ, તે વી રીતે ચાલુ રાખવું એ અંગે કુલ ૧૪૯ અનુષ્ટુપ શ્લોકોમાં (છેલ્લા શાર્દૂલવિક્રીડિત છંદમાં) જુદા જુદા પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારાના વિચારાને ધ્યાનમાં લઇ, છદેશબદ્ધ પદ્ધતિથી વિષયવિવરણ કર્યું છે. ગ્રંથના આરંભમાં જ ગ્રંથકાર ગગાધર બ્રહ્માનન્દમયી લતાને પ્રણામ કરે છે— स्वप्रकाशविमर्शाख्यबीजांकुरलता शुभाम् । મુંજાટવીમુનિયા(યા) બ્રહ્મનવમી(થી) નુમઃ ॥ પૈસા મેળવવાના હેતુથી અથવા કોઈક સ ́કટના કારણે જ્યારે આહિતાગ્નિને પ્રવાસે જવાના પ્રસંગ આવે, ત્યારે અગ્નિકા ના ભાર પત્ની ઉપર સાંપીને ધમના વ્યક્તિએ યોગ્ય વિધિ–અનુસાર પ્રવાસે જવું જોઈ એ, જે અંગેનું કૃત્ય અહી પ્રસ્તુત પ્ર^થમાં સમજાવવામાં આવ્યું છે. ગામની સીમાને ખીજે પાર જ્યારે રાત્રે ખજે, રહેવાનું થાય છે, તેને ઋષિઓ પ્રવસન કહે છે. પ્રવાસ દરમ્યાન પેતે નયેતિ મન્ત્રથી અથવા અમન્ત્રક ઉપસ્થાન કરવું જો એ. અન્ય શાખામાં અન્ય મન્ત્રથી ઉપસ્થાન કરવાનું કહેલુ છે. કેટલાક લેાકા કૌષોતિક સ્મૃતિનાં અનુસાર પુન : અગ્નિમયન કરી ઉપસ્થાન કરવું એવું જણાવે છે. પત્નીને રજોદોષ પ્રાપ્ત થતાં, તેમ જ સૂતક અને મૃતકના આશૌયપ્રસંગે પણ અગ્નિપરિચર્યા થતી નથી. એક જ પત્ની હોય અને તે અગ્નિપરચર્યા કરતી હેાવાથી એ પ્રવાસે જઈ શકે નહીં, અથવા ખીજી પત્ની એ કાર્યં કરી શકે છે. પણ જ્યારે પતિ પ્રવાસે ન ગયા હોય અને અગ્નિપરિચર્યા કરવા અગ્નિસમીપ હોય ત્યારે અને ખૂબ જ આવશ્યક કાર્ય હોય ત્યારે પત્ની પ્રવાસે જઈ શકે છે. પણ કોઇ ખૂબ જ મેાટા ભયપ્રદ કારણસર અગ્નિપરિચર્યા કરનાર પત્નીને પણ પ્રવાસે જવાના પ્રસંગ આવે ત્યારે અગ્નિપરિચર્યા કરનાર ધરે ટાઇ ન હોવાથી અગ્નિને સાથે લઇને જવું પડે છે, એવું ન કરવામાં આવે તેા પુનરાધાન કરવું પડે છે. For Private and Personal Use Only પ્રવાસે ગયેલા અગ્નિહોત્રીએ મનથી વિદ્વારાદિ અપવર્ગાન્ત સ કમેર્મા, અગ્નિઘ્યાન, ઉપસ્થાન વગેરે કરવા અંગેનું પણ વિવધુ કર્યુ છે. કેટલાકના મતે અગ્નિપરિચર્યાના અભાવે ઉપવાસ કરવા જોઇએ, પણ ખીન્ન કેટલાક સૂત્રકારોના મત પ્રમાણે પત્ની વ્રતધારણ કરતી હૈાવાથી ઉપવાસની જરૂર નથી, તેથી વિકલ્પ માની શકાય, પણ પેાતાના સૂત્ર મુજબ વ્યવસ્થા કરવી ચેાગ્ય છે, એવું ગ્રંથકારનું મન્તવ્ય છે. આમ અનેક સૂત્રકારા, ભાષ્યકારો વગેરેના પ્રસ્તુત સંદર્ભમાં મન્તવ્યના વિચાર કરી, ગ્રંથને પ્રમાણિત કરવાતા પ્રયત્ન મથકારે કરેલા છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવાસકૃત્ય'-ગુજરાતના વિજ્ઞાન માધનો એક દુબ ધ ગ્રંથ અને પ્ર'થકારોના ઉલ્લેખ પ્રસ્તૂત છોળાં અથ લખવામાં ગંગાધરે અનેક પૂર્વસૂરિઓ અને એમના માનો આધાર લીધા છે અને એમના અથવા એમના ગ્રંથના નામનિર્દેશ સાથે એમનું વચન અથવા મનન્ય પ્રસ્તુત કર્યું છે. નીચેના પ્રથા અને મધકારોના ગગાધરે કરેલા સ્પષ્ટ ઉલ્લેખ નોંધપાત્ર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir मनुस्त्रम्, कौषीतकिस्मृतिः, बड्वृचसूत्रम्, शांख्यायनसूत्रभाष्यम्, देवयाज्ञिकपद्धतिः, मण्डनाचार्य:, रेणुमिश्र, सांख्यायनकारिका, गर्गाचार्यः, धर्मजिज्ञासापद्धतिः, कात्यायनगृह्यपरिશિષ્ટમ્, માયનવૃદ્ઘમ્, #પુરાળમ્, ાિર્ય:, ગૌતમ:, મનુ, સૂત્રમ્, ચજ્ઞાર્ચ:, सांख्यायनसूत्रम्, छान्दोग्यम्, देवभाध्यम्, पद्मनाभ, वासुदेवमतम् त्रिकाण्डमण्डनम्, માધ્યમ, અન્યમાળા: ! શા અતિમ એક શ્લોકમાં તેઓ કહે છે श्रीदेवभाष्यादिगुरुवाक्यं च सर्वशः । यथामति विचार्येदं साग्नेः कत्यं प्रवासजम् । रचितं तेन मे शम्भुः प्रीयता यज्ञमुगुरुः ॥ ઉપર્યુ ક્ત ઉલ્લેખો પરથી ગંગાધરની વિદ્વત્તાને ખ્યાલ આવી શકે તેમ છે. એમણે કેવળ એક જ શાખાના નહીં પણ જુદી જુદી વેદશાખાનાં સૂત્રો, ભાષ્ય, કાકા, પતિઓ વગેરેના સૂમ અભ્યાસ કરી, એમની વિશેષતાએ જાણી પ્રસ્તુત ગ્રંથમાં નોંધ લીધી છે. આમ અનેક સુત્રા, ભાળ્યો વગેરેના પરામર્સ કરી ગ્રંથ લખ્યો હોવાથી તે આધારભૂત બને છે. ઉપસ પાર— આ લેખમાં ગુજરાતના ખંભાતના વતની અલ્પનાત ગ્રંથકાર ગ'ગાધરના અને એના અપ્રકાશિત અને અજ્ઞાત રહેલા અનુષ્ટુપ છન્દમાં લખેલા ઉપયુક્ત પ્રયાસમાંથના પરિચય આપવાના પ્રયત્ન કર્યો છે. ધર્મ શાસ્ત્રના ગુજરાતના ગ્રંથકારાનાં પ્રદાનમાં ગંગાધરના અનેક ગ્રંથેાની નોંધ અવશ્ય લેવી જોઇ એ. વળી પ્રસ્તુત ગ્રંથમાં શ્રીવિષ્યની ચર્ચા હોવાથી અને અનેક જગ્યાએ હસ્તપ્રતના પાનાં ફાટેલાં કોવાથી ઘણી જગ્યાએ એ સ્પષ્ટ રહ્યો છે. શ્રોતયાગના અભ્યાસકોને તે ખાસ પશુ ઉપયોગી નીવડશે. અને શ્રીત કિતા અને ઊંડા અભ્યાસ કરી શકે, એ હેતુથી એ પૂર્વી ગ્રંથ જે રીતે મને ઉકલ્યા છે તેવા અત્રે પ્રસ્તુત કર્યો છે. અન્ય કોઇ હસ્તપ્રત મળે તે એ વધુ સ્પષ્ટ અને શુદ્ધ થઇ શકરી. e N.C.C., Vol. XIII. pp. 87–88 ઉપર ખીજી કેટલિક હસ્તપ્રતાને! ઉલ્લેખ છે જે મેળવવાના પ્રયત્ન ચાલુ છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir alas प्रवासकृत्यम् । ( गङ्गाधरविरचितम् ) श्रीगणेशाय नमः । स्वप्रकाशविमख्यिबीजाकुरलतां पराम् । भृङ्गाटवीसुनिला(यां) ब्रह्मानन्दमयीं नुमः ॥१॥ धनार्जने तथापत्तो प्रवासे समुपस्थिते । अग्ने र प्रतिष्ठाप्य पल्यामृत्विक्षु धर्मवित् ॥२॥ प्रवसेद् विधिना सम्यक् तस्य कृत्यमिहोच्यते । प्रवासागमनयोर्नान्दीश्राद्धं न स्यानिषेधतः ॥ ३ ॥ स्वाग्निसमन्वितग्रामसीमामतीत्य यो निशि । वासः प्रवसनं प्रोक्तमृषिभिस्तत्वदर्शिभिः ॥ ४ ॥ अध्वर्यविहरेदग्नीन्स्वामी कुर्यादुपस्थितिम् ।। यत्र कत्रन्तरं प्राप्त परिक्रमविधानतः ॥ ५॥ समाख्या प्राप्तिकाध्वर्यास्तत्रैवान्य x x x तत् । कर्ता तेनोद्धरेत्स्वामी हतन्न्यायविदो मतम् ।। ६ ।। नयेति प्रतिमन्त्रं तु नर्यादीनां यथाक्रमम् । अमन्त्रं वा ह्युपस्थान सभ्यावसथ्ययोर्नतिः ॥ ७ ॥ संबजेद् वाग्यतो मत्या गत्वा वाचो विसर्जनम् । उपस्थाने कृते नैव प्रवसेच्चेदुपस्थितिः ।। ८ ॥ आगतस्य तदा कार्या मनुसूत्रादथापि च ।। उपस्थाने कृते देवान्मानुषात्प्रोषितो यदा ॥९॥ प्रवासोपस्थितिः कार्या विहाराभिमुखेन तु । वाङ्मयो नेह यहवेति मन्त्रादुपस्थितिः ॥ १० ॥ एतच्छाखान्तरे प्रोक्तमुपबद्धं प्रसङ्गतः । प्रवसेच्चेत्समारूढे आगच्छेद् वानुपस्थितिः ॥११ ।। कौषीतकीस्मृतेरन्ये निर्मथ्योपस्थिति जगः । रजोदोषे समुत्पन्ने सूतके मतकेऽपि वा ॥ १२ ॥ प्रवसेच्चेत्तदाग्नीनां विनाशः स्यादिति स्थितिः । अग्निहोत्रस्य कालेन प्रवसेत्पर्वसन्धिषु ।। १३ ।। न तथा तीर्थयोरग्निनाशोऽन्यथा तथाचिरम् । भूयास्तु दशरात्राच्चेत्प्रवासस्तु भवेत्तदा ।। १४ ॥ आगत्योपस्थितेरूवं शंस्यमुद्धृत्य संस्कृतिम् । कृत्वाज्यस्य चतुर्जुवां गृहीत्वा जुहुयात्ततः ॥ १५॥ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રભાત્ય ગુજરાતના વિજ્ઞાન www.kobatirth.org માધનો એક કુશળ વધ सोत्रेण च मनोज्योतिरि[ ति] बहूवृचसूत्रतः । अन्यान्याधानततुमकृतेष्टि यदा प्रजेन ॥ १६ ॥ अकामाज्जुहुयात्तत्र तुभ्यन्ता इति मन्त्रतः । तथा चान्वाहितेरुध्वं प्रयाणे त्वग्निभिः सह ॥ १७ ॥ उपस्थितेऽथ तानग्नीन्पृथग् नीत्वा वसेद्यतः । स्थापयित्वा तानग्नीनिष्टि कुर्याद्ययोदिताम् ॥ १८ ॥ या त्याच तुभ्यन्ता इति मत्रेण तांस्ततः । पृथक् पृथक् समारोह्य प्राप्ते देशे तु म (मं) थनम् ।। १९ ।। कृत्वा तान्स्थापयित्वेष्टि कुर्यादित्यपि भव्यते । पत्न्या नैव प्रवासोऽस्ति यद्वा पत्यन्तरेऽथवा ॥ २० ॥ पस्यावग्निसमीपस्थे कार्येऽत्यावश्यके तदा । प्रवासोऽपि भवेत्तस्या (नान्याहवा)नादिकं न हि ॥ २१ ।। सधर्मं भक्षणं पर्वकाल कार्य क्षितौ शयः । एकाकिनी भावाने वीनादाय गच्छति ।। २२ ।। अन्यथा पुनराधानमिति धर्मे व्यवस्थितः । तत्रापि गमने प्राप्ते देशे संधानमन्त्रतः ।। २३ ।। चतूरात्रे न होतव्यं गृह्याग्नौ तु नवाहुतीः । अन्वहं गमने सायं प्रातरुद्धृत्य हूयते ॥ २४ ॥ स्वामिनि प्रोषिते पत्या कार्यकर्म यथोदितम् । अग्निहोत्रजपऽग्निनेवाले पितृसंज्ञकः ।। २५ ।। कर्मोपपातकर्मापि विना तु पुनराहितिम् । पुनराधिनिमित्ते ने कार्या पुनराहितिः ।। २६॥ अग्न्यभावाच्च कर्माणि न स्युरेके वदन्त्यथ । निर्मध्य विहरेत्सर्वप्रायवित्तं विधाय च ॥ २७ ॥ मित्रायेत्यादिभिर्हुत्वा द्वादशान्गमाहुतीः । अग्निहोत्रादिकमपि यथाकालं समाचरेत् ॥ २८ ॥ स्वाम्यागम [न] पर्यन्तमागते पुनराहितिः । इत्यूचुरपरे गेहदाहाद्यादिसमागते ॥ २९ ॥ यजमाने भवेदेष निर्णयः सर्वसम्मतः । चातर्मास्यानि पश्विज्या सोमच पोषिते भवेत् ॥ ३० ॥ इति ख्यायने सूत्रभाष्ये नित्यत्वहेतुतः । एतच्च लिखितं श्रीमद्देवयाशिकपद्धतौ ॥ ३१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Yate a स्वामिनि प्रोषिते न स्युः क्रियाः सोत्तरवेदिकाः । इति श्रीमण्डनाचार्यैः स्वग्रन्थे लिखितं तथा ॥ ३२ ॥ प्रवसत्याहिताग्नौ यद्याग्रायणमुपागतम् । वीहिस्तम्बमग्निहोत्रीमिति पक्षं समाश्रयेत् ।। ३३ । भूरिशोऽन्ये विशेषाश्च ततो ज्ञेयाश्च याज्ञिकैः ।। प्रथमोऽप्यग्निहोत्रादेः प्रयोग: प्रोषिते भवेत् ॥ ३४ ।। आघानस्य निषेधोक्तेमण्डनादौ च तद्यथा । आधानपुनराधाने न स्त: पत्यो प्रवासिनि ।। ३५ ॥ स्मार्ते त्वग्नियुतं कर्म कारयेच्च यथोदितम् । प्रोषितस्याथ यत्कर्म होमादौ तद्विविच्यते ।। ३६ ।। विहाराभिमुखः सर्व कर्म कुर्यादतन्द्रितः । यत्तूक्तं रेणुमिश्रेण त्यागार गोस्यतश्चरेत् ॥ ३७॥ न तद्युक्तं विहा[राभिमुखः कुर्यादिति श्रुतेः । त्यजेत्तद्दिकुमुखः शुचिरिति मण्डनतोऽपि च ॥ ३८ ॥ विहाराद्यपवर्गान्तं सकलं मनसा स्मरेत् । होमेऽत्र संचरध्यानमाचम्याग्निप्रजापती ॥ ३९ ॥ इष्ट्वा नर्याहुतीस्त्यक्त्वाथर्वाहुत्योर्यजिस्ततः । मनसाग्नेरभिध्यानमुपस्थानेऽग्निहोत्रके ॥ ४० ॥ उपस्थानद्वयं चाग्न्योः केचित्तु मह इत्यपि । उपस्थानमिति प्रोचुरथाचम्य तु संचरम् ॥ ४१ ।। विसृजन्मनसा त्वग्नेरथर्वस्य युपस्थितिः । प्रातःशंस्थाहुतिः पूर्वा सौर्यमन्त्रात् घुपस्थितिः ।। ४२ ।। मह इत्यपि केचित्तु ततः सम्यस्य भस्मनः । अग्नि: प्रजापतिः सायं प्रात: सूर्यः प्रजापतिः ।। ४३ ॥ इज्य: स्मातें उपास्थानं केचिदूचुः स्मृतेर्न वा । मध्याह्ने च ततः सायं वैश्वदेवयजिः स्मृता ॥ ४४ ।। पचनं यदि कुर्वीत प्र[व] सन्नग्निमान् द्विजः । समारोपे कृते चाग्नौ वैश्वदेवस्तु लौकिके ॥ ४५ ॥ इतीह वाक्यतः पञ्च यज्ञाः स्युरिति केचन । तथा शांख्यायनस्यापि कारिकावचनं यथा ॥ ४६ ॥ प्रवासे तु पञ्चश्राद्धे साग्निको लौकिकेनले । वैश्वदेवस्तु तत्र स्यादग्नीकरणमेव च ।। ४७ ॥ गर्गाचार्यमतेनैव वैश्वदेवः प्रवासके । अथातो धर्मजिज्ञासापद्धती दर्शितं स्फुटम् । ४८ ।। For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાસકૃત્યં-ગુજરાતના વિકાન મંગાધરને એક દુર્લભ ગ્રંથ तथा कात्यायनेनापि परिशिष्टे प्रदर्शितम् ।। स्वेऽग्नावेव भवेद्धोमो लौकिके न कदाचन ॥ ४९ ।। न ह्याहिताग्नेः स्वं कर्म लौकिकेऽग्नी विधीयते । अग्निसंयक्तकर्मार्थमस्विजः परिकल्पनम् ॥ ५० ॥ दर्शितं च तथा तेन प्रवासे समुपस्थिते । निक्षिप्याग्नि स्वदारेषु परिकल्प(लप्य) च (ऋत्विजम् ।। ५१॥ प्रवसेत्कार्यवान्विप्रो मृषैव न चिरं क्वचित् । तथा शांख्यायने गृह्ये गृह्येऽग्नौ स्यादचो यथा ।। ५२ ॥ नोपवास: प्रवासे स्यात्पत्नी धारयते व्रतम् । पुत्रो भ्राताथवा पत्नी शिष्यो वास्य बलि हरेत् ॥ ५३ ॥ तथोक्तं रेणुमिश्रेण वैश्वदेवं प्रकृत्य च । प्रोषिते वाप्यशक्ते वा स्वामिन्यनधिकारिणी(णि) ॥ ५४ ।। पुत्रो भ्राताथवा पत्नी शिष्यो वा जुहुयादिति । तथा प्रवासकर्माणि प्रकृत्योक्तं च तेन च ॥ ५५ ॥ प्रवासे नैत्यक कर्म कृत्वा [चै]व यथाविधि । संकल्प्य पूर्वतत्या(स्त्या)गान्स्तान् कुर्यात्पश्चयज्ञवत् ॥ ५६ ।। पितृणामपसव्यं तु] मनुष्याणा(णां)निवीतिना । दक्षिणोदङमुखेन स्यात्क्रमात्पितृमनुष्ययोः ॥ ५७ ।। नात्र जाननिपातः स्यात्परार्थत्वादिति श्रुतिः । स्वकाले पितृयज्ञः स्यादेवं पक्षादि कर्म च ।। ५८ ।। तथा चाशार्कभाष्येन वैश्वदेवः प्रवासके । तथा ब्रह्मपुराणेऽपि श्राद्धं नैव वचो यथा ॥ ५९॥ अमावास्यादिनियत प्रोषिते सहचारिणी (णि)। पत्यौ तु कारयेच्छाद्धमन्येनाप्यत्विगादिना ॥६॥ अमाश्रादं स्मृतौं तुक्तं मासि संवत्सरादृते । कर्काचार्यमते साग्नेः पाकश्राद्धं च तद्गृहे ॥ ६१ ॥ तस्य गृह्याग्निसाध्यत्वादनग्नेरत एव तु । श्राद्धे नवाधिकारो यत्पाकसंस्थासु पठ्यते ॥ ६२॥ अष्टकापार्वणश्राद्धमिति श्रीगौतमेन तु । तथा च मनुना प्रोक्तं गूढार्थं वचनं यथा ।। ६३ ॥ न दर्शन विना श्राद्धमाहिताग्नेद्विजन्मनः । न पैतृयज्ञिको होमो लौकिके ग्नी विधीयते ॥ ६४ ।। भरिवाक्यानि सन्त्वत्र विस्तरादुपरम्यते । पोर्णमासे तथा दर्श कृत्यमिष्टेरथोच्यते ॥ ६५ ॥ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ મુકુંદ લાલજી વાડેકર मांसमथुनसंकल्पो वपनं च यथोदितम् । विधाय देवयज्ञस्य त्यागान् दर्शऽथ पैतृके ॥ ६६ ॥ अथर्वहोमयोस्त्यागौ पिण्डानामपसव्यतः । त्यागाच्छाद्धस्य निर्वत्यर्त्य) भूतयज्ञादिका यजि: ।। ६७ ।। पराग्निपक्वमन्नं तु नाश्नीयात्पर्वणोः सदा। यस्त्वन्येनाहितोऽग्निः स्यात्स पराग्निर्न लौकिकः ॥ १८ ॥ अतो लौकिकपक्वस्य न निषेधोऽपरे जगुः । सर्वदा लौकिके पाकः सर्वाधानवतो गृहे ॥ ६९॥ ततः कश्चिद्विशेषस्तु प्रवासेनोपलभ्यते । अपरे नैवमेवाहुलौकिक: स्वाहितात्परः ।। ७० ।। तत्पक्वस्य निषेधोऽतो विना तु गुडगौरसे। एवं हि स्मृतिवाक्यानां स्वारस्यमुपलभ्यते ॥ ७१ ॥ केचित्पन्यिकालेऽपि नाद्यादन्नं पराग्निजम् । इत्याहह्यसाध्यत्वात्पचेस्तन्न समञ्जसम् ॥ ७२ ।। वाक्याभावात्तथा पर्वकाले तस्य निषेधतः । दृश्यते कल्पसूत्रे च प्रवसंस्तु यदाहुतम् ।। ७३ ॥ अन्ये वाथ प्रभुजीत तथोपोष्यापि पर्वणि । संस्थितं तु तदा मन्येताथ भुजीत साग्निकः ॥ ७४ ॥ गृह्यग्नौ पचनं प्रोक्तमदृष्टार्थं ततोऽपि च। प्रसङ्गाद् दृष्ट कार्यस्य सिद्धत्वान्न पृथक्पचिः ॥ ७५ ॥ न च दृष्टार्थता तस्य यज्ञपार्श्ववचो यथा । पचनाग्नौ पचेदन्नं सूतके मृतकेपि वा ।। ७६ ॥ अपक्त्वा तु वसेद्रात्रि पुनराधानमर्हति । तस्माच्छद्धाविशेषात्तन्नियमो न तु वाक्यतः ॥ ७७ ।। भोजनव्यतिरेकेण न पातव्यं जलं यथा । तथैवात्रापि विज्ञेयं सम्यक् संकल्पजं फलम् ।। ७८॥ भक्षयत्फलमूलानि गव्यमैक्षव्यमेव च । भ्राष्ट्र भ्रष्टान् यवान् भक्ष्यद्रव्याभावादशक्तितः ॥ ७९ ॥ पुष्टो दिवि विधानेन संस्थाप्यानलकं तदा। स्वान्नं पक्त्वा भुजि: कार्या स्मतिवाक्यवशात्तथा ॥८॥ उपवासनिषेधोऽपि सूत्राच्छा (त्सा)सायनाद यथा । नोपवास: प्रवासे स्यात्पत्नी धारयते व्रतम् ॥ ८१ ॥ छान्दोग्ये प्रवसन्नोपवसेत्पल्या व्रतं भवेत् । इत्याहुरिति सूत्रस्म विकल्पो गैहि भाष्यतः ॥ ८ ॥ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રયાસગૃપ-ગુજરાતના વિદ્વાન ગ’ગાધરનો એક દુર્લભ થ स्वा यथावानित्यनन्तरं सूत्राद् विकल्पस्फुट: । यथासूत्रं व्यवस्था वा प्रागास्येन व्रतग्रहः ॥ ८३ ॥ सायंकालेऽग्निहोत्रस्य यजमान जितो शयः । प्रातमिकृतिः प्रातर्वाग्यमः पात्रसादनम् ॥ ८४ ॥ प्रोक्षणीपात्रमासाद्य पवित्रे छेदनानि च । पूर्णपात्र कुशी छित्त्वा प्रोक्षणीनां सुसंस्कृतिः ॥ ८५ ॥ पूर्णपात्र तु सर्वाभिः प्रोय वाचं विसृज्य च । वित्तादितियं स्पृष्ट्या काम्यतम कालतः ॥ ८६ ॥ व्रतस्य ग्रहणं कार्यं केवलं त्ववबन्धनम् । प्राजापत्यं तथैन्द्रं च यागं कृत्वा प्रयाजतः ॥ ८७ ॥ त्यागानुमन्त्रणे चाग्नेः सोमस्याग्नेयंजिस्ततः । अग्नीषोमी तु यष्टव्यापासूनः पुनस्तु तीं ॥ ८८ ॥ पौर्णमास्याममायां तु वैष्णव स्यादुपांशु च । ऐन्द्रम्म स्वयं साम्राज्ये चाग्नीषोमाबुपांशु च ।। ८९ ।। ऐन्द्रं मादकं ( ? ) वापि यागं कुर्याद् विशेषतः । स्विष्टस्य यागतः स्पृष्ट्वाऽपोमयीदममुं जपेत् ॥ ९० ॥ पवित्रप्रतिपत्तिहि प्रधानकर्मता भवेत् । कृत्वानुयाजयागांव प्रस्तरं भाग स्वजेत् ॥ ९१ ॥ साधाय्ये तूपवेवस्य त्यागः संखयहोमके । पत्नी संयाजयागांश्च मयीदं संस्रवाहुतेः ॥ ९२ ॥ [सं]यागवार्थहोमाना श्रीवास्यस्य च वहिः । कृत्या राक्षसवागं तु पूर्णपात्रादिकं ततः ॥ ९३ ॥ शची विष्णुक्रमान्कुर्यादाव्रतस्य समागमात् । न भागावेक्षणं तत्र वेद्यग्नी मनसा स्मरेत् ॥ ९४ ॥ तर्पणं [ब्राह्म] णस्यापि सयं धर्ममात्रतः । प्रेषः पदार्थधर्मत्वाद् वाग्यमेऽपि प्रवर्तते ।। ९५ ।। यथोक्तं देवभाष्येऽन्यः पूर्णपात्रावसेचनम् । कुर्यात् तद्वच्च संम्य: स्थादिति विनिर्णयः ।। ९६ ।। एवमभ्यस्य कर्तृत्वे साधिते प्रोक्षणीकृतिः । प्रोक्षणं पूर्णपात्रस्य कार्यमन्येन यत्नतः ।। ९७ ।। प्रोषिते यजमाने[न] यदध्वं पुरतस्ततम् । त्वर्थवोऽपि यत्कर्मस्थम् ?) कुर्यात्तद्वेदकमसमञ्जसम (१) ॥ ९८ ॥ न हि क्रत्वर्थमात्रेण स्वयमर्थः प्रसिध्यति । स्पति वेदादि तत्पुनः ।। ९९ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Tre Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org विवक्षितमिदं नोचेपर्णपात्रादिकं तदा । क्रियेत न च तद्युक्तं हेतुपदेशबाधनम् ।। १०० ॥ भवेदपि च देशैक्यमङ्गप्रधानयोरपि । तदुक्तं नैव च तद्युक्तं वचनं तस्य बाधकम् ॥ १०१ ॥ किं च त्यागः प्रधानं तद्देवस्तस्य प्रशस्यते । कर्काचार्यमते सर्वा प्रणीताभ्यो ह्यांक्रिया ।। १०२ ।। अतः पूर्व प्रणीतानामुत्पत्तिः सर्वसंयुता । ब्रह्मणतो वृत्तिः पूर्वं तस्य कार्या विचारतः ॥ १०३ ॥ एवं प्रक्रिया भाष्ये दर्शिता पयादिसूत्रके । स्पयतृणप्रोक्षणार्थं तु प्रोक्षण्युत्पादने तथा ॥ १०४ ॥ युक्ता पुनः प्रणीतानामुत्पतिरिति योभ्यते । तत्संस्काराभिनिर्वृत्य से च स्वापतिपतितः ।। १०५ ।। इति सोमस्य भाष्येऽपि संप्रदाये तथा पौ । प्रवासे : पर सोमेऽग्रन्थोकं नेति घोषणा ।। १०६ ।। भाष्ये यद्यप्यनुज्ञात इति सूत्रस्य वर्णित | प्रयोजनं तथाप्यन्यत् ज्ञेयं यस्याप्रवासके ।। १०७ ।। प्रणीतानामिहोत्पत्तिः पद्मनाभेन दर्शिता । 1 इति सद्भिर्विचार्यैव युक्तं कार्यं प्रयत्नतः ॥ १०८ ॥ ये तु श्रीसंप्रदायेंन पदार्था दर्शिता इह । नान्येषां परिसंख्यार्थं तज्ज्ञेयास्तुपलक्षणाः ॥ १०९ ॥ अन्यथा मांसभक्षादेः प्रवृत्तिर्नवधेष्यते । व्रतस्य ग्रहणं चाग्निसंयोग्यपि प्रवर्तते ।। ११० ।। उपस्थाने तथा बाशीयोंगादप्यर्थकर्मतः । यत्तु मण्डनमिश्रेण x x त्यागे xx स्थितिः ।। १११ ।। सन्निधौ यजमानः स्यादुद्देशत्यागकारकः । असन्निधौ तु पत्नी स्यादुद्देशत्यागकारिका ।। ११२ ।। अपि तु पल्यायाद (म) ध्वर्युस्तदनुज्ञया । उन्मादे प्रवासे चार्ती कुवीतानुज्ञया विना ।। ११३ ।। सर्वदा यजमानो वा त्यजेत्तद्दिङ्मुखः शुचिः । इति नैमित्तिके ज्ञेया नित्ये स्वामीत्यदा ।। ११४ ।। प्रवसन् दक्षिणादानं तु कुर्यादित्यादिसूत्रतः । तथैव दक्षिणा [दानं] त्यागोऽषापि भवेदिति ।। ११५ ।। अथ स्मार्ते तु पक्षादी प्राजापत्यं तथैन्दवम् । आग्नेयं च तथा सौम्यं त्यागमग्नि यजेत्ततः ।। ११६ ।। For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir पटेर Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રથામકૃત્ય-ગુજરાતના વિદ્વાન અગાધરના એક દુલ ભ યથ अग्नीषोमो यजेत् द्विस्तु पौर्णमास्यं तु दर्शके । यजेद्विष्णुं तथैन्द्राग्नी सान्नाध्यं चेत्पुरोदितम् ।। ११७ ।। इष्ट्वा साधारणं चातो ब्रह्माणं च प्रजापतिम् । विश्वान्देवास्ततो द्यावापथिवी च बलेस्ततः ।। ११८ ॥ विश्वान्देवास्तथा भूतगृह्यानावकमाहुतेः । अग्नि प्रजापति विश्वान्देवान्स्विष्टकृतं यजेत् ।। ११९ ।। आहुति बलिदानानां यागं कृत्वाहुतेस्ततः । अग्नि वायुं च सूर्यं च द्विग्नवरुणो यजेत् ।। १२० ।। अयासं वरुणादींश्च वरुणं च प्रजापतिम् । दक्षिणाद्रव्यसंत्यागो बहिर्यागस्ततो भवेत् ॥ १२१ ॥ ब्राह्मणं तर्पयेत्पश्चाद् वैश्वदेवादिकं ततः । यथोक्तं कर्कपक्षाणां विशेषोऽतः प्रतन्यते ॥ १२२ ॥ अव वैश्वदेवस्य त्यागा सर्वत्र दर्शवे । पञ्चयज्ञान्वितिर्मर्त्यपिण्डयज्ञयजिस्ततः ॥ १२३ ॥ तत्रापसव्यतो होमत्यागौ न प्रस्तरे यजिः । कणे चान्ते त्यजेद्भागं श्रौते स्मार्तथ कथ्यते ।। १२४ ।। इन्द्राग्नी एव सान्नाय्ये वासुदेवमतादिह । 'बलिप्रदानानामर्वाग्ब्राह्मणतर्पणान् ॥ १२५ ॥ यजिनैव भवेद् बर्हियोगोऽन्यद्यत्समानकम् । यत्तूतं रे[णु]मिश्रेण नीविबन्धविसर्जने ॥ १२६ । भवतोऽत्र गृहान्नश्च जपेत्तन्न समञ्जसम् । पिण्डकर्तुरयं धर्म: प्रवासे तु कथं भवेत् ॥ १२७ ॥ श्रुतिसूजन (स) दाचारविरुद्धत्वादुपेक्षणम् । ॥ १३० ॥ प्रवासे तु पदार्थानां यदि विस्मरणं भवेत् ॥ १२८ ॥ स्मरणादि ततो विष्णोः कृत्वा कुर्यादुपस्तुतान् । अन्धभास्करकारेण युक्तमेतदुदीरितम् ।। १२९ ।। अ* (र्च) नमनादिष्टमादिष्टं वाग्न्यभावतः । कथं स्यान्न क्रियाक्षेपादाधातुं युज्यतेऽत्र तु [ एता ]ताग्निसूत्रेण नैव प्रतिनिधिर्भवेत् । अग्नेरङ्गानुरोधेन प्रधानस्यानुबाधतः ।। १३१ ।।। अनङ्गं [तु] स्वरूपं स्यात्स्मृत्युक्तविषयो ह्ययम् । प्रमादात्कुर्वतां कर्म प्रच्यवेताध्वरेषु यत ॥ १३२ ॥ स्मरणादेव तद्विष्णोः संपूर्ण स्यादिति श्रुतिः । प्रत्यागच्छत् समित्पाणिरनुपेत्य गुरूनपि ॥ १३३ ॥ वाग्यमोम ( ? ) तिदेशात्स्यादा गच्छेदग्निसन्निधौ । अध्वयुविहरेदग्नीस्वामी कुर्यादुपस्थितिम् ॥ १३४ ॥ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प મુકુંદ લાલજી વાડેકર स्वयमुदस्य वा न्यायात्स्वामी कुर्यादुपस्थितिम् ।। शंसमागन्ममन्त्रेण समिधं च तणानि च] ॥ १३५ ॥ उपविश्य क्षिपेदग्नावग्निरिति ** स्थिति:।। कार्या नर्यस्य तत्रापि [वा ग्वत्समित्तृणानि च ॥ १३६ ॥ अथर्यमुपतिष्ठताग्निरिति * * मन्त्रतः । तथा समित्तणान्यत्र यद्वा तूष्णीमुपस्थितिः ।। १३७ ।। परतन्त्रे यदा गच्छेत्तत्रैवोपस्थितिर्भवेत् । सभ्यगृह्यो नमस्कृत्य तथैव कुलदेवताः ॥ १३८ ॥ गृहानेति गृहान् गत्वा क्षेमायेति विशेद्गृहान् । पुत्रं दृष्ट्वा * * * * (पुनस्त्वङ्गा)दङ्गादिति शिरस्ततः ॥ १३ ॥ जिघ्रत्प्रजापतेष्वेति त्रिर्गवां स्वेति मन्त्रतः । ********* * * ज्याय सूत्रतः ॥ १४० ॥ दक्षिणेऽस्य जपेत्कणे चा * प्रैयधे मन्त्रक ? । * * प्रष्ठानि सव्ये तु प्रतिपुत्रं प्रवर्तते ॥ १४१ ॥ पुत्र्यास्तु केवलं तूष्णीमाजिच्छिरस्ततः । कृत्वापराधगृह्यास्तु तद्दिने नैव ताडयेत् ।। १४२ ।। कामं श्व इति सूत्रेण यथाकाममतः परम् । विहायाग्नि यदा गच्छेदध्वानं शतयोजनम् ॥ १४३ ॥ आगत्योपस्थितेरूर्ध्वमचिरात्पुनराहरेत् । त्रिकाण्डमण्डनेनात्र विशेषा भूरि दर्शिताः ॥ १४४ ।। विज्ञेयास्तु ततः [सर्वे] विद्वद्भिर्नेह लिख्यते । श्रीकर्कदेवभाष्यादिगुरुवाक्यं च सर्वशः ।। १४५ ।। यथामति विचार्येदं साग्नेः कृत्यं प्रवासजम् । रचितं तेन मे शम्भुः प्रीयतां यज्ञभुग्गरुः ।। १४६ ।। यन्मयोक्तमिहाज्ञानात्तन्महत्स्वल्पमन्यथा । * * * * * त्सुशोध्यं ** का अयमञ्जलिः ॥ १.७ ।। यदत्र सौष्ठवं किंचित्तद्गुरोरेव केवलम् । यदत्रासौष्ठवं किचित्तन्ममैव गुरोर्न हि ।। १४८ ।। वर्षे षोडशके त्रिषष्टिसमये वासन्तिके माधवे । पूर्णेन्दौ रविवासरे * * गते मार्तण्डके मण्डले । श्रीमदगुर्जरमण्डले द्विजयुते श्रीस्तम्भतीर्थे शुभे श्रीमत्पाठकरामचन्द्रतनयो गङ्गाधरोऽलीलिखत् ॥ १४९ ॥ ॥ इतिश्रीमन्महायाज्ञिकदीक्षितहरिशंकरानुगतश्रीमन्महायाज्ञिकपाठकरामचन्द्रसूनुगङ्गाधरविरचितं प्रवासकृत्यं समाप्तम् ।। । शुभमस्तु । संवत् १७३९ वर्ष मार्गशी(र्ष) मासे कृष्णपक्षे सप्तम्यां लिखितमिदमात्मार्थ परार्थे च ।। शुभमस्तु ।। . For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમાષિત પરિવાત–એક પરિચય ઉષા એમ. બ્રહ્મચારી* કવિમા પધાકરવિરચિન “સુભાષિતપ ર ાત ' વડોદરા સ્થિત પ્રાયવિદ્યામન્દિરમાં, અનેક હસ્તપ્રતાના ખાનામાંની એક અપ્રકાશિત અને અપૂર્ણ કતિ છે. કવિ પદ્માકર વિષે વિગતે માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ પ્રાપ્ય હસ્તપ્રતની પુપિકામાં મંત્રી કેશવના પુત્ર પધાકર હતા એવી નોંધ પ્રાપ્ત થાય છે. પ્રસ્તૃત લેખમાં અજ્ઞાત અને અપરિચિત એવી આ કૃતિ ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ન્યુ કૅટલૅગસ કંટેલેંગોરમ ના અગિયારમા વિભાગના પાન નંબર ૧૫ર ઉપર આ હસ્તપ્રત વિષે નોંધ પ્રાપ્ત થાય છે. હસ્તપ્રતવર્ણન : પ્રાચ્યવિદ્યામન્દિરના હસ્તપ્રત સંગ્રહમાં ક્રમાંક ૪૩૯૭ ધરાવતી આ હસ્તપ્રતમાં કુલ છ પાનાં છે. દરેક પાનાં બંને બાજુ ઉપર લખાયેલાં છે. દરેક પત્રમાં એક બાજુએ લગભગ ૧૩ લીટીઓ છે અને દરેક લીટીમાં આશરે ૩૩ અક્ષર છે. પત્રની લંબાઈ ૨૧ સેંટિમિટર અને પહોળાઈ ૧૨ સે.મિ. છે. આ સુભાષિત સંગ્રહમાં કુલ ૭૧ શ્લોકો છે. પ્રથમ શાખામાંનું પાંચમું સ્તબક ધરાવતી આ હસ્તપ્રત અપૂર્ણ છે. જેમાં મુખ્યત્વે ઘઋતુવર્ણનની વિગતો આપવામાં આવી છે. પ્રારંભના પાંચ સ્તળકોને અહીં સમાવેશ કરવામાં આવ્યા છે. છા સ્તબકની શરૂઆત અધ | નવરસવનં થી કરવામાં આવી છે પણ કૃતિ ત્યાંથી અપૂર્ણ છે તેથી પૂર્ણ કૃતિ કેટલી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. લહિયા : - હવા વિષે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. નાલીદર, દ્રવિડ સ્ત્રી, દક્ષિણવાયુ, કાવેરી જેવા ઉલેખે ઉપરથી દાક્ષિણાયને અરાર જણાય છે. લહિયાની ખાસિયત મુજબ અહીં અવગ્રહને ઉપગ કરવામાં આવ્યો નથી. તદુપરાંત પરસવર્ણ અને વિસર્ગોને પ્રયોગ પણ અહ૫ પ્રમાણમાં થાય છે. કયારેક દીર્થને બદલે હ૩ અને ૪ ને બદલે સને પ્રયોગ કર્યો છે. હસ્તપ્રત ઉપરથી જણાય છે કે આ સર્વે સુભાષિતેમાં લહિયાએ કાળજીપૂર્વક સુધારા પણ કર્યા હશે.. સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક -૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૫૭-૬૬. * પ્રાથવિદ્યા મંદિર, મ. સ. યુનિ વડેદરા. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા એમ. બ્રહ્મચારી સુભાષિત પારિજાત : ક્રમાનુસાર કુલ ૭૧ સુભાપિત ધરાવતા આ સંયડ માં મુખ્યત્વે 'છ ઋતુ એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન દગોમાં જગતી, અનુરૂપ, શાર્દૂલવિક્રીડિત જેવા છંદને પ્રવેગ જોવા મળે છે. કાવ્યને પ્રારંભ વસંતઋતુથી કરવામાં આવ્યો છે. કવિ રસિક છે. ઋતુવનમાં પણુ રસિકતા દાખવી છે, શૃંગારરસને પ્રાણ પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. આ કતિમાનાં વર્ણને અલંકારયુક્ત કાવ્યમય રસ પરિપયુક્ત છે. કાવ્યરચનામાં રસ, અલંકાર અને છંદ વગેરેને પણ જોતાં લાગે છે કે કવિ પદ્માકર જ આવા સાહિત્યિક અને કાવ્યમય કલકોની રચના કરી શકે, શૃંગારરસપ્રધાન કલેકોનું વર્ણન કરીને કવિએ ઉદ્દીપનવિભાગ દ્વારા આમજનતાને મને જનયુક્ત કતિને આસ્વાદ કરાવ્યું છે. ઋતુના વનમાં કૃતિની શરૂઆત વસંતઋતુના વનથી કરવામાં આવી છે. પ્રથમ કમાં વસંતની સરખામણી હનુમાન સાથે કરવામાં આવી છે. ઉપેક્ષા અને ગ્લેષ અલંકાર સહિત જગતી છંદને પ્રયોગ થયો છે. દિતીય શ્લોકમાં કુલીન વ્યક્તિ અને કોકીલની સરખામણી કરી છે. કુલીનને તેના આરારથી અને કોયલને તેના અવાજથી પરિચય થાય છે. અહીં છંદ અનુટુપ અને અલંકાર ઉપમા પ્રજાવા છે. તૃતીયકમાં શાર્દૂલવિક્રીડિતછંદ છે. સાતમા લેકમાં કામદેવને પંચબાણને ઉલેખ કર્યો છે. પશુ આ બાણ કયા તે જણાવ્યું નથી. આઠમાં શ્લેકથી વસંતવાયુનું વર્ણન શરૂ થાય છે. બ્રધર ઇદમાં કરાયેલા દાક્ષિણાત્યવાયુના વર્ણનમાં કાવેરી નદી, નાલિકર અને કાવડીને ઉલેખમાં દક્ષિણ ભારતની વિશિષ્ટતા જોવા મળે છે. બારમા લેકમાં પણ દક્ષિણને અણુસાર જણાય છે. અહીં શબ્દાનુપ્રાસને સુંદર પ્રવેશ કરવામાં આવે છે. કલેક તેરથી સળમાં વસંત પથિકનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્તરથી ઓગણીસ લેકમાં ગ્રીષ્મઋતુનું વર્ણન છે. વીસમા શ્લોકથી મધ્યાહનું વર્ણન શરૂ થાય છે. આ લેકમાં ઉદ્દીપન વિભાવ દ્વારા શુંગારરસનું રસિક વર્ણન કરાયું છે. લેક ૩૪ થી ૪ર માં મેઘનું, ૩ થી ૪૭માં સમુદ્રનું અને ૪૮ થી ૫૦માં નદીનું વર્ણન પ્રાપ્ત થાય છે. તણી સુખદાયિની ગંગાને અડતાલીસમાં ફ્લેકમાં અસરા કહી છે. ત્યારપછી ભ્રમરકોડાનું વર્ણન એકાવનથી ત્રેપનèકોમાં પ્રાપ્ત થાય છે. અહીં પણ શુંગારરસને પ્રયોગ થયેલ જોવા મળે છે. ચેપનથી સાડ લોકોમાં અનુક્રમે વાયુ, શરપથિક, હેમંતઋતુનું વર્ણન, તેમજ કન્ક ક્રીડા, પુન: વાયુ અને પાન્થનું વર્ણન છે, એકસઠથી પાંડમાં શિશિરનું વર્ણન, પછીના બે લોકોમાં દકિમલક્રીડા, પુન: વાયુ અને શિશિર પથિકને ઉલેખ થયો છે. અંતિમ બે કલાકોમાં મલયાનિલ, મનસિજ તેમજ ના વિરોઢ : અને વામfમ: વાકઃ જેવા શબ્દના પ્રયોગો કવિની રસિકતાના દ્યોતક છે. સમમ કૃતિના અવલોકન પછી જણાય છે કે સુભાષિતરૂપી પારિજાત વૃક્ષનું આ એકમાત્ર સ્તબક ૯ પલબ્ધ છે. અપૂર્ણ એવી આ કૃતિમાં “ઋતુવર્ણન' વિષે નોંધ મળે છે. હસ્તપ્રતમાં ઉપલબ્ધ અંતિમ માહિતી અનુસાર આ પછીની બીજી શાખામાં “નવાસવર્ણન' પ્રાપ્ત થશે. પુલ્પિકામાં જણાવ્યા મુજબ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra सुभाषितपारिजात - परिचय C प्रथमशाखा --- www.kobatirth.org मन्त्रि केशवात्मज मन्त्रि पद्माकरविरचिते કવિ પદ્માકર રાજદરબારમાં મન્ત્રી હોઇ શકે. એવું અનુમાન કરી શકાય કે પિતા-પુત્ર બન્નેએ રાદરચ્યામાં રાનની આજ્ઞાનુસાર આ ગ્રંથની રચના કરી હશે. अथ षऋतुवर्णनम् || तत्र वसन्तः ॥ અન્ય હસ્તપ્રતોની અનુપલબ્ધને લીધે અપ્રકાશિત એવી આ કૃતિના પાઠ-નિય કરવા મુશ્કેલ છે. તેમ છતાં સુભાષિતભાંડાગાર 'ની કાશીનાથ પાંડુરંગ પળની પાંચમી આવૃત્તિ જે તુકારામ વેજ દૂ રા મુંબઇથી પ્રકાશિત થયેલ છે. તેની સાથે પ્રસ્તુત હસ્તપ્રતના પા સરખાવી પાડેભેદ દર્શાવવામાં આવેલ છે. पद्माकरविरचितः सुभाषितपारिजातः Acharya Shri Kailassagarsuri Gyanmandir असौ मरुच्चुम्बितचारुकेसरप्रसन्नताराधिपमण्डलाग्रणीः । वियुक्तरामातुरदृष्टिवीक्षितो वसन्त कालो हनुमानिवागतः ॥ १ ॥ कोकिलचत शिखरे मञ्जरीरेणुपिञ्जरः । गदितैर्व्यक्ततामेति कुलिनचेष्टितैरिव ॥ २ ॥ मन्दोऽयं मलयानिलः किशलयं च्यूतद्रुमाणां वनं माद्यत्कोकिलकूजितं चिचकिला मोदः पुराणं मधु | बाणानित्युपादि (दी) करोति सुरभिः पश्चैव पश्चैत्र ते यूनामिन्द्रियपश्ञ्चकस्य युगपत्संमोह संपादिनः ॥ ३ ॥ उद्यवि (द्वि) दुमकान्तिभिः किश ( स ) लयैस्ताम्रत्विषं बिभ्रतो भृङ्गालीव नताः सुकोकिलरव व्याहारलीलाभृतः ॥ घूर्णन्ता (तो) मलयानिलाहतिचलैः शाखासमु (मू ) है "र्मुहुभ्रान्ति प्राप्य मधुप्रसङ्गजनिता मत्ता इवामी द्रुमाः ॥ ४ ॥ ૫૫ For Private and Personal Use Only ફૂટનેટમાં આપેલા પાઢભેદ ‘સુભાષિતરત્નભાંડાગાર’ કાશીનાથ પાંડુરંગ પરમ, આવૃત્તિ પાંચ, મુંબઈ,ના આધારે લખ્યા છે. ફૂટનોટમાં હાંસિયામાં આપેલા પાઠ હસ્તપ્રત મુજબનો છે १ नव ( वनं, वर्णविपर्यय ). २ पञ्चेषवे (पञ्चैव ते ). ३ - विरुतैः कलैरविशद:- ( [इ]व नताः सुकोकिलरव ) ४ भ्राम्यन्तो ( घूर्णन्ता (सौ) ) ५ - सहस्र - ( समुह - ). ६ - मधुना ( -- जनितां ) . Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા એમ. બ્રહ્મચારી स्थाने स्थाने मलयमरुतः पूरयन्त्यका(क)पाली पुप्पालीषु स्मरगजरजःस्नानयोग्याः परागाः ।। जातं चूते मधु मधुकरप्रेयसीजानुदध्नं (नं) निर्विघ्नं ते सपदि भजते रागराज्याभिषेकः ।। ५ ।। कुसुमसुकुमारमूर्तिदधती नियमेन तनुतरं मध्यं आभाति मकरकेतोः पार्श्वस्था चापयष्टिरिव ॥६॥ असंख्यपुष्पाणि मनोभवस्य पश्चैव बाणार्थमयं ददाति । एवं कदर्यन्वमिवावधार्य सर्व ममाग्राहि" वचो१० वधूभिः ।। ७ ।। वसन्तवायुः ।। पानीयं नालिकेरीफलकुहरकुहूत्कालि कल्लोलयन्तः कावेरीतीरतालद्रुमभरितसुराभाण्डभाण्डारकु(च)ण्डाः ।। एते तन्वनि वेलावनललितलताताण्डवद्राविडस्त्री-कर्परापाण्ड(ण्ड)गण्डस्थललुलि(ठि)तरया वायवो दाक्षिणात्याः ॥ ८ ॥ सुललितमलकानां वल्लरी नर्तयन्तो मधुसुरभिमुखाब्जोच्छ्वासगन्धानुबन्धाः । उपर तरतभाजां योषितां स्वेद बिन्दून् सतृष इव पिबन्तो वान्ति मन्दं समीराः ।। ९ ।। उपसि मलयवासी जालमार्गे प्रविष्टः स्फुरित' कमलरेणून् निहिरन्मोहचूर्णम् । झटिति१४ शमितदीपो वायुचौरो वधूनां हरति सुरतजातस्वेदमुक्ताफलानि ॥ १०॥ चूतश्रेणीपरिमलसुखचिपचिरीकानुयाताभूयो भूयः कुवलयकुटीकोटरे लीयमानाः ।। मन्दं मन्दं सुरतविरतौ वान्ति सीमन्तिनीनां गण्डाभोगश्रमजललवग्राहिणो गन्धवाहाः ॥ ११॥ ७ भवते (भजते) ८ पुष्पोऽपि (-पुष्पाणि) ९ सर्वस्यमग्राहि ( सर्व ममाग्राहि) १० मधी (वचो). ११ नवतर- (उपरत-) १२ विकच- (स्फुरित-) १३ व्याकिरन् (निह्विरन् ) १४ सपदि (झटिति) १५ -मुषश्वञ्चरी-(-सुखश्चिचिरी-) For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुभाषितपारिजात-से पश्यिय लीलादोलातिखेलारसरभमलसच्चीन चेलाश्चलानां चोला(ली)नामापिबन्तो मृगमदसुरभिस्वेद बिन्दूनमन्दान् ।। आलोल: केरलीनां कुचकलशलसत्कुङ्कुमालेपनेषु श्लिष्यन्तो मालती(वी)नां मलयजम दुलाः" कञ्जुली(कीर्वान्तिवाताः।।१२।। वसन्तपथिकः ।। भो पान्था(:) स्वगृहाणि गछ(च्छ)त सुखं सेवाक्षणो मुच्यतां मानं मानिनि मुञ्च बल्लभजने कोपानुबन्धेन किम् । आयातः कुसुमाकरः क्षपयति प्राणान् वियोगातुरे-- वित्येवं परपुष्टनादपटहो वक्ति च कामाज्ञया ।। १३ ।। एतस्मिन् दक्षिणाशानिलचलितलतालीनमत्तालिमालापक्षक्षोभावधूतश्च्युतबहु(ह)लरजोहादि हृद्ये वसन्ते ।। प्रेमस्वेदाबाहश्लथवलयलसत्प्रौढसीमन्ती(न्ति)नीनां मन्दः कण्ठग्रहोऽपि ग्लपयति हृदयं किं पुनर्विप्रयोगः ।। १४ ॥ वसन्ते वासन्तिद्रुमकुसुमसौरभ्यलहरीभ्रमभृङ्गश्रेणिरुचितविहगालापमधुरे ।। प्रियां स्मृत्वाऽनाथां विहृतहृदयो मन्मथवशादअहो हा हा हा हा हरिहरिभृतः कोऽपि पथिकः ।। १५ ।। अध्वन्यैर्मकरन्दशीकरसुरामत्तक्वणकोकिले मार्गे मार्गनिरोधिनी परिहृता शङ्के शुभाशङ्कया । पान्थस्त्रीवधपातकादुपनतं चण्डालचिह्नमधोरेखा(षा) खिखिणिकेव षट्पदमयी मां(भा)कारिणीसा(सं)हतिः ॥ १६ ॥ ग्रीष्मः ॥ कानि स्थानानि दग्धान्यतिशयगहनाः सन्ति के वा प्रदेशा: किं वा शेष वनस्य स्थितमिति पवनासङ्गविस्प्र(स्पष्टतेजाः ॥ चण्डज्वालावलीढ स्फुटिततरुतला२ प्रन्थिमुक्ताहासो दावाग्निः शुष्कवृक्षे शिष(ख)रिणिगहनेऽधिष्ठितः पश्यतीव ॥ १७ ॥ बाले मालेयमुञ्चन भवति गगनव्यापिनी नीरदानां किं त्वं पक्ष्मान्तवातै(न्तै)मलिनयसि मुधा वक्रमस्तु(श्रु)प्रवाहैः ॥ करे- (केर-) १६ बाल- (चीन-) १. लोलन्तः-- (आलोल:-) १८ १२ --मधुरा: (.. मदुला: २० -तनुलता- (तरुतला-) स्वा०८ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫ www.kobatirth.org एषा प्रोद्वृत्तमत्तद्विपकटकषणक्षुण (ण) वन्ध्योपलानां दावाग्नेः संप्रवृद्धा मलिनयति दिशां मण्डलं धूमलेखा || १८ || स्फीतं शीतं गतं क्व क्व शिशिरकिरणाः कास्ति हेमन्तमासः आस्ते पानीयपूर्णा मलिनजलधराः क्काद्य विद्युत्प्रतोदः || इत्युच्चैर्जल्पमानैरिव मुखमुखरैः झल्लिदूनैरुपेतो वात्योश्चागतोऽसौ प्रकटितविजयस्तम्भाचिह्नर्निदाघः मध्याह्नः । ઉષા એમ. બ્રહ્મચારી उन्मृष्टपत्राकलितालकान्ताः कण्ठेषु लग्ना जघनं स्पृशन्तः । स्तनरतने (ले)ष्वाहतिमादधाना गता वधूनां प्रियतां जलौघाः ॥ २० ॥ हृता (तोs) ङ्गरागस्तिलकं विमृष्टं लब्धान्तरैरेभिरि (र) तीव मत्वा । सुसंहितेनेति तदा जलानामादाय ( यि ) मध्यं न कुचद्वयेन ॥ २१ ॥ जलनिविजित वस्त्रव्यक्तनिम्नोन्नताभिः समकल तटभूमिः स्नानमात्रोच्छि (स्थि) ताभिः रुचिरकनककुम्भ श्रीमहाभोगतुङ्ग २२ २१ मुखर मुखभि: ( भुखमुख रे २३ - विलुलित- ( - निविजित - ) २५ कनकरुचिरकुम्भ - ( बीटी २ माटे ) २७ कर्कया नितरां ( कद्रूपानपरं) २८ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1198 11 स्तनविनिहितहस्तस्वस्तिकाभिर्बहुभिः २९ ॥ २२ ॥ वाताकीर्णविशीर्णवीरणतृणश्रेणीझणत्कारिणी (णि) ग्रीष्मे सोमणि चन्द्र (ण्ड) सूर्य किरणप्रकाश्य (थ्य) मानाम्भसि || चित्तारोपित कामिनीमुखशशी (शि) ज्योत्स्नाहृतक्लान्तयो मध्याह्नेsपि सुखं प्रयान्ति पथिका ( : ) स्वं देशमुत्कण्ठिताः ॥ २३ ॥ प्रपापालिका || अङ्गुल्यग्रनिरोधतस्तनुतरां धारामियं कुर्वती कद्रूपानपरं २७ पयोनिपुणिका दातुं प्रपापालिका । विश्लिष्याङ्गुलिना करेण दशनापीडं शनैः निष्यं दौ.. पान्थ हे • त्तमस्य १८ ॥ २४ ॥ कथं चिन्तामणि एकस्मिन् दिवसे स्वयं वितरत ( : ) प्राप्तः मूल्यं यस्य न विद्यते भवति चेत् पृथ्वी समस्ता ततः । For Private and Personal Use Only डरतप्रत मुन्य स्तंभाजचिह्ननिघदाघैः । २४ परिगत ( समकल - ) २६ - धूभि: ( - बहुभि: ) नं. २४ नी योथी बीटी सा प्रभाग छ : स्पन्दो निस्पन्दोविलोचनस्त्वमपि हा जानासि पातुं पयः ।। २४ ।। Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुभाषितपारिजात सय सोऽयं देववशादभूदतितरां काचोपमा सां(प्र)त किं कू(कु)मः किमुपास्महे क स सुहृद् यस्येदमावेद्यते ॥ २५ ॥ अनस्तमितसारस्य तेजसस्त द्विजृम्भितम् । जेम“पाषाणखण्डस्य मूल्यमल्पं वसुन्धरा ॥ २६ ॥ संनिन्ये रुधकेतनस्य मणयः किं नो(नो)ल्लसत्कान्तयः किं वा ते(s)पि जनेन भूषणपदं यस्यान्यशोभाभृतः ।। अन्यः को(5)पि तथापि कौस्तुभमणिः स्फीतान्तरदा(द्दी)धितियः पूषेव समुज्वलयति ** स्कारं मुरारेरुरः ॥ २७ ।। शीतं वृतं तथा स्फीतं रश्मितारं जलान्वितं ।। स्निग्धमाह्लादकं स्वच्छं मौक्तिकस्य गुणा दश ॥ २८ ॥ उत्तंसेषु न नर्त्तन३°क्षितिभुजां न प्र(प्रेक्षकैल(ल)क्ष(क्षि)ते(तः) कासां संलठना न च स्तनतटे लीलावतीनां क्वची(चित । कष्टं भोश्चिरमन्तरेच(ण) जलधेः देवाद्विशीर्णो(5)भवत खेलव्यालकुलाङ्गघर्षणपरी(रि)क्षीणप्रमाणो मणिः ।। २९ ।। यन्मुक्तामणयोऽम्बुधेरुदरतः क्षिप्ता महावि(वी)ची(चि)भि(:) पर्यन्तेषु लुठन्ति निर्मलरुचः स्पृष्टादृहासा इव ।। तत्तस्यैव परिक्षये(यो) जलनिधे(:) द्वि(र्दी )पान्तरालम्बिता(नो) रत्नानां (B) परिग्रहव्यसनिनः सन्त्येव सांयात्रिकाः ॥ ३०॥ मरकतमणे मागा खेदं किमत्र रुषापि ते परिणतिरियं प्राचीनानां तवैव हि कर्मणाम् | नरपतिशिरश्रूडारत्नप्रसाधनपण्डितो हृदि विनिहितः कण्ठे हृदं परिभ्रमते पुनः ॥ ३१ ॥ चिरमरत्न मुधा तरलधिसे तव न कश्चिदिहारित परीक्षकः ।। विधिवशेन परिच्युतमाकरात् त्वमपि काचमणिः कु(क)तमीश्वरः ॥ ३२ ॥ यस्य ब्र(व)ज्रमणेभैदि(दे) भिद्यन्ते लोहसूचयः । करोति तत्र किं नाम नारीनखविलेखमम् ॥ ३३ ॥ मेधः ॥ तृषार्ते पाथोद प्रलपति पुरश्चातकशिशोयंदतन्नैष्टुर्यं तदिह गदितुं न स्वरयति(सि)। २१ येन (जेम) ३० नतिनः (नर्तन-) For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા એમ. બ્રહ્મચારી विपदा स्वाधि(धीना किमुत जडताचा परिणि(ण)ता मरुद्वा नैवास्यत्यथ धनशरद्वा न भविता ॥ ३४ ॥ हे विश्वासासनैकव्यसन तव धनप्रोन्नत तत्प्रसादात् कासारस्फारस्वीचि न खलु न भविता शेषशोषं गतोऽपि । किंतु क्लान्ताजकुंजे चलदलनिजवात यं पयः शेषमेकं मुञ्चतस्मिन् यथासौ शफरीपरिकर(:) प्राणिति प्राणशेषः ॥ ३५ ॥ शुष्कं सरस्तदपि शैवलमञ्जरीणामन्तस्तिभिलठति तापविसंस्थुलाङ्गाः । अत्रान्तरे यदि न वारिद वारिपूरैः संप्लाव्यसे तदनु किं मृतमण्डलेन ॥ ३६ ॥ उद्दामा(ना)बुदनान्द(द)नृत्त शिखिनीकेकातिरेकाकुले सुप्रापं३२ सलिलं स्थलेष्वपि त(स)दा निस्तर्षवर्षागमे । भीष्मे(म)ग्रीष्मभरे(टे) परस्परभयादालोक(च्य)माना(नं) दिशो ४ दानं ४ मीनकुलं न पालयति(सि) रे(चेत) कासार कासारताम् ॥३७॥ दिशा हाराकाराः शमितशमभाराश्च शमिना ३५ असूचीसंचाराः कृतमदविकाराश्च शिखिनाम् । हृताध्वव्यापारस्तुहिनकर(ण)सारा विरहिणीमनः कीणाङ्गारा. किरति जलधारा जलधरः ॥ ३८ ॥ कुतोऽप्यागत्य घटते विद्युद यत् क्वापि गड(च्छ)ति || न शक्यते३८ गतिं ज्ञातुं धनस्य च धनस्य 1 च ॥ ३९ ॥ नील्या तावदमी नराधिपतयो यान्ति प्रजां पुत्रकास्तावन्नीतिविदः स्वकर्मनिरतास्तावद् ऋषीणां तपः । तावन्मित्रकलत्रमातृपितरः स्नेहे स्थिताः सन्ततं ताय(था)त्त्वं प्रतिवत्सरं जलनिधे क्षोणीतले वर्षसि ॥ ४०॥ आश्वास्य पर्वतकुलं पवनोष्मतप्तं दुर्दाववाहिविधुराणि च काननानि । नानानदीनदशतानी(नि) च पूरयित्वा रिक्तोऽसि यज्जलद सैव तवोत्तमश्रीः ।। ४१ ।। ११ वर्धमान- ( नान्दनृत्त-) ३२ संप्राप्य ( सुप्राई) ३३ मुहुः ( दिशो). ३४ दीनं (दान) ३५ शमवतां (च शमिनां) ३६ कुत आगत्य (कृतोऽप्यागत्य). ३७ विघटय क्व न याति च-(बीजी म. माटे) ३८ लक्ष्यते ( शक्यते) ३९ चित्रा (ज्ञातुं) ४. धनस्य (धनस्य) ४१ धनस्य (घनस्य) For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra सुभाषिनपारिजात - परिचय www.kobatirth.org भूयो गर्जितमम्बुदप्रग (क ) टिला विद्युत्खमापूर दूरावग्रहपृष्टनिष्टि तदलं वृष्ट्या तत्रात (त्रैः) परम् । निर्दग्धा खिलशालिहालिकवधू सन्नद्ध नेत्रे ( : ) परं नैरास्या (या) दिह वर्षितव्यमधुना केदारपूरं पयः ॥ ४२ ॥ समुद्रः ॥ उच्चैरुन्मथितस्य तेन बलिना देवेन धिक्कर्मणा लक्ष्मीमस्य निरस्यता किमधिकं संजातमेतावता । गाम्भीर्यं किमयं जहाति किमयं पुष्णाति नाम्भोधरान मर्यादा किमयं भिनत्ति किमयं न त्रायते वाडवं ॥ ४३ ॥ अये वारांराशे कतिपयपयोबिन्दुनिवहै रीभिर्मा ग कुरु निरवलेपाः सुकृतिनः । न किं लोपामुद्रापतिसह चरक्रोड कुहरे भवान् स्पृष्टो दृष्टः प्रगटजलजन्तुव्यतिकरः ॥ ४४ ॥ माणिक्याकर पारिजातजनक श्रीकान्त लीलागृह पीयूषैकनिवास वासव नदीवेदाघदीक्षागुरो || धिक् क्षाराम्बुनिधेस्तत्रैवमखिलं रूपं तदभ्यागतो दिग्वासाक्षुधितश्चराचरगुरुर्देवोविषां (पं) पायितः ॥ ४५ ॥ नीरं वाडवपावकश्च गरलं पीयूषकुण्डानि च ग्रावाणो मणयश्च दैत्यपरिषद् दैत्यान्तकः सोऽपि च । इत्येतत्सकलं किल त्वयि सुखव्यासक्तमेवास्ति यत तद् गाम्भीर्यमिदं त्वदीयमुदघे कस्तोतुमूर्जस्वलः || ४६ || सत्यं रत्नाकरोऽसि त्वमपि सरितामालयो यज्जलानां रागिप्राप्ते प्रशस्ये सकलकुवलयामोदिचश्चत्कराये । सवृत्ते व्योमसद्योऽभ्युदयमुपगते यन्महीयस्त्वयोग्ये कर्मण्युत्तिष्ठमानः सगुणबहुमतिप्रीतिमाविष्करोषि ॥ ४७ ॥ नद्यः ॥ यद्यपि दिशि दिशि सरितः परितः परि (र) पूरिताम्भसः सन्ति । तदपि पुरन्दरतरुणीसङ्गतिसुखदायिनी गङ्गा ॥ ४८ ॥ आजन्मस्थितयो महीरुह इमे कामं कल्लोला ( : ) क्षणभङ्गुराः पुनरमी समुन्मूलिताः नीता ( : ) परामुन्नतिम् | कुले ( कामं ) ४२ तिष्ठ तिष्ठ ( - पृष्टनिष्टि- ) ४३ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only 12 Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા એમ. બ્રહ્મચારી अन्त:पाहबहिर्गहार परि' भरपि भ्राम्यन्ति गन्धद्विपा भ्रातः शोण न सो(s)स्ति यो न हसति त्वत्संपदो(दां) विप्लवान् ।। ४९ ॥ .... .... .... .... .... .... .... .... .... .... .... भ्यः । भृङ्गी सङ्गीतभङ्गी श्रुतिसुभगदिशो वासराः शारदीनाः । किं च व्याकोशपङ्केतहमधुरमुखीं(खी) संचरच्चश्चरीकः । श्रेणी वेणी सनाथां रमयति तरुणः पद्मिनीमशुमाली ॥ ५० ।। अथोवगूढे शरदा शशाङ्के शरद्ययौ शान्ततडित्कटाक्षा४७ ॥ रवि ॥ अथ भ्रमरी(र क्रीडा ॥ चेलाञ्चलेन चलहारलताप्रकाण्डेर्वेणीगुणेन च बलात्व लयीकृतेन । हेलाहितभ्रमरकभ्रममण्डलीभिश्च्छत्रत्रयं रचयतीव चिरं नतन्त्रः ।। ५१ ।। भ्रमात्प्रकीर्णे भ्रमरीषु किंचित् चलीञ्चले चञ्चललोचनानाम(याः) । कुचौ कदाचिज्जघनं युवानो विलोक्य साफल्यमवापुरक्ष्णोः ॥ ५२ ॥ परिभ्रमन्त्या भ्रमरीविनोदे नितम्बबिम्बाद् विगला कु(क)लम् । विलोक्य कस्याश्चन कोमलाङ्गया(:) पुंभावमन्या(:) सुदृशो ववाञ्छुः ॥ ५३ ।। वायुः । वान्ति रात्री क्लान्तकामिनी" सुदृशो५°ऽनिलाः । ललनालोलधम्मिल(ल्ल)मल्लिकामोदवासिताः ।। ५४ ॥ शरत्पथिकः । हेमन्तः ॥ हे हेमन्त म्मरिष्यामि त्वय्यतीते गुणद्वयम् | अयत्नशीतलं वारि निशाश्च सुरतक्षमाः ॥ ५५ ॥ प्रौढारविन्दद्युतिभृतिविदलत् कुन्दमाद्यद्विरेफे काले प्रालेयवातप्रच(ब)लतविकसद्दाममन्दारदाम्नि । येषां नो कण्ठलग्ना क्षणमपि तुहिनक्षोदर(द)क्षा मृगाक्षी तेषामायात(मि)यामा यमसदनसमा यामिनी याति यूनाम् ॥५६॥ प्रालेयशैलशिखरानिलसंप्रयोगात्(गः) प्रोत्फुल्लकुन्दमकरन्दह(हतालिवृन्दः । ४४ -परिग्रहो (-बहिर्गहार) ४५ -बहि (-परि) ४६ प्रावृडथयौ (शरद्ययौ) ૪૭ હસ્તપ્રતમાં માત્ર એક જ લીટી છે બીજી લીટી આ પ્રમાણે છે--- __ कासां न सौभाग्यगुणोऽङ्गानानां नष्टः परिभ्रप्ट पयोधराणाम् ।। ४८ चलत् (बलात्) ४९ -रतिक्लान्त (-क्लान्तकामिनी) ५० -सुहृदो-- (-सुदृशो-) ५१ नूनम् (यूनाम् ) For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra सुभाषितपारिजात -- परिय कालोऽयमापतति कुङ्कुमपङ्कपिङ्गा-प्रोतुङ्गरम्यरमणीकुचसङ्गयोग्यः ॥ ५७ ॥ कन्दुकक्रीडा | www.kobatirth.org चञ्चच्चलाञ्चलानि प्रतिसरणिचलव्यस्तवेणीनिवाहो विक्षेप दक्षिणस्य प्रचलितच (ब) लयन्स्फो (स्फा) र कोलाहलानि । श्वासात्रुट्यद्वचांसि द्रुततरकरोत्क्षेप लोकनि स्रस्तत्र प्रमोदं दधति मृगदशां कन्दुकक्रीडितानि ॥ ५८ ॥ अमन्दमणिनू पुरक्कणि (ण) (न) चातुरीचङ्क्रमं घ. रुणितं x x ३ मेखलास्खलिततारहारछ (चल) टम् ॥ इदं तरलकङ्कणावलि विशेषवाचालित (तं) मनो हरति सुभ्रुवः किमपि कन्दुकक्रीडितम ५४ ॥ ५९ ॥ वायुः || हुणीसीमन्तेति ॥ पान्थः ॥ हे पान्थ (:) प्रियत्रियोगहुतभुग्ज्वालानभिज्ञोऽसि किम् किंवा नास्ति तव प्रिया गतघृणः किं वा विहीनो धिया । येनास्मिन्नवकुङ्कुमारुणरुचिव्यासङ्गध(घ)र्मोचिते कुन्दानन्दितमत्तषट्पदकुले काले गृहान्निर्गतः ॥ ६० ॥ शिशिरः । अङशुकमिव शीतभयात्संस्त्यानत्वछ (च्छ) लेन हिमवलयम् ५५ | अम्भोरपि गृहीतं पश्यत शिशिरस्य माहात्म्यम् ॥ ६१ ॥ प्रावरणैरङ्गारैगर्भगृहस्तनतद्वैश्च दयितानाम् । सन्ततिमाढ्यानां निपतति शीतं दरिद्रस्य ॥ ६२ ॥ पीनोन्स (तु) ङ्गपयोधराः परिलसत् सम्पूर्णचन्द्राननाः । कान्ता नैव गृहे गृहे न च दृशं (ढं) जात्यं न काश्मीरजम् ताम्बूलं न न तूलिका न च पटी तैलं न गन्धाविलं सद्यः पाचितसान्द्रका १ नवकाः शीतं कथं गम्यते ॥ ६३ ॥ द्वारं गृहस्य वि (पि) हितं शयनस्य पार्श्वे (E) लत्युपरि तूलपटो गरीयान् । ५२ - चारुचारिक्रमं ( - चातुरीचमं ) ५४ क्रीडनम् (क्रीडितम् ) ५५ ६५ गोघृतपाचिता ( पाचितसान्द्रका) ५३ सणञ्झणित (रुणित x x) - धवलम् (-वलयम् ) For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૪ www.kobatirth.org वायुः ॥ अङ्गानुकु (कू) लमनुरागवशं कलत्रमिव्छ (त्थं) करोति किमसौ स्वय ( प ) ते (त) स्तुषारः ॥ ६४ ॥ आरात् कारि(री)षवह्ने विरचि तृणशतैः *७ [ प्र ] स्तरान्तर्निषण्णौ संशीर्णं(र्ण)ग्रंथिकं स्यात् विच (ब) रवि (व) शविशा (श) शी (च्छी) तवाताभिभूतैः ॥ नीता (:) कृच्छ्रेण पान्यैः स्व (व) ति ( भि) रिवनिव ( ब ) हं जानुसंकोचकुब्जैरंत दुर्वारदुःखं विगुणतरकृता यामयामास्त्रयामा ( : ) || ६५ ॥ मीलनक्रीडा | ઉષા એમ, બ્રહ્મચારી नैतस्याः प्रसृतद्वयेन सरले शक्यौ (क्ये) पिधातु दृशौ । सर्वत्रैव विलोक्यते मुखशशिज्योत्स्नावितानैरियम् ॥ इत्थं बालतया सखीभिरसकृद् दृग्मीलनाकेलिषु व्याषिद्धारजनीमुखं (खे) च नयने स्वे गर्हि ( है ) ते कन्यका || ६६ || न पाणिप्रछा (च्छा ) नयनयुगमत्यायतमिदं नितम्बस्यौदार्यं (य)त्व (त्व) रितगतियोगोऽप्यसुलभः ॥ अतिस्वल्पौ पाणि (णी) स्तनभरनिरोधान्ना (न) मी (मि) लितौ निमीलक्रीडायां कलुषयसि मुग्धे किमिति न ( : ) ॥ ६७ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir केशानाकुलयनिति० पट | चुम्बितो गङ्गाभित्तीति०५८ । शिशिरपथिकः ॥ पृष्टोरोपितेति ० पुण्यग्नाविति० ॥ ५७ विविधचिततृण (विरचि तृणशतैः ) ફૂટનોટ નં. ૮, ૯ અને ૬૦ ના અપૂર્ણ સુભાષિતે “ સુભાષિતરત્નભાંડાગાર ની કાશીનાથ પાંડુરંગ પરબની પાંચમી આવૃત્તિમાંથી ઉદ્ધૃત કર્યા છે જે નીચે પ્રમાણે છે ५८ शिशिरवायवः केशानाकुलयन्दशौ मुकुलयन्वासौ बलादाक्षिपन्नासन्वप्नुलकोद्रमं प्रकटयन्नावेगकम्प गतेः । वारंवारमुदारसीत्कृतिभरैर्दन्तच्छन्द पीडयन्प्रायः शैशिर एष संप्रति मरुत्कान्तासु कान्तायते ॥ १८ ॥ पान नं. ३६३ ५९ चुम्बन्तो गण्डभित्तीरलकवति मुखे सीत्कृतान्यादभाना वक्षः सूत्कञ्चुकेषु स्तनभरपुलको द्भेदमापादयन्तः । ऊरुन कम्पयन्तः पृथुजघनतटात्स्रंसयन्तोऽशुकानि व्यक्तं कान्ताजनानां विटचरितभृतः शैशिरा वान्ति वाताः ॥ १९ ॥ ६० शिशिरपथिकः पुण्याग्नौ पूर्णवाञ्छः प्रथममगणितप्लोष दोषः प्रदोष पान्थः सुप्त्वा यथेच्छं तदनु च सतृणे धामनि ग्रामदेव्याः । उत्कम्पी कर्पुटार्थे जरति परिजडे छिद्रिणि च्छिन्ननिद्रे वाते वापि प्रकामं हिमकणनिकणकोणतः कोणमेति ॥ २० ॥ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुभाषितपारिजात मे परिचय संविष्टा(ष्टो) ग्रामदेव्या कुटघटितकुटीकुट्य(ड्य)कोणैकदेशे शीते संवाति वायौ हिमकणिनि रणदन्तपक्तिद्वयामः ॥ पान्थः कन्या निशीथे परिकुथितजरत(त्त)तन्तुसन्तानगुर्वी ग्रीवापादाग्रजानुग्रहनटनचटत् कर्पटी प्रावृणोति ॥ ६८ ।। दृष्ट्वा रहस्यं रहसि प्रविश्य प्रकम्पमाना परिरभ्य कान्तान् । कान्ता रमन्ते वलितं च भीता कामः सकामः शिशिरेण जातः ।। ६९ ।। परिजनपदभृङ्गश्रेणी पिकाः पटुबन्दिनो हिमकर xxछत्रे मत्तद्विपो मलयानिलः । कृशतनुधनुर्वल्लीलीलाकटाक्षशरावली मनसिजमहावीरश्चोच्चैर्जयन्ति विभूतयः ।। ७० ॥ रतिपरिमलसिन्धुः कामिनीकेलिबन्धुः प्रथितभुवनवार्यो नागराणां विनोदः । जयति मकरकेतुर्मोहनश्चैकहेतु विरचितबहुसेवः कामभिः कामदेवः ।। ७१ ॥ इतिश्रीसुभाषितपारिजाते मन्त्रिकेशवात्मजमन्त्रिपमाकरविरचिते प्रथमशाखायो षड्ऋतुवर्णन पश्चमम्तबकः । अथ नवरसवर्णनम् । સવી = ૯ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir al. JOURNAL OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA ** Editor : M. L. Wadekar The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES : * Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purāņas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal. CONTRIBUTORS TO NOTE : 1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. 2 2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanāgari or in transliteration with proper diacritical marks. 3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order : (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No. 4. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated. 5. Give running foot-note numbers from the beginning to the end of the article. 6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES: ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 60/- (Post-free), Europe £ 10.00 ( Post-free ) U.S.A. 20.00 (Post-free ) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to :Tuo Director, Oriental Institute, Near Palace Gate, Palace Road, Vadodara-390 001, Gujarat, India. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગત કવિ “પતીલ'નાં અપ્રગટ હિંદી-અંગ્રેજી ગીતકાવ્યો ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) જન્મ-ઉછેર–અભ્યાસ-વ્યવસાય – ગુજરાતના ૬ બાવરન’ આધુનિક નર્મદ અને “નિરાલા'ના નામથી ઓળખાતા ને પતીલ ઈકલસરી 'ના ઉપનામથી જાણીતા ગુજરાતના સદ્દગત કવિ શ્રી “પતીલ”નું મૂળ નામ તે શ્રી. મગનભાઈ બાદરભાઈ પટેલ. તેમને જન્મ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગામે તા. ૮ ઓગષ્ટ ૧૯૦૫ના રોજ થયો હતો. એ અંકલેશ્વરના હોવાથી “ઈક લેસરી' કહેવડાવામાં ગર્વ અનુભવતા ને અવનવું કરવાની વૃત્તિથી તેમણે “ પતીલ' ઉપનામ ધારણ કરેલું. આમ, સમગ્રતયા એમણે પતીલ ઈકલેસરી' ઉપનામ અપનાવ્યું હતું. આ ઉપરાંત પણ એમણે “ સ્નેહનયા, સ્નેહનોકા, સીયશેલાલા, છનછૂટ ડટ્ટો અને ઈકલેસરી” વગેરે જેવાં ઉપનામ પણ સાહિત્યક્ષેત્રે ધારણ કરેલાં હતાં. આધુનિક ગુજરાતી સાહિત્યના તેઓ અને ખા કવિ હતા. - ' એમના પિતાનું પૂરું નામ ભદરભાઈ જયરામભાઈ પટેલ, એ તંબાકુના વેપારી હતા. એમની માતાનું નામ ભૂરીબહેન, કવિએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ્ અંકલેશ્વરમાં લઈ મુંબઈ યુનિ.ની મેટ્રિક અને ચિત્રકલાની ઇંટરમિડિયેટ ડ્રોઈંગની પરીક્ષા ઉત્તીર્ણ કરી કાપડની દુકાન કાઢી જીવન-કારકિર્દીની શરૂઆત કરી હતી. પણ તત્કાલીન સત્યાગ્રહ ને વિદેશી કાપડના બહિષ્કારના આંદોલનના કારણે અમણે વેપાર સમેટી દુકાનનું કાપડ જ્ઞાતિજનેને બક્ષિસ રૂપે આપી દીધેલું. એ પછી એમણે પિતાજીની ઈરછાનુસાર રેવન્યુ ખાતાની સરકારી નોકરી લીધી હતી, પણું રૂશ્વતખેરી ને મલિન વાતાવરણને લીધે પિતાના અવસાન બાદ એમણે એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ અંકલેશ્વરની મ્યુનિ. હાઇસ્કૂલમાં એ શિક્ષક તરીકે જોડાયા હતા. એ પછી તેઓ મહેસાણા જિલ્લાના કડીની સાર્વજનિક હાઈસ્કૂલમાં પશિયનના શિક્ષક તરીકે જોડાયા હતા, પણ એ સ્કૂલ સરકારે લઈ લીધાથી એ નોકરી છોડી તેઓ શુકલતીર્થની નર્મદા હાઈસ્કૂલમાં સંસ્કૃત ને પશિયનના શિક્ષક તરીકે જોડાયા હતા. ચિત્રકલામાં તેઓ ઘણા પારંગત હતા સ્વાદયાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૬૭-૮૨. ' જ અહીં ઉપગમાં લીધેલ અપ્રગટ હિંદી-અંગ્રેજી કાવ્યરચનાઓ માટે ત્રણ સ્વીકા ૨-કવિપત્ર શ્રી નટવ૨ મ. પટેલ “ અંકલેસરી”-વડોદરા. * D-1/1, Bajaj Colony, Post-MIDC, Waluj (431 136 ), Via Aurangabad (Maharashtra ). For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કેટ ધીરેન્દ્ર મ. માસ્તર (મધુરમ ) અને તેમણે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સર્જકોનાં દારેલ રેખાચિત્રા ધણુાં ધ્યાનપાત્ર છે. સચાલકો સામેના આંદેલનના કારણે કવિએ શુકલતી ની હાઇસ્કૂલ હોડી ખેતીકામ પર જીવનનિર્વાહ કરવા માંડયો. પણ સરકારી કાયદાએથી ત્રાસી, એમાં અનુકૂળતા ન આવવાથી ફરીથી એમણે અંકલેશ્વરની નિવાલા હાઇસ્કૂલમાં ઉર્દૂના ખાસ શિક્ષક તરીકેની જગ્યા લીધી. પરંતુ ત્યાં એ સંચાલકો સાથે ન ફાવવાથી નિવૃત્તિ અગાઉ તેમને નાકરી છાડવી પડી. એ દરમ્યાન નાકરી કરતા હોવાથી તે ખેતી ન કરતા હાઇ કવિએ સરકારી કાયદાને લીધે પોતાની જમીન ગુમાવી. નોકરીધંધા વગર માત્ર કલમ પર નદની જેમ એ પછી જીવન નભાવવાનું દુષ્કર બન્યાથી ફરીથી કવિએ સૂરત જિલ્લાના વલાછા ગામના વલાછા વિદ્યામં દિર 'માં શિક્ષકની કરી સ્વીકારી. ત્યાં ત્રણેક વર્ષી કામગીરી બજાવ્યા બાદ સ્વમાન ન જળવાતાં કવિ રાજીનામું આપી છૂટા થયા. એ પછી અત્યંત વતનપ્રેમના કારણે કવિ પોતાના વતન અકલેશ્વરમાં નિવાસ કરવા લાગ્યા. અરસામાં તા. ૧૮ માર્ચ ૧૯૭૦ના રોજ વડાદરાની ઇસ્પિતાલમાં, માંદગીની સારવાર દરમ્યાન, એમનું દુઃખદ અવસાન ૬૫ વર્ષની વયે થવા પામ્યું.- કવિને એમનું સ્વમાન અત્યંત વહાલું હતું તે એમણે જીવનભર કયાંય “ આપને આજ્ઞાં{કત સેવક ” લખીને નોકરી માટે અરજી કરી નહેાતી, એ સાહિત્યસર્જન-લક્ષણા : ور Acharya Shri Kailassagarsuri Gyanmandir " કવિએ માતૃભાષા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ઊ, પર્શિયન તે હિંદી ભાષામાં ઘણું સાહિત્યસર્જન કર્યું છે, જેમાં કાવ્યસર્જન : મુખ્યત્વે છે. એમનાં કુલ લખાયેલ ૬૦ જેટલાં પુસ્તકોમાંથી એમના જીવનકાળ દરમ્યાન · પ્રભાતનમ દા ' અને ‘ વાસવકલેશ પરિહાર' નામક એ ગુજરાતી તથા ‘ નઈ તને ' નામક હિંદી ઉર્દૂ કાવ્યસંગ્રહે જ કવિ પ્રકાશિત કરી શકયા હતા, એ પછી એમના સુપુત્ર વિ નટવર અકલેસરીએ કવિકૃત યામેાહજવનિકા', ‘ અટ્રેલી અનાર અને ‘ મારી ઉર્વશી ' નામક ત્રણ ગુજરાતી કાવ્યસંગ્રહેા પ્રગટ કર્યા છે. આમ છતાં કવિનું ઘણું સાહિત્યસર્જન હજુ અપ્રગટ રહેવા પામ્યું છે. કવિએ સેાનેટ, ખંડકાવ્ય, ગઝલ, ઉર્મિકાવ્ય, ગીતા, વાર્તા, એકાંકી નાટક, વિવેચન, હળવા નિધ, શબ્દ–રેખાચિત્રો, સંગીતનાટક, પદ્યનાટક આદિ વિવિધ સાહિત્યપ્રકાશ સુપેરે ખેડયા છે. કવિએ લખેલ ‘દુઃખિયારા દિક્ષુખતા કરુણ કિસ્સા ' નામક ચાર હાર પ`ક્તિઓનુ` પત્ર સુદીર્ઘકાવ્ય અદ્યાપિ અપ્રગટ જ છે. કવિનું પ્રથમ ગુજરાતી કાવ્યે ઈ. સ. ૧૯૩૧માં સુપ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પ્રસ્થાન' માસિકમાં પ્રગટ થયું હતું અને ૧૪૦ કાવ્યાના “ પ્રભાત નર્મદા ' નામક કાર્યસગ્રહ ઈ. સ. ૧૯૪૦માં પ્રગટ થયેા હતેા. ઈ.સ. ૧૯૪૩માં સ`સ્કૃમિશ્ર વૃત્તોથી યુક્ત ચાર વિભાગમાં વિભાજિત - વાસવકલેશપરિહાર ' નામક કાવ્ય પ્રગટ થયેલું અને ઈ.સ. ૧૯૫૩માં ‘નથી તજે ' નામક કવિતા હિંદી—ઊર્દૂ કાવ્યોના સંગ્રહ પ્રસિદ્ધ થયેલા આમછતાં, હજુ ૨૦ થી વધુ કવિસર્જિત પુસ્તકો અપ્રગટ રઢુવા પામ્યાં છે, જે ત બહુ આહ્વાનું ધ્યાન જવા પામ્યું છે, કવિએ પ્રકૃતિ, ગ્રામજીવન, યૌવન, પ્રણય, મૃત્યુ, ગરીબી, મિત્રદ્રોહ, વિરહ, દેશભક્તિ અને ચિ‘તન જેવા ભિન્ન વિભિન્ન વિશે પર વિવિધ પ્રકાર ને શૈલીનાં કાવ્યો લખ્યાં છે. કવિને For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સદ્દગત કવિ પતીલ'નાં અપ્રમઢ હિંદી-અગ્રેજી ગીતકાવ્યા ... સંગીતની સારી સૂઝ હતી. કવિની શૈલી મેન્ટિક છે. અને આત્મલક્ષીતા એમનાં કાવ્યાનું વ્યાક લક્ષણુ છે. પ્રયાગપરાયણુતા, સંસ્કૃત ફારસી વૃત્તોનું મિશ્ર, નૈસર્ગિક પ્રવાહી કાવ્યપ્રવાહ, સરળ ખેાલચાલની ભાષા, ઊર્દૂ-ફારસી શબ્દોના શેખ પશુ તેના અતિશય વિનિયોગથી આવતી દુર્ગંધત આણંદ કવિની કવિતાનાં ધ્યાનપાત્ર લક્ષણા છે. બ. ક. ઠાકારે કવિને · સ્વાવલખી એકાકી અને તેજસ્વી સ્વમાનપ્રિય આત્મનિર્ભર કવિ' કહીને નવાજ્યા છે. કવિ ‘ઉશનસે ’ એમને ‘ પંડિતયુગના બાલાશંકર કથારિયા અને મણિલાલ દ્વિવેદીની કાવ્યપર'પરાના પ્રગતિશીલ અનુયાયી નર્મદાકાંઠાના સુકવિ' કહ્યા છે. ડૉ. ધીરૂભાઈ ઠાકર કવિને ‘ઢાકારની પ્રત્યેાગશીલતાને સફળપણે અપનાવનાર, મસ્તી ને વૈદનાગાન ગાનાર, તે સમકાલીનાથી અનેક રીતે અનેાખા રૂઢિભ’જક તથા ફનાગીરી તે દર્દે દિલોના મનસ્વી, લાપરવાહ તે વિષાદશીલ ' કહ્યા છે. રા. વિ. પાઠક કવિના પિગળ પરના પ્રભુત્વને વખાણે છે. ‘ નમ દાને ’કવિનું સર્વાંત્તમ કાવ્ય છે—કરુષ્ણ વિષાદ એ કવિતા મુખ્ય ભાવ છે અને ગઝલ તથા વિવિધ વૃત્તોના પ્રયોગ એમનું વિશિષ્ટ પ્રદાન છે. જ્યા હુ ના એક કાવ્ય એફેકશન' સાથે સામ્ય ધરાવતું કાવ્ય ' સદ્ભાવના ' કવિની ભાવની દૃષ્ટિએ સર્વોત્તમ રચના છે. નિરંજન ભગતના મત મુજબ કવિનું ઉત્તર જીવન કવિ એદલેરના ઉત્તર વન સાથે સામ્ય ધરાવે છે. લય અને પ્રાસની જાળવણીમાં આ કવિ પુરાગામીઓથી અનન્ય તરી આવે છે. વિષાદ, લાધવ, ઉત્કટ સ્વમાનવૃત્તિ અને આવેશ-આવેગપ્રધાનતા આદિ કવિની લાક્ષણિકતા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ તાઝગી, ઇલિઝાબેથ યુગના કવિએ જેવી સાહસિકતા, ચાર્લ્સ પહેલાના યુગકવિએ જેવી ઉદ્દંડતા, બાયરન જેવા વિષાદ, ભાવમય અભિનિવેશ યુક્ત સુદર લયાત્મક પ્રાસબદ્ધતા, આદિ કાવ્યલક્ષણા કવિ ધરાવે છે. “ સૌદર્ય જયગાન ” કવિનું સર્વોત્તમ વિષાદયુક્ત મધુર કાવ્ય છે. કવિકૃત · નદાને' કાવ્ય શૈલીકૃત ‘સ્કાયલા ' કાવ્ય સાથે સુંદર પ્રાસસામ્ય ધરાવે છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિના ‘પ્રભાતનમ દા ' નામક કાવ્યસંગ્રહનાં કાવ્યો પર કવિ વડ્ઝવર્થ, કીટ્સ અને કાઉપરના પ્રભાવ વરતાય છે, વળી એમની કાવ્યશૈલી પર ચેાસર, સ્પેન્સર, શૈલી, ટેનિસન અને ચાઇલ્ડહેલ્ડની અસર દેખાય છે. કવિએ ઇટાલિયન પ્રકારનાં સેાનેટ લખ્યાં છે, કેમકે કવિના મત મુજબ એ જ ખરાં સેનેટ છે, આવા કવિએ આસરે ૭૫ જેટલાં અંગ્રેજી કાવ્યો ભિન્નભિન્ન વિષય અને સ્વરૂપપ્રકારનાં લખ્યાં છે, જે અદ્યાપિ અપ્રગટ છે. કવિકૃત અ'ગ્રેજી ઉર્મિન કાન્યાને સંચય · સનરાઈઝ ’, “ ઇન્દ્ર એન્ડ શચી ” નામક અંગ્રેજી પ્રણયકાન્ય અને કવિ કાલિદાસકૃત મેઘદૂત જેવું બ્લેન્કવસમાં ‘ધ મેસેજ પેએમ ' નામક અંગ્રેજી કાવ્યગ્રંથે અદ્યાપિ અપ્રગટ છે. વિકૃત અંગ્રેજી ઊર્મિકાવ્યેના “ માય મિસેલંગ્ઝ ” નામક સ’ગ્રહમાં ગઝલા પણ સમાવિષ્ટ છે. વિષાદ-નિરાશા, ઉત્કટ સ્વમાન પ્રિયતા, પ્રવાહી જોશીલી અભિવ્યક્તિ, ખાયરન શી ગ્લાનિ—ઉદાસીનતા તથા પ્રબળ આત્મલક્ષીતા વગેરે એમનાં અંગ્રેજી કાવ્યાનાં લક્ષણા છે. અપ્રગઢ અંગ્રેજી-હિંદી કાવ્યગીતા ܕ . ઇ. સ. ૧૯૫૪માં પ્રકાશિત કવિના હિંદી-ઉર્દૂ કાવ્યસ`ગ્રહ નથી ત`` ' પછીના ગાળામાં લખાયેલ ધ્યાનપાત્ર એવાં ૪૦ જેટલાં અપ્રગટ કાવ્યગીતા પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિ આદિ વિષય પર આ કાવ્યે લખાયેલ છે અને અધિકાંશ તઝ, ગઝલ, સેાનેટ જેવા પ્રકારો For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra : : : ધન મ માસ્તર (મધુ૨ ): એમાં ખેડાયા છે. કયારેક સાધારણ વિષય પર પણું કવિએ અસાધારણ શક્તિ દાખવી છે. આત્મલક્ષી ભાવ. છંદ-વૃત્તોની પ્રયોગશીલતા સાધારણ સરળ વાતચીતિયા ભાષા, ગુજરાતી ભાષાની છાંટવાળા હિંદી શબ્દપ્રયોગ, પૃથ્વીને મુક્ત ભ્રમરાવલી જેવા વૃત્તોને વિનવેગ, સાખીપદની યોજના, ગઝલ-સૉનેટની રચના, સ્વજીવનનું કાવ્યમાં દેખાતું પ્રતિબિંબ આદિ વિશિષ્ટ લક્ષણે એમનાં અપ્રગટ હિંદી કાવ્યગીતામાં દેખાય છે. ગુજરાતી રાસ જેવી રચના પણ કવિએ હિંદીમાં સફળતાથી લખી છે. ગુજરાતી સાહિત્યમાં એવા બહુ ઓછા કવિઓ જોવા મળશે કે જેમણે ગુજરાતી ભાષા ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં પણ સુપેરે સર્જન કરી ભિન્ન ભિન્ન વિષયો પર વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા હોય. કવિ ખબરદાર આદિ જેવા કેટલાક કવિઓએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં કાવ્યરચના કરી છે તે દયારામ આદિ કેટલાક કવિઓએ ગુજરાતીની સાથે સાથે હિંદીમાં ય કાવ્યસર્જન કર્યું છે– પણ પ્રસ્તુત ત્રણે ભાષાઓમાં કાવ્યસર્જન સુપેરે–વિપુલતા ને ગુવત્તામાં-સબળતાથી કરનાર તો કદાચ કવિ “ પતીલ' એકલા ને અનન્ય જ હશે વળી એમણે ઊને ફારસીમાં ય કાવ્યસર્જન કર્યું છે. આમ છતાં, કવિની ઉપેક્ષા એમના જીવનકાળમાં અને અદ્યાપિ પણ થાય છે, જે અત્યંત દુઃખદ છે. અપ્રગટ અંગ્રેજી કાવ્યોનો આસ્વાદ-વિશિષ્ટ રચનાઓ વાનગીરૂપે કવિના બેડાંક વિશિષ્ટ નોંધપાત્ર અંગ્રેજી કાવ્યોનો આસ્વાદ લઈ એ. કવમાં માતૃભાષા પ્રત્યેની પ્રીતિ ને ભક્તિ એટલાં પ્રબળ પ્રમાણમાં છે કે તે ગુજરાતીને “ધરાનું ગૌરવ” Pride of Earth કહી નીચેના ઉર્મિકાવ્યમાં નવાજે છે– So wonderful is Gurjar Tongue, Whose every sentence is a song, Always profusely yielding us, Buds, blossoms, flowers marvellous. As best befit our ladies' braid As never freeze, as never fade! Ours is a land of quiet toil, That yields us cotton, grain and oil, Just what we want, Just what we wish, Where flourished the great Saint of Peace. I do not over-esteem thy worth, If thee I deem pride of the Earth. , અહીં કવિએ ગુજરાતની ફળદ્રુપતા ને સમૃદ્ધિની સાથેસાથે, શાંતિના ફિરરતા શા સંત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે યુ બિરદાવી છે. "Ode to Shakespeare ' કાવ્યમાં કવિએ એ મહાકવિને ભવ્ય અંજલિ આપી છે. Functions of Months નામક કાવ્યની patiel be not slave to conservative style” પંક્તિમાં કવિની બંડખાર પ્રકૃતિ ન્યા For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંત કવિ પતીવ્ર નાં અમાદ હિંદી-ધજી શીતકાચા થઈ છે. આરબના એક ગીતમાં કષિ દુનિયાના સ્વાનુભવથી unjust કહે છે. એક ઉર્મિકાવ્યમાં નિજના ૪૨ વર્ષના પ્રથમ તનુજ પ્રત્યેની કાર્બની કટ લાગી ઉભરાઈ છે. • Trust and નામક કાવ્યમાં કવિ પૂછે છે—Where is unjust mistrust and where is Just trust ' ‹ Pay and Rebukes ' ગીતમાં કવિ વ્યથિત દિલે ગાય છે. We earn every day, Patiel, in lieu of better pay, Bitter lookes in advance Upon Customs નામક કાવ્યમાં કવિ ઝડપથી બદલાતી રીતરસમને Systems flying, soon the worst, Borrowed and nurs't, in manner fast " પંક્તિમાં નિરૂપે છે. 3) Every school hath its own fashions, Every dome its dozing- dotard; Every uniform has troubles, Every merit some abuse × × * Baroda 'નામક કાવ્યમાં કવિ વડેદરાને Eternal star and fair city cherished by Sir Gaikwar · કહે છે. Peril’માં કવિ Perils prevailing everywhere giving discomforts કર્યું છે, ' Enterprise ' ગીતમાં કવિ sinless effort is always support true ના ભાવ દર્શાવે છે. * On conversation ' કૃતિમાં કવિ ભાષાને એવી રીતે દર્શાવવા કહે છે, જેથી તે મુક્ત રીતે ગુજ યા કોઈ પણ ભાવમાં કામયાબ બને, ‘Scarity Treasure ‘ કાવ્યમાં [વ every Joy, every pleasure ને અન્ય ખાન કહે છે. To the late Bhikhabhai K. Patel નામક કાવ્યમાં કવિ આધુનિક વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્માસમાં ભાઈલાલભાઈની જોડીને અપૂર્વ નૂતન મદિરના નિર્માતા ગણાવી ભવ્ય અંજલી આપી ભીખાભાઈને કાનમ પ્રદેશની અનોખી ભેટ કહી * na preacher of unlawful clay, but right royal lord of everyday, ગધ્યુાવી નવાજે છે. To the Narmada કાવ્યમાં Most knowledge is a handful watery walth acquired by accident and stelthe કી ચિંતન લાવે છે. Music of my heart નામના કાવ્યમાં ઉગ્સ'ગીતને ‘most surprising magic, symbol of sweet art and master piece of work divine ' કહે છે. આત્મલક્ષીપણું કવિનાં કામ્યાનું વ્યાવર્તક મુખ્ય લક્ષખ્યું છે. · My stay at Vileparle ' કાવ્યમાં કાંવ નિરૂપે છે... Come away creatures beauty, Noble eyes and beaming fore heads, Sweet faces full of lustre In life sweet dream's infuse, * Though we spoke not a word ' કાવ્યમાં કવિ બાળકના જન્મ પછીના કૌંટુબિક અનુભવ આલેખે Acharya Shri Kailassagarsuri Gyanmandir When we met again, they saw, A cradle in my house, In new motherhood my spouse, Sang a lullaby half spoken, For Private and Personal Use Only ૩૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * *. * ( *) All silly quarrels ceased, In the cause of a new soul, We both grew one and whole, like meaning of words chosen. અન્ય અંગ્રેજી રચનાઓ અન્ય કાવ્યમાં પણ કવિ સરસ આલેખન કરતાં ગાય છે Full many a golden opportunity Did pass before me like a pantomine Displaying rainbow tricks with proofs divine; Greatness of time and tide attracted me. My domes of hopes have mingled in a mass, And none my plaintive story seems to all, How I have lived, for whom I stake my head. X Ere I grow old, fulfilled be my one hope, That I may get some work befitting me, In which my future prospects can I see, which till my death would bind me like rope, If in thy heart to live I get some scope I should endeavour every prosody To be at my command in praising thee And bless me demned Just with thee to slope. How long will thou torment me from a far ? Come, let me feel thee, for without thy aid I am a blade of grass of little worth Dry, dragging fruitless life in forest earth; Come, with my innate fire to make way Thy hand, dear member, on my neck be laid. For days and days no work I had, For nights and nights no sleep; Good work, good sleep, your absence sad How makes me wail and weep. No neighbour knows me in the town No broker owes me aught; Like living shame I reap renown Shaping me my shapeless lot, From every side attack, attack For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગત કવિ “પતીલ'નાં અપ્રમત હિંદી-અંગ્રેજી ગીતકાવ્યો Without fair cause of fray, No harvest of a season slack Can find me where I stay, They sell and sell my name so cheap And print it everywhere, No word is uttered from a lip To gain me living fair, Out of my life dead dreams I catch Consoling me with sighs; Alas perhaps beyond a match Of winning local prize. My reckless days and sleepless nights Have made me what I be I have my claim, I have my rights Through posterity. I want no pity-let me win their love. Love is my right, my priviledge applause -Alike at cottage door or regal tent, Out of my self a kingdom have I made Causing no blood shed gaining victories Fighting against discomfort and distress. And killing doubts that make us most afraid Afraid of our own shadows none the less, Come one and all to know me if you please. Love is my language, sentiment my song, Life is my fire, my search the ideal Than faith I have no flitter apparel The path of duty as I move along. How though the misty future do I crawl? Having no greatness, fearing no fall, Though growing years, yet looking always young What I lay by is experiences new In the old earth spinning its changeless course Attacked by all supported by few. In lieu of Joy off times reaping removes Adieu, dull counsels apathy undue Disdaining me for nought feeble force ! 2911 For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७४ www.kobatirth.org I am Just like a word badly misspelt Giving me meaning for existing foe. Least heard in time how long I vainly about. Revolting 'gainst my fare, I cherished hope To conquer havoc, ugly signs of war. And frays that do not cease dobling their dreads, When in vain efforts misused marvels grape Inviting comers through unquiet heads, Be there I torch, if not a guiding star, ધર્મ ક મ માસ્તર (મધુરમ્) કાવ્યગત અવતરણક્ષમ થિતન વતણુક્ષમ નોંધપાત્ર ચિંતન-વિચારણા એ કવિનાં અગ્રેજી કાવ્યોની ત્રીજી વિશિષ્ટ લાસિંગુ છે. વિબેંક ઊર્મિ કાવ્પમાં વિશ્વમાં સમાનનાની બાળામાં આમ ગાય છે Putting all groups of men on equal lines Proving with life his unique love for peace, બીજા એક કાલ્પમાં કિવ દર્શાવે છે એક બીન કાવ્યમાં કોય Each word is sin, each section offence, In-case of self-willed writers every-where; It is unlucky most, of it's not fair, We have so undervalued confidence. Creating bosses out of common sense, To wrong ourselves alas beyond repair, On oath I prove this of my twisted hair, That art has neither shelter nor defence. We only pamper chairs and cabinets Preaching adjustment when some old is sought; We, love their faces and we like their threats. But do not know some times, alas for whatEvery vile figure seem owe begets, Heads of straid knowledge in street corners rot. ભારો આવી સરસ લખે Acharya Shri Kailassagarsuri Gyanmandir Newspapers are the trumpets of true thoughts Nice activities, bovle sentiments Heralds of hope avenging discontents And doing other services in lots: If they would not be simply polished spots Or hired trays of foolish agreements To please vain statesmen, wicked governments, O they can solve strange enigmas and knots, For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગત કવિ * પતીલ'નાં અપ્રગટ હિંદી અગ્રેજી ગીતકા G In time of emergency, in true voice Giving frank Judgment either for a cause Or against any mandate, order code. That would make people deeply its rejoice; Newspapers sometimes, prove their true award Condemning nuisance of unhealthy laws. કવિનું દુ: ખદ નિધન તો ઈ.સ. ૧૯૩૦માં થવા પામ્યું હતું અને તેમને માજી વડા પ્રધાન ઈદિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીના અનુભવ થયે ને હતા, છતાં તેમણે આ કાવ્યમાં કટોકટીને નિર્દેશ કર્યો છે, જે ભારતમાં ઈ. સ. ૧૯૭૫માં જાહેર કરાઈ હતી. અહીં કવિએ અખબારોની સુંદર જાહેર સેવાને સરસ રીતે બિરદાવી છે. નોંધપાત્ર પ્રદાન આમ ગુજરાતના આ અલગારી અનોખો કવિ, જેને બ. ક. ઠાકોરે “ભૂપ તું સુભાનવાડી” “દા ખતરે મગન તું કહી બિરદાવ્યો છે તે, “પતીલ ઈકલેરાટી' એ અંગ્રેજી કવિતાસૃષ્ટિમાં યે નોંધપાત્ર સબળ પ્રદાન કર્યું છે, જે ઘણું ઓછી ગુજરાતી કવિઓએ કર્યું છે. એક રીતે કહીએ તે કવિની ગુજરાતી કવિતામાં પ્રગટ થતી વિશિષ્ટતાએ એમની અંગ્રેજી કવિતામાં પણ નજરે પડે છે. એમની ગુજરાતી કવિતાની જેમ અંગ્રેજી કવિતાઓ પણ એમના જમાનાનાં આંદોલને કે વિશિષ્ટ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ ઝીલતી નથી. કવિને બાયરની વિષાદી ભાવ, સ્વમાનની ઉતકટ વૃત્તિ, અખતરાપ્રિયતા અને આત્મલક્ષીતા એમની અંગ્રેજી કવિતાની અત્યંત નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. સેરિયન, પેન્સેરિયન, શેલીની સકાયેલાર્ક, કીટ્સના ઓડઝ, ટેનિસનની ઈ-મેગેરિયમ આદિ અંગ્રેજી કવિતાનાં કેટલાંક સ્ટાન્ઝોઈક કલેક સ્વરૂપ (forms)માં પતીલે કાવ્યસર્જન કર્યાનું નિરંજન ભગત દર્શાવે છે. બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો પિતાના જમાનાના વાતાવરણની અસરો કરતાં જાતની ખાસિયત જ વધારે ઉપસાવતા આવા સર્જકો ઓછા પાકે છે. અપ્રગટ હિંદી કાવ્યગીત-પ્રકૃત-પ્રભુભક્તિ, દેશભક્તિ કવિનાં અપ્રગટ હિંદી કા પર દૃષ્ટિ કરતાં જણાય છે કે તેમાં પ્રકારની દષ્ટિએ સેનેટ, ત, પદ, ગીત, ગઝલ, રાસ, તરાનાને સાખીનું વિષયની દૃષ્ટિએ સમાજ, દેશભક્ત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ આદિ વિષયનું તથા ઈદની દષ્ટિએ પૃથવી, મુકત ભ્રમરાપતિ આદિનું ખેડાણ તેમણે કર્યું છે. તેમાં આમલક્ષી ને ચિંતાનંત વણાયેલ છે. કાવ્યબાની Poetic diction માં ગુજરાતી શબ્દની ચેજના એ તેમની એક મર્યાદા બની રહે છે. “કસરબાગ'માં સંક્ષિપ્ત પણ સરસ પ્રકૃતિવર્ણન છે. “ઝરૂખે પે ચાંદીમાં દષ્ટિને પ્યારે, ને દુનિયાને ત્યારે હસતે ટહેલત ઝરૂખા પર ઊતરતો ધીમો ફીક દિલપસંદ ચંદ્રમા કેવો સુંદર લાગે છે તેનું સુરેખ મિતાક્ષરી આલેખન છે, “ ઉષાસુંદરી'માં શોભીતી કેસરિયા ચુંદડી પરિધાન કરી આશ્રમંજરી શી તાજી સ્વયં ગીતગાગર જેવી ઉષાના આગમનને કવિ વધાવે છે ને તેને પિતાની પ્રેયસી કહીને સંબોધે છે. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org धर्मेन्द्र भ. भारतर (मधुर) G+ ‘ સર્જયા જ઼ી ખૂબિયાં 'માં કવિ પ્રરમાં જેવી મનની સધ્યાની સૌન્દર્યની ખૂબીઓ પર ફીદા થઈ જાય છે. સાંવરા ન જાને નંદુલાલ' નામક પ૬માં અનુપમ મુરારી નોંદલાલ પ્રત્યેને કવિને भक्तिभाव तो थयो छे'गहके छह दोनो रासभा पनघट पर ा गयापार ने મટી ફાડનાર કનૈયાને ' જાદુગર સીવાલા કહે છે. ' तुम संग कैसे आउ' मां दृष्य अनैयाने પોતાની નકલી કહીને કવિએ નિર્દય વિનતી કરી છે. C 'अनजान लडका नाम समभावना સમયમાં અજાણ્યા ડંકા ગાંધીનું મારું શોચત્ર— नहीं कमीश अंग पे न पहने हुए मोजरी, त्वचा चिकनि चासनी, अँगुलियाँ कुरी काँचरी, सुकेश खमदार, गोलमुख, गाल खड्डा पड़ा । આપીને કવિએ આલેખ્યુ છે- अजान लडका, न आज अनजान है विश्वका, उनके दुःखके उचित देखे हुए, कभी निज निवासी तो कभी समूह का है मा नहीं बस प्रसंग के, प्रगति गीत गाये हुए उनके शिवरात्रियाँ प्रथमभी मनाए हुए प्रभु म अधिकार का कब कोहके स्नेहका । देशभक्तिनुं जीन' नधिपात्र गीत हे આસ્વાદ લઈએ—— वाटा कैसा चढा है अगष्ट का डेर 4 अंधेरों के महल पे खंडेरों के उमरी उजरी पूर्णिमा के चद्रसा, वावटा कैसा चढा है अगष्टका । जोरसे मुहीदों के खून से शहीदों के राती राती चनोठी के रंगकाला वाटा कैसा चढा है अगष्टका । Acharya Shri Kailassagarsuri Gyanmandir अरमां क्षणाये ' अगष्ट का वावटा मस्त कर्मवीरों की बोलती तस्वीरो सी नीली नीली हरियाली निकुंज सा वावटा कैसा चढा है अगष्ट का । For Private and Personal Use Only " Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમન કવિ “ પતીલ'નાં અમજદ હિંદી-અ ગ્રેજી ગીતકા બીજા એક ગીતમાં કવિ દેશના ફીક્કા રંગ ઉમંગહીન નવજવાને કહ્યું પરાક્રમ કરી શકશે એ વિશે ચિતા સેવી આલેખે છે. मैया के सपुत नौजवान फीके चहेरे ले के फिरे जहां जहां कदम भरे वां कैसे हो सके पहेचान । जामें कुछ तेज नही हो, अँखियाँ किसे भाये ? देखा जिसने न काफिला नया चलाये कौन सी ? ख्याति वह पाये कौनसी ! जो कुछ बना नहीं, पतील क्या दूसरों को बनाये ? ' किसकी स्मृतिया 'भाव शनी माआही माटेगांधी०एगीत भलिस सउतने सने ગાંધીજીને ય બિરદાવે છે--- ओ किसकी स्मृतियां आज है निज चेतना में आ रही ! गोवा कि गोयाक्षेत्र को सेना अहिंसक जा रही। किस कप के जरिये बने है हिंदमें दो दो प्रयास ? नहीं मात्र अपना-भावि सारी सृष्टिका पलटा रही । क्या क्या गजब झेले है तूने, प्यारि, सुंदर आकृति ? असुन सान्या सारखी 'सच्चा कलाकार' च्या विविश्वन विभनी पोशा ગણાવે છે અને સમગ્ર વ્યષ્ટિ-સમષ્ટિને એની માયારૂપે આલેખે છે. વિશ્વની પ્રત્યેક અદાને તથા તેની રેખ રેખાને એ મનોજ્ઞ ને લોભામણી કહે છે અને નિસર્ગને માણુનાર કલાકારને સાચે કલાકાર કહે છે. કવિ “તા સકંદકી શોહરત ' કાવ્યમાં તાસકંદ કરારની દષ્ટ્રિએ તાકંદને महिमा तेने काबिले इनाम...तेरी भी हो गई वाहवा सी02 कायम रहे तेरी शोहरत बररुडा कायनात, बढ़ा करे तेरी बरकत बलिहासे लायकात, इज्जत हमा वक्त बलंद बावफा, बेदगदगा 'पतील' सुबहशाम बख्तियार तास्कंद । For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ मे.भाभारत२ (मधुरम) 'शूरवीर और हींचकारे' नाममा विदेश जानती ५२ यढ२ सपूतान महिमागान २तां मारनेछ शूली 4 चढनेवाले देश दुलारे मरते है एक मर्तबा ईमानके प्यारे हजारबार मरते है नामर्द बेवफा जलील ठगारे समाजका रुत्बा बिगाडनेवाले खिसियाने होते है शरर्मिदगी मारे खाते आये है गालियां शबून पेशवा बेरिपर्द बेहया इतिहास पुकारे ! 'गीतो' और तराना'मा विमानाना प्रभाव वैसे ही रंग राग है, जैसा होता है झमाना' पतियोमा विछे पुण्यकी तेहसील प्यमा वझूद कर लेना कबूल, हरेक मामूल, इसमें है कछ सी भला' & 'सबक है कौनसा अघरा ? वेपार पुण्यका बुरा ना माध-सहेश विमाछ: “धुरा और धुरासर्जक' अव्यमा माआही पछी देशी सन्याना विलीनी २६ ટાણે આવી ગયેલા નવા જમાનાને ચિતાર આપી કવિ ગાંધીજીને અને અહિંસાને મહિમા સમજાવી જાય છે— झमाना धुरावाहकोंका गया हे झमाना नया दूसरा आ रहा है ? फगाके धुरा जो गय बेलझाद धुरा सर्जकों के लिये क्या रहा है ? खडे जो हुऐ दुसरों के पसीने मुकाम आज उनका कहां कौन सा है ? खरा कीमिया जो यहां कोई खोजे अहिंसा अहिंसा खरा कीमिया है। अकेला लडा है हझारोके सामने जिसे सत्यको कामना, चाहता है : सुवर्णाक्षरोंसे लिखा सा, पतीला शिलालेख तेरा यही हो गया है । For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગત કવિ પતીલ’નાં અપ્રગટ હિંદી-અંગ્રેજી ગીતકા या वि गद्धीयाँ मिट गइयां आशावश लूट 'जलती होली भीर खुली वही' गइयां ' मानु मालेमन रे छ. સમાજલક્ષી રચનાઓ – सभासक्षा २२यना। ४। 'मतलबी दृष्टि 'भा हुन्यकी स्वाथा तिनी शयतानियतना भाव २ पायो, 'बाझारमै चाल बाझी'तिमा नी वेपारी सतरना यानी વાત કરી એવી વ્યક્તિઓને ગોઝારા ધૂતારાને લૂંટારા કહી અવલે ઇ---- होशियार होते हैं खो के इनाम, पायमाज होते हैं माल के धनी. ‘क्रिया कांडों का मोह' मने 'ठग भगत' नाम व्योमा धाभि याडोनी व्यर्थताना निश थयो छे. “मुझरिम की हालत हो गई 'भो हुन्यकी २४ता ने अन्यायर्नु नि३५ ‘की मुफ्तमें बरबाद सारी जिंदगी इन्साफकी 'मां थयु छ. 'तकलेदी दागीने 'म त्रिमहीना ને આડંબર 1 કવિની નફરત પ્રગટ થઈ છે. એમાં કથન છે अच्छा खासा चहेरा कामका कौनसा देखते ही जो कलेजा जलाये ? ऐसी चीजको कोई क्या करे ? जो हरेककी तेइनात कराये १ 'अकिंचनों की राजधानी' मा विना अतिप्रेम अट थयो छ भने प्रतिने मायनानी રાજધાની તરીકે કવિએ જે ગણાવી છે તે નોંધપાત્ર છે कँवल खीले, भ्रमर गुंजे - क्या मनोहरी दिखती है आम्रकुंजे ? सुनहली शाखे लुभाती आँखे ललित बेलियाँ लचे, प्रकृति साज क्या सजे ? उपवन है बहारमें मन प्रवृत्त प्यारमें खाली खाली मधुशाला ढूँढे कौन उसे-काहे ? मिले कोइ जो शौकवाला यहाँ अनोखी इक सभा हे बन मेवा, मधुर पानी अकिचनों की राजधानी For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મહ મ મારૂં હું મધુરમ • મવતીના લાંગાન માં કવિ મલક્ષી કધન કરી કે નહી, વિલ કામIT, जालिम સુલતાન કહે છે. એ જ રીતે વિગલી જા માના ” કાવ્યમાં પદ્મ પોતાની અવદશામાં ય નિજી આઝાદીપ્રિયતાની વાત કવિ કહે છે. આતંરે મહી વાત ગઝલમાં કવિ સુ દર મુખ પરના સ્મિતને એખમકારક ગણુાવતાં લખે છે. " लड़के के साथ मलपे मुखरा होता है वहाँ कितना खतरा ? Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રણયતલસાટનાં કાવ્યો- * રવાના મુખ્ય નઝમાં કવિના પ્રયત્નસાર · તીન પ્રચ ચિમન મિ'માં વ્યક્ત થયા છે. યTM સમ્પર્ક ' રાસમાં સૌન્દર્યું ને જેવું એક સાથે પોલાયેલ ધવલ મોતીમાળ શું ને કસૂરવાળમાંના કપૂર ‘મંગલ વ્યારની યોત' નામક તર્ક્સમાં જેમ તરુઆની બે શાખા એકમેકમાં સલગ્ન થાય, ખે જલસ્રોત જેમ એક દરિયામાં વિલીન થઇ એકરૂપ બની જાય, એ પાંખથી જેમ કપાત સુંદર શૈાભી રહે, અને એ દીપ જેમ એકસાથ જલ્યા કરે તેમ મૉંગલ પ્યારની જ્યાત શાભે છે. કલિયોં મેં વધે તે તમાં લખેલા રોલા પ્રાહકોની પ્રીતિ કવિએ નિરૂપી છે. * મને મુય અને આપ 'ના પ્રચકાવ્યમાં માયાનો પ્રભાવ સાથીમાં આલેખાયો છે- ' ગૃહૈં, ટિર, માત્રમ ગળે, ને લેતમેં ગળ, कुंज कुंज सें गुल्म है, जैसे किंशुक फाग लगे कैसा मधुर परिताप । जब तने मदनकी चाप ઢો! સુલી, મિત્તે સચ બન માવ For Private and Personal Use Only સતર્ક, ન વસે, મુમન, કુમકમ ગોખમાંની ન્યાત મૂળુ જેવું આલેખે છે. * સ્મિત ક્યા મુઘો વે' રચનામાં મુખ પરની મલકાટ ખવર્ણનીય વવાયા છે. જેમ તરું પરનાં લચકતાં મીઠાં ફળ જોઇ માંમાં પાણી આવે છે, જેમ યાસણી અણુચાખી મન લાભાવે છે, જેમ વહેતાં ઝરણના કલરવ નિનાદ મુગ્ધક હોય છે, જેમ નાજુક કળીઓ જોઈ મન પ્રસન્ન થાય છે તેમ મુખ પરના પ્રસન્નકર મલકાટ ચહેરા પર ચમક ભાળું છે. તેમશ્રી શ્રી નિશાહ 'તંત્ર'માં સખીની દૃષ્ટિની મીઠી કહીને દેવામૈયા સવ વાવ નિયારે ‘, ‘- શીત્ર વાન વકા પુષ્પ, મુઠ્ઠી યોગને નાર; कलकी बात देव हाथ, आज अपना स्योहार' तथा बहता पानी चलता धर्म, धंधा करनेमें क्या શર્મ ?' ની સૂક્તિ કવિ કહી જાય છે. * વાળા રેશોદ માં ઊંચા ગિરિર’ગ, ત્રો માતાનું નાનું બાળક ને માત્ર ની સુંદરતાને પડકે કોની હોળી કબ્જો નવી ની પ્રીત, કળય સી રીત, ગૌત્રનમ નતુ પાન કરે ' નું કથન કરે છે, “ પ્રેમ મેં માળી તથા કાવ્યમાં એનું ' . * પ્રેમમાં ધીરજની જરૂરિયાત સમજાવતાં કહે टल जायेंगी बलाएँ शनैः शनैः, हल होती है स्मझाएँ शनै शनै, Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સદ્ભુત કવિ પતીલ'નાં અપ્રગઢ હિંદી-અંગ્રેજી શીતકાવ્યો जहाँ शाहद है बिखरे हर्द हर्द, एक बहती है सरिता प्रणे प्रणे ॥ जिसने सांखी है शौकसे मुश्किलें, औ काही है सुब्र से मंजिले, खुद चलाके उसका ध्येय आता है, कि जाप जपता था वह उदे उदे । X X X मैं कदम कदम यमुना देखूँ वह हर पत्ते में कनै कनै । www.kobatirth.org ૧૦ ૧૧ આત્મલક્ષી રચનાઓો-સમાપન- " जी जान है' नाम वक्षी तर्ज मां कविता पोताना भुवननी प्रथा-व्यथा आहे--- मौजे कहती है दरिया से कि दरिया हो जाउ में । यं जिंदगी कहती है मेरी मुझे कि सपना हो जाउँ मै ॥ आकाशवासी श्री तारलो, जरा हमको भी निहार लो कि हमसे जिया नही जाता, जी जात है । मौंजे • या तो किसीका प्यार हो या किसीका धिक्कार हो, कि ऐसा जिया नहीं जाता ख्याल क्यूँ इसका बगर नाम जी जात है | मौजे ० सताता है, दृष्टिसें जी नहीं आता है लिया नहीं जाता जी जात है ॥ मौजे ० कौन जाने किसका मैं बंदा है व किसकी तलाश में अंधा हूँ जबां से कहा नहीं जाता जी जात है ।। मौजे ० जिसके एक बोल से शयदा हूँ व जिसकी एक मौजशा पयदा हूँ वह दरिया देखा नहीं जाता, खो जात है । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८२ • काई एक आया था पतला सा जिसने गीतने छेडा था अपना सा, www.kobatirth.org 6 64 प्यार किया नहीं जाताहो जात है | किसी की अकलने सेनेट आक्षे - जड ज्ञान किरायेका जाने न सुंदरता जिसमें छिपी है दिलकी दौलतें अछती । करती कूच है दुनिया अपने इकसे वक्त तो है बीचारा जो मस्तक नाया करे । કૉઈએ પોતાના જીવનઘાટ બગાડવાનું કહી પેાતાને ‘રંક ગુલામ ’ તરીકે કવિ આળખાવે છે અને राज्य तो भगत पर घडियाज डरती होवानुं देवि र्शाने हे वणा ते 'अच्छी है किसीकी एक मौलिक पामरता." मेरे गीतोंकी संकलना एक शंजीर है. उसके पद कहलाता 'विराट गिरि, ' जिसके उरमें मेरे प्यारकी जागीर है होती विश्वके वृन्दमे जाहिर धीरी पीरी । " एक झंजीर है" नाम आत्मसाक्षी सेटिभ षितानां गीत विशे छ धर्मेंद्र भास्तर (मधुरम) मुक्त अमरावसि छमां समायेस " दुनिया का बड़ा एहसान પોતાની ઉપર થયેલા દુનિયાના અદ્રેસાનની વાત કરે છે- मुज पै दुनियाका बडा एहसान हुआ, कि आज हूँ, जिंदा रक्खा मुजको निजम पाता सुंदर वक्त कि शोभन मुक्त हुआ, तनहा घूमता फिरता किसीकी शोध । कुछ भी न किया था मैने किसीके कमें फिर भी खपता हूँ सुवृन्दके लेखक में । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only 33 નામક નિતમાં કાવ ક કવિનું આત્મકથન સાસુ` છે કે કવિની ગુજરાતના સૂચિમાં ગણના થઈ શકે એવું ગુવત્તા અને ઇયત્તાવાળુ એમનું સાહિત્ય સર્જન છે. કવિના અગ્રેજી-હિંદી કાવ્યગીતામાં ગુજરાતીતાની છાંટ જોવા મળે છે, તા પણ મનું પ્રસ્તુત સર્જન અવગણુનાને પાત્ર તેા નથી જ, એટલું ખસૂસ કહી શકાય અતિશયોક્તિ વગર કિયની સમગ્ર ઉત્તમ રચનાના સમહ પ્રગટ થાય તો એમની માતબર સાહિત્યસેવા તે ગુણુવત્તાનો ખ્યાલ આવી શકે, Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થાવલોકન જીવનસ્મૃતિ લેખક – પ્રા. ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી પ્રકાશક :– હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૧૯૨, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૧૫ પ્રકાશન ઈ.સ. ૧૯૯૧, ૫. સંખ્યા ૮૪, કિંમત : રૂ. ૩૦/-. “જીવનસ્મૃતિ ની પ્રસ્તાવનામાં લેખક જણાવે છે તેમ તેમણે પોતાના જીવનની સમીક્ષા, પ્રમાણિત નોંધ તથા સ્મૃતિના આધારે લખી છે. ખ્યાતનામ સંસ્કૃતિ અને સંસ્કતા એવા શાસ્ત્રી મહોદયને જન્મ ૧૭ ઑકટોબર ૧૯૧૯ના રોજ તે વખતના વડોદરા રાજ્યના મલાતજ ગામમાં થયો હતો. બાળપણથી તેઓને વિદ્યાર્જન, ગુણસંપાદન તથા નીતિમત્તા પ્રત્યે અતૂટ લગાવ હતો. એમનું શિક્ષણ મલાતજ, જૂનાગઢ અને અમદાવાદ ખાતે થયું. જે સમયે સંસ્કૃતના અભ્યાસક્રમમાં કોઈ નિયત પાઠ્યપુસ્તક નહોતું (૩૫ માર્કસનું વ્યાકરણું, ૬૫ માર્કસને અપાતિ કંડિકાઓને અને કાને અનુવાદ) ત્યારે એમને મૅટ્રાકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃતમાં ૮૭ ગુણાંક પ્રાપ્ત થયા અને સ્કૂલ તરફથી રાણા પ્રાઈઝ ( રૂપિયા) એનાયત થયું. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને એમની કારકિર્દી તેજસ્વિની રહી. અધ્યયન સાથેજ કોલેજ મેગેઝિન માટે એમણે સંસ્કૃતમાં “થોહા” નામની નવલિકા. “આત્મનિયમ્ '' નામનું નાટક “રાષબ્રીક” નામની ઐતિહાસિક નાટિકા તેમજ “વિવાહ” નામના સરસ સ્તોત્રની રચના કરી. ૧૯૪૦માં બી.એ. (ઍનર્સ)ની પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા. ઉનાળાની રજાઓમાં એમણે ગુજરાતી માં મેઘુદૂત' નામક મૌલિક કાવ્યનું સર્જન કર્યું જેમાં મેધ દ્વારા તેમના સદ્દગત માતાને સંદેશ મોકલવા માટે પ્રભાસ, જૂનાગઢ-ગિરનારથી આરંભ કરીને માનસ સરોવર સુધીને માર્ગ મંદાક્રાન્તા છંદની ૭૫ કડીઓમાં એમણે આલેખે છે. સંસ્કૃત એપિગ્રાફી તથા પાલી વિષય સાથે તે વખતની મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષામાં એમણે ૬૧ % સાથે સફળતા પ્રાપ્ત કરી. અમદાવાદની જે. જે. વિદ્યાભવનમાંની પ્રાધ્યાપક તથા પ્રબંધ સંશોધન માર્ગદર્શક તરીકેની મુ. શ્રી શાસ્ત્રોમહદયની કારકિર્દી નોંધપાત્ર રહી છે. અધ્યાપન અને સંશોધન સાથે એમણે અનેક મૌલિક ગ્રંથોનું લેખન તેમ જ સંપાદન કર્યું, દા. ત. “હડપ્પા અને “સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, ૨, ૮-૧૦૨. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા દેશપાંડે મહેજો-દડે " (૧૯૫૨ ), “ અશાક અને એના અભિલેખ (૧૯૭૨), “ ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃત ” (૧૯૭૫), “ટમ કત એકાદશી માહાગ્ય”(૧૯૫૫, ૧૯૭૩) શબ્દરત્નપ્રદીપ” (૧૯૫૬) ઈ. અનેક વ્યાખ્યાનમાળાઓમાં તથા સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત વિદ્યાપીઠ વ. ખ્યાતનામ સંસ્થાઓમાં એમનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને આવેજિત થયાં. વિવિધ અધિવેશનમાં તથા જ્ઞાનસત્રોમાં પણ એમણે પિતાનું અનેરું યોગદાન કર્યું. પિતાના વિશાળ કુળ કુટુંબની રસપ્રદ માહિતી સાથે જ છે. શાસ્ત્ર મહાદયે સ્વકીય વંશાવળી, નોંધપાત્ર સાલવારી, ગ્રંથની સૂચિ તથા આપ્તજને, સંશોધકવર્ગ અને સહકાર્યકર્તાઓ સાથેના ફોટાઓને પણ પુસ્તકમાં સમાવેશ કરેલ હોવાથી તેમની “ જીવનમૃતિ ” વધુ સંસ્મરણીય તેમ જ ઉદ્દબોધક લાગે છે. એકંદરે પ્રા. ડો. હરિપ્રસાદ શાસ્ત્રી મહોદયની વ્યવસાયત્મિકા પ્રજ્ઞા, લેકસંગ્રહામક વૃત્તિ તથા સ્નેહસભર સ્વભાવને લીધે તેમનું વ્યક્તિત્વ પ્રભાવક જણાય છે. પરમોચ્ચે પરમાત્મા તેમને નિરામય દીર્ધાયુષ્ય આપે એવી અભ્યર્થના છે ? ઉમા દેશપાંડે સંન, પાણી અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. અધ્યયન અને સંશોધન—-લેખક-પ્રા. હરિપ્રસાદ સં. શાસ્ત્રી પ્રકાશક:-હાંરપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૧૯૨, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૧૫ પ્રકાશન, ઈ. સ. ૧૯૯૧, પૃષ્ઠ સંખ્યાઃ ૯૨ કિમત : રૂ. ૨૦/ ( R* - - મ. પ્રા. શાસ્ત્રી મહોદય પ્રસ્તાવનામાં કહે છે તે પ્રમાણે, “ આ લેખસંગ્રહમાં સંસ્કૃત સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, મિસરની સભ્યતા, ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ અને ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસને લગતા વિવિધ વિષયો વિશે અધ્યયન અને સંશોધનના પરિપાકરૂપે વિવેચનાત્મક રજૂઆત કરવામાં આવી છે.” હાંરવંશમાં દ્વારકા અને શ્રી કૃ ” નામને પહેલે લેખ ગુn રાત ઇતિહાસ પરિષદના મા અધિવેશન પ્રસંગે શ્રી હરિદાસ વિઠ્ઠલદાસ મોકાણી સુવર્ણચંદ્રક પાત્ર ઠરેલ નિબંધ છે. જેમાં શ્રી કૃષ્ણનું દેવી સ્વરૂપ અધિક પ્રમાણમાં આલેખાયું છે એવા હરિવંશમાં મળતું સમકાલીન “ દ્વારકા નગરીનું વર્ણન લેખકના મત પ્રમાણે પરોક્ષ માહિતી અને કવિકલ્પનાના આધારે થયેલું છે ને આથી એને સમુદ્ર તટે આવેલી ભવ્ય રાજધાનીના આદર્શ વર્ણન તરીકે જ ઘટાવવું ઘટે.” (પૃ. ૮). આ વિધાનની વિગતવાર સાધક બાધક ચર્ચા અર્ધી રજૂ કરવામાં આવી હતી તે For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાપાક. , લેખ વધારે માહિતીપ્રદ થાત વૈવી શક્તિ ધરાવતા વાસુદેવ શ્રીકૃષ્ણના ઉત્તરચરિતની કેટલીક પ્રમુખ ઘટનાઓને નિર્દેશ પણ આ જ લેખમાં જોવા મળે છે. સમાવની સહધર્મચારિણી ૬ માની મૂક સંવેદનાને અભિવ્યક્ત કરતા બીજા લેખમાં વાલી, તારા, સુગ્રીવ તથા રુમાના ચારિત્ર્યને અણસાર મળી આવે છે......વાલીના વધ પછી સુગ્રીવને પિતાનું રાજ્ય, પત્ની રૂમ તથા દિયરવટું કરેલી તારા પણ પ્રાપ્ત થઈ. સુગ્રીવની જમણી બાજુએ રુમાં બેસતી ને ડાબી બાજુએ તારા બેસતી છતાં લેખકના મત પ્રમાણે સુગ્રીવની પાસે ચલન તો તારાનું જ રહ્યું જે યુવરાજની માતા હતી. પરંતુ “શાંત સન્નારીની સહનશીલતા કાણું સમજશે?” (પૃ. ૧૬). તુલનાત્મક તથા ચિકિત્સક દ્રષ્ટિકોણથી મુદ્દાઓ ઉમેરીને સદર આલેખન વધુ સાંગોપાંગ કરી શકાયું હત. મસ્ય, વાયુ, બ્રહ્મા, વિષ્ણુ. ભાગવત ઈ. પુરાણેને આધાર લઈને પુસ્તકના ત્રીજા પ્રકરણમાં લેખકશ્રીએ એવું તારણ કાઢયું છે કે પુરાણા પ્રમાણે મૌર્યવંશની મુખ્ય શાખામાં કુલ ૯ રાજા થયા અને એમણે ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું. (પૃ. ૨૩). નીતિમત્તા અને સત્કર્મને પ્રબોધતી તથા બુદ્ધકાલીન સંસ્કૃતિ અને સમાજરચના વિશે ઉપયોગી માહિતી પૂરી પાડતી જાતક કથાઓની સેદાહરણ સમજુતી ચોથા પ્રકરણમાં અપાઈ છે. મિસરની મહાન રાણી કલીઓપેટ્રાના જીવનમાંથી વિવિધ પ્રસંગે વેવીને આગળના પ્રકરણુમાં તેનું પ્રતિભાશાળી, પ્રેરણાત્મક તથા પ્રણયસભર વ્યકિતત્વ આકર્ષક રીતે આલેખાયું છે. અનેક સંસ્કતોએ જેની સવિસ્તર ચર્ચા વિચારણા કરી છે તે સંસ્કૃત રંગભૂમિના નટ નટી વિશેનું તલસ્પર્શી અધ્યયન નાટકોનાં ઉદ્ધરણો સાથે પ્રકરણ ૬માં રજૂ કરેલું છે. જેના મૂળ પ્રવર્તક બૃહસ્પતિ હતા તેવા ચાર્વાક લેકાયત મતપ્રણાલીનું સાંગોપાંગ વિવેચન ૭મા પ્રકરણમાં જોવા મળે છે. ' - જે વિષય અંગે વધુ શ્રદ્ધેય સામગ્રી, વધુ અન્વેષણ અને સંશોધનની આવશ્યક્તા છે તે દક્ષિણ ગુજરાતમાં પારસીઓને પહેલે વસવાટ”. તેના વિષે “ કિસ્સે-ઈ-સંજાન ” નામના અનુદત ગ્રંથમાંથી મુ. શાસ્ત્રી મહોદયે રસપ્રદ ઉદ્ધર ટાંક્યાં છે. ગુજરાતમાં ઉત્પન્ન તથા પ્રચલિત થયેલા સિંહે તેમજ સેલંકી રાજ જયસિહ બીજાના રાયકાળ વિશેનું વિવેચન મહત્ત્વના અભિલેખે, શિલાલેખે તેમજ સંશોધકોનાં મંતવ્ય આપીને નવમા તથા દસમા પ્રકરણમાં રજૂ કરાયું છે. છેલ્લાં બે પ્રકરણે-“નાગર-ઇતિહાસની દૃષ્ટિ એ ” તથા “ નાગર કવિ નાનાક” આપણુને સંસ્કારી તથા મેઘાવી નાગર જ્ઞાતિ તેમજ વેદવ્યાકરણશાસ્ત્ર સંપન્ન પ્રભાસક્ષેત્ર નિવાસી કવિ નાનાક વિશેની માહિતી પૂરી પાડે છે. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા દેશપાંડે અધ્યયન અને સંશોધન પરક આ લેખસંગ્રહ પરથી મુ છે. શાસ્ત્રીમહદયની વ્યાપક સંશોધનવૃત્તિ તથા વિવિધવિદ્યાવ્યાસંગ પ્રમાણિત થાય છે. તેઓને અભિવાદન ! -ઉમા દેશપાંડે સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગ મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. પુસ્તક-સમીક્ષા : “ અનુભૂતિ '-હિન્દી કાવ્યસંગ્રહ કવયિત્રી-ડે. નલિની પુરોહિત; પ્રકાશક: નિખિલ પ્રકાશન, A–81, રાધાકૃષ્ણ પાર્ક, અકોટા સ્ટેડિયમ પાસે, વડોદરા. આવૃત્તિઃ પ્રથમ, ૧૯૯૩ કિ. રૂા. 4500 લગભગ ૧૩૯ જેટલી નાની-મોટી હિન્દી કવિતાઓનાં કવાયત્રી ડૉ. નલિની પરહિત ગુજરાતીભાષી હોવા ઉપરાંત વ્યવસાયે વિજ્ઞાનનાં અધ્યાપિકા છે. સાહિત્યથી ભિન્ન જ નહીં પરંતુ વિપરીત એવા વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત રહેવા છતાં હિન્દીમાં કાવ્ય-રચના કરવા બદલ તેઓ ખરેખર અભિનંદનના હકદાર છે. વડોદરામાં હિન્દીના કવિઓ છે જેમાં કુ. મધુમાલતી ચેકસી, ડે. પાછુકાંત દેસાઈ, અઝીઝ કાદરી, ખલીલ ધનતેજવી, ક્રાંતિ યુવતીકર, ડે. વિષ્ણુ વિરાટ, માણિક મૃગેશ, ડે. પ્રસાદ, શ્રીમતી ભારતી પાંડે વગેરે. હવે તેમાં ડે. નલિનીજીનું નામ ઉમેરાતાં ગૌરવ અને આનંદને અનુભવ થાય છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહ સૌદર્ય, રાગ-વરાગ, ઈછાઓ, વિચારે, સંવેદનો, આશાનિરાશા, પીડ, નાના નાના અનુભવ અને સ્મૃતિઓની અનુભૂતિઓ નિરૂપ, વાંચો ગમે એવો કાવ્યસંગ્રહ છે. વસ્તુ કરતાં વ્યક્તિલક્ષતાને સ્વર પ્રમુખ છે. ભાવનાઓ, વિચારો અને વ્યંગ્યની કેટલીક ઉક્તઓ, કાવ્યપંક્તિઓ વારંવાર વાંચવી ગમે તેવી છે. પ્રકૃતિ ઇં. નલિનીને પ્રિય કાવ્ય-વિષય છે. વિજ્ઞાન અને કાવ્ય એ બને વિરોધી પ્રવૃત્તિઓએ એમના જાગરૂક અને સંવેદનશીલ હદયમાં ભાલને જગવ્યું હોય એ સ્વભાવિક છે. “એક ફાગુની શામ', “મેરા ગાંવ', “ ભીની સુબહ ', “ એક ફૂલ ', “એક સંધ્યા” જેવી કવિતાઓ એનાં સરસ ઉદાહરણે છે. વ્યક્તિગત ભાવાભિવ્યકિત માટે કાવ્યને સફળ નિર્વાહ નલિનીજ કરી શક્યાં છે. ' નતાન્ત અંકેલી', “મન મેરા ', “ સ્પર્શ ', “બચપન કે આ ', “ દુનિયા કે રંગ ', “ કાગજ કી નાવ” ખાલીપન', “ દર્દ'માં કવયિત્રીની નાજુક નમણું ભાવનાઓનું સંવેદનમય નિરૂપણ થયું છે. જો કે આવું અન્ય કેટલીક રચનાઓમાં–ખાસ કરીને ક્ષણિકાઓમાં થવા નથી પામ્યું. વ્યંગ્ય, હિન્દી કવિતાની–આધુનિક કવિતાની સર્વસામાન્ય પ્રવૃત્તિ છે. ગઝલ જેવું નાજકખયાલ રોમેન્ટિક કાવ્યસ્વરૂપ પણ આ પ્રવૃત્તિનું શિકાર બની ગયું છે. આમ તે નલિનીજીનું For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવલોકન વ્યક્તિત્વ-પ્રકૃતિ, પ્રવૃત્તિ વ્યંગ્યકારના બરનું નથી, છતાં “ગિરગટ કે રંગ' કવિતામાં આજની રાજકીય સ્થિતિ પર તેઓ સફળ વ્યંગ્ય કરી શક્યાં છે. જો કે આ રસ્તો સીધે-સપાટ છે. ઉદાહરણ જોઈએ ? " क्यों गिरगिट को मार रहे हो। बेचारा निहत्था जीव । भगवान का बना एक रूप है। मारना है तो उसे मारो। जो गिरगिट बन । धर्म का अर्थ बदल रहे हैं। दुनिया की भीड में । चोला बदल । हमें तुम्हें लड़ा । अपनी हकूमत बजा रहे हैं।" ને કે સત્યકથનની આ પંક્તિઓમાં રહેલો ભંગ્ય કેટલો સાર્થક અને સત્ય લાગે છે સપાટતા વ્યંગ્યની ધારને બુટ્ટી કરી નાખે છે ! આ કાવ્યસંગ્રહની નાની-મોટી કવિતામાં એકલ-દોકલ એવી સરસ, સચોટ કાવ્યક્તિઓ વાંચવા મળી જાય છે જે સહૃદય પાઠક સહાનુભૂતિ અને દર્યપૂર્વક ખાળી શકે. છે. નલિની પુરોહિતમાં રહેલી ભાવિ સફળ ક્વયિત્રીની સંભાવનાના સંકેત એમાં છુપાયેલા છે. આ આશાસ્પદ સ્થિત આ કાવ્યસંગ્રહનું આગવું મૂલ્ય છે. અંતમાં કેટલીક અગત્યની વાત. કાવ્યસંગ્રહમાં અનેક સ્થળોએ મુદ્રણ દોષો નજરે પડે છે. કયાંક કયાંક તે તે મુદ્રણદોષ નથી પણ ભાષા તથા વ્યાકરણના આંખે ઊડી વળગે તેવા દોષો છે. કદાચ પ્રકાશન પૂર્વેની નિષ્કાળજી, અસાવધાની કે ઊતાવળના કારણે આમ થયું હશે. કેઈ અન્ય આ દોષદર્શન તરફ આંગળી ચી છે તેના કરતાં સ્વદોષદર્શન જ ઉત્તમ અને સાર્થક ગણાશે. અસ્તુ. * અનતિ’ કવળ અનુભતિના પ્રથમ પગથિયેથી અભિવ્યક્તિનાં સબળ સોપાન સર કરે. એવી શુભેચ્છા ! હિન્દી વિભાગ, કે. એમ. શાહ ફેકટી ઓફ આર્ટસ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા. સાંપ્રત સહચિંતન-ભાગ ૫, લેખક : રમણલાલ ચી. શાહ, પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મૂલ્ય રૂા. ૨૫=૦૦, પૃ. ૧૯૬, પ્રથમ આવૃત્તિ જૂન, ૧૯૯૪. પિતાના કોમી રાઈટના વિસર્જનથી આરંભાતો આ ગ્રંથ ચૌદ જેટલા વિવિધ વિષયને આવરી લે છે. સર્વ શ્રી જે. કૃષ્ણમૂર્તિ, સરહદના ગાંધી બાદશાહખાન અને ઈદિરા ગાંધી–એ ત્રણ એમાં નવા પાંજલિઓ છે. અસંવભાગે ને હુતસ્સ મેકળા, અમારિકવર્તન, માય અસણપાસ, રાતા મહાવીર અને શ્રવણ બેલગાડા એ પાંચ એક યા બીજે રૂપે જૈન ધર્મના સિદ્ધાંત ઉપર For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિપ્રસાદ શિ જોષી લેખકનું પોતાનું ચિતન રજૂ કરે છે. ' કુદરતી આપત્તિઓ” અને “નિર્દય હત્યાની પરંપરા એ બે તત્કાલીન પરિસ્થિતિ ઉપર લખાએલ નિબંધ છે. “ચિદરાની આંખની હોસ્પીટલ એક રીતે . દેશીની કામગીરીને બિરદાવતો પરિચયાત્મક લેખ છે તે “ખાલી’ને સભર ઇતિહાસ હિમાલયની એક એવી જગ્યાને ઉલેખ કરે છે જેણે અંગ્રેજના કાળથી આજ સુધી અનેક વારાફેરા જોયા છે છતાં ઇતિહાસની રસપ્રદ માહિતીથી સભર છે. “ચરણ-ચલણને મહિમા” એ નિબંધ છે કે જેમાં ચાલવાની કળાની આસપાસ લેખકની કલમ ખૂબ ચાલ્યા જ કરતી દેખાય છે જ્યારે કે સિલા પાંદકારમ’ એક તમિલ મહાકાવ્યને પરિચય આપણને કરાવે છે. મળ મહાકાવ્ય " સિલા પદકારમ' એ મહાકવિ ઇલંગ અડિયલે લખ્યું છે. લગભગ ૧૮૦૦ વર્ષ જુનું છે અને આ પણ એટલા જ રસથી વંચાય છે. એ કાવ્યની નાયિકા કન્નગીનું પૂતળું મદ્રાસના સમુદ્ર કિનારે જોવા મળે છે. એ આજે દેવી તરીકે દક્ષિણમાં પૂજાય છે. મહાકાવ્યના લેખક અને એ આલેખેલી કથાની નાયિકા કન્નગી જૈન છે અને જૈન ધર્મના સિદ્ધાંતો એ કાવ્યમાં સહજ રીતે આવી ગયા છે. આના આધારે બીજાં કાવ્ય પણ તમિળમાં રચાયાં છે. એટલી ક્ષમતા એ મહાકામાં છે. કાવ્યની ભૂમિકા તથા કથાસાર શ્રી શાહે એક તંત્રીની કલમે લખાતો હોય એમ આલેખે છે, એ કરતાં તંત્રી લેખ જેવા લેખ “નિર્દયહત્યાની પરંપરા ” અને “કુદરતી આપત્તિઓ” છે. કંઈક અંશે “ ચરણ-ચલનને મહિમા કોઈ વિશેષાંક માટે લખતા હોય તે રીતે લખાએલે લાગે છે. અલબત્ત એમાં “ પ્રબુદ્ધ જીવન” જેવા સામયિકના તંત્રીની સાહિત્યિક અને ચિંતનાત્મક કલમ છતી તે થાય છે જ. દા. ત. વખતો વખત આવા સળગતા દાવાનળને શાંત કરવાને ઉપાય શો છે જ્યાં સુધી ગરીબી અને લાચારી છે અને અન્ય દ્વારા તેને લાભ ઉઠાવવાની સ્વાર્થી મનોવૃત્તિ છે ત્યાં સુધી કાયમને કોઈ ઉપાય તે કયાંથી મળી શકે ? (પૃ. ૭૧ ) માણસ કુદરતી રીતે ડહાપણુવાળા . તે શાંતિથી, સ્વસ્થતાથી, સુખથી પોતાનું જીવન જીવવા ઇરછે છે એને છંછેડનારાં પરિબળો જેમ ઓછાં તેમ તે એવું જીવન વધુ સારી રીતે જીવી શકે (પૃ. ૭૨) માનવતાને સર્વજ્ઞ ઉત્કર્ષ થાય તેવું વાતાવરણ સર્જાય “એ માટે આપણે પ્રાર્થના કરવી જ રહી ! ” (પૃ. 83 ) કુદરતી આપત્તિઓ માં લાતુર અને ઉસ્માનાબાદમાં અચાનક થએલા ભૂંકપ વિષે વાત કરતાં લેખક અનેક કુદરતી આપત્તિઓમાં ભૂંકપની આપત્તિ મોટી ગણાવે છે કારણ કે એની ચાસ આગાહી કરવાનું હજી શોધાયું નથી. પછી એ વિસ્તારમાં રાહતના કાર્ય માટે સરકારી અને અન્ય સંસ્થાઓ બહાર પડે છે તેનું વિશ્લેષણ પણ ધ્યાને પાત્ર છે. (પૃ. ૨૮–૨૯) પણ લેખક લેખના અંતે આશાવાદ પ્રગટ કરતાં કહે છે : “વિનાશની કળ વળતાં થોડા વખતમાં જ માનવ જાત ફરી પાછો બેઠી થઈ જાય છે ? (પૃ. ૩૪) અને અંતે ઉમેરે છે કે વિજ્ઞાનિકો આ દિશામાં એ શેાધન કરે (પૃ. ૩૪). કુદરતે સજેલી આપત્તિઓ અને યુદ્ધ વગેરે દ્વારા ખુદ માન સોલી આપત્તિઓ એમ ઉભયમાંથી માનવજાતને મુક્ત કરવાની દિશામાં મનુષ્યનું For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચથાયલેકન કર ચિત્તતંત્ર કામે લાગી જાય એવા શુભ અવસર કયારે આવશે? (પૃ. ૩૪) આ ઉભય લેખામાં લેખકનું સંવેદનશીલ હૃદય ધબકતું દેખાય છે, * ચરણુ–ચલનના મહિમા' અને ‘ માયન્ને અસણુપાણુસ્સ' એ બે લેખાને સાથે વાંચવા જોઈએ. એકમાં માપસર આહારનું મહત્ત્વ છે. તે! ખીજામાં એનું સમતાલન જતુ રહેતાં ચાલતા રહેવાનું માહાત્મ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અલબત્ત પ્રથમમાં આજનો વાહનવ્યવહાર, સગવડ વગેરેનું એમનું માહિતી સભર જ્ઞાન દેખાય છે. સાથે સાથે સાહિત્યિક સ્પર્શ પણ વર્તાય છે જ. દા.ત. ‘ ચાલવાનું ગમતું નથી એટલે શરીરમાં ચરખીના વધારા થાય છે. શરીરમાં ચરખીને વધારે થાય એટલે ચાલવાનું કુદરતી રીતે ગમતું નથી. ( પૃ ૧૬૪) પછી ચાલવાની કળા જુદીજુદી ચાલ વણ્વી છે અને છેલ્લે માસ એકલા ચાલ્યા જતે હોય તા તે ' નિસર્ગ સાથે જુદી જાતનું ઐકય અનુભવે છે (પૃ. ૧૭૫ ) એમ કહી ’ચરેવ નિ' કર્યું છે. આના સંદર્ભોમાં ‘ માયને અસછુપાસ 'માં આવતાં વાકયા નોંધવા જેવા ઇંઃ માસના શરીરના પપ્પુ માટે બહુ આહારની જરૂર નથી. એલું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે, ' (પૃ. ૮૪-૮૫) • અસ’વિભાગે! ન હુ તફ્સ મોકળા 'એ ભલે જૈનશાસ્ત્ર દશવૈકાલિકનું સૂત્ર ડાય પ એમાં આજના જમાનામાં જ્યારે સ્વાર્થ વૃત્તિ ફૂલતી ફાલતી જણાય છે ત્યારે સમાજના ધારકબળ માટે મહત્ત્વનું સૂત્ર છે. લેખક કહે છેઃ ' સસારમાં કોઈપણું જીવ જન્મજન્માંતરની દૃષ્ટિએ એકલે જીવી શકતા નથી. ' ( પૃ. ૭) એ સદભે પણ એણે સરખી વહેંચણી કરીને જ જીવવું જોઇએ, ખાવું જોઇએ. ખવડાવીને ખાઓ ' (પૃ. ૮ ) એ પ્રાચીન અતિથિદેવા ભવ-સૂત્રના સાદો અર્થ છે. આવા સદ્ગુણાને વિકાસ જ માનવ સમાજને ટકાવી રાખે છે. એ અધ્યાત્મિક વિકાસની પૂર્વ ભૂમિકા છે, ' ( પૃ. ૧૨ ) ગુણુ વિકાર · એવું જ ′ અમારિપ્રવર્તન' અહિંસાના ફેલાવા વિષેમાં કહ્યું છે. અહિંસાધનું જાતે આચરણ કરવુ. એટલુ` જ બસ નથી, ખીજાને પણ એવું આચરણ કરવા માટે પ્રેરણુા કરવી જોઇએ (પૃ. ૧૩ ) મન, વચન અને કાયાથી હિંસા ન કરવી, કરાવવી ( પૃ. ૧૪ ) આનું તાર્કિક કારણ આપતાં લેખક લખે છેઃ—“ દરેક જગુતે જીવવુ ગમે છે કાઈને મરવું ગમતું નથી ” (પૃ. ૧૫ ) તેથી પણ અહિંસા આચરવી જરૂરી છે. ઐતિહાસિક આધાર લઈ કુમારપાળે અને અકબરે માંસાહારની મનાઇ કરેલી તે નોંધી લેખક આપણુને પૂછ્તા હૈાય તેમ સેકશાહીમાં અકબર કે કુમારપાળ જેવો હુકમ બહાર પાડવામાં વી મુશ્કેલી હોય છે તે કહી દે છે. ( પૃ. ૨૨ ) F For Private and Personal Use Only ‘રાતા મહાવીર' અને ‘ શ્રમ ખેલગાડા' લેખકને સંશાધકની માફક ઊંડી ખેાજ કરવાનું ગમે છે તેના દ્યોતક છે. બંને તીર્થ છે પણ એની વિશેષતા બતાવવાની સાથે રાતા મહાવીરની પ્રતિમાની નીચે સિંહ કેમ મૂકયેા હશે તે (પૃ. ૧૪૩) અને બાહુબલિજીની પ સ્વ. ર Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક હરિપ્રસાદ શિ. જોષી ફૂટની ઊંચી પ્રતિમા પર્વતમાંથી કાતરેલી છે એમ કહી તેના શિલ્પ વિષે વાત કરતાં લખે છે. ‘ અદ્દભુત અને અપૂર્વ એવા ઉપશમને, શાંતિ અને કરુઙ્ગા, ત્યાગને અને વિરક્તિ ભાવ ' એ પ્રતિમામાં કૉંગરેલા છે. ( પૃ. ૧૭૯ )એ પછી આખા ઇતિહાસ શોધી શોધીને મૂકયા છે. ચિખાદરાની આંખની હાસ્પીટલ ’માં ડૉ. દાશીનુ ચરિત્રચિત્રણ ખરે જ પ્રશ`સનીય છે. એમની સાદાઈ બતાવવા રેલ્વેની મુસાફરી કરવાની એમની રીતના પ્રસંગ હદયસ્પર્શી છે. સસ્થાને એમણે તથા એમનાં ધર્મપત્ની ભાનુખને જીવન સમપી` દેવાના નિષ્ણુય કર્યાં તેને પશુ લેખકે સરસ રીતે બિરદાવ્યા છે. એ લેખના સમાપનમાં • આવી સામાજીક સેવાભાવી સ'સ્થાઓની મૂલ્યવાન યોગદાનની એટલી જ જરૂર રહેવાની ’ એમ કહી એ સંસ્થાને ઉત્તમ રીતે બિરદાવી છે. (પૃ. ૧૩૧) ખાલી'ના સભર ઇતિહાસ એ શીર્ષક જ સૂચવે છે કે હિમાલયમાં આવેલી રમણીય જગા ‘ખાલી’ની વિશેષતાએ એમાં ભરી પડી છે. લેખક તધે છે: હિમાલય એટલે રમ્ય સ્થળાનું જાણે સંગ્રહસ્થાન.' (પૃ. ૯૭) અલમાડાથી ૧૫ કી.મી. દૂરનું ખાલી સર હેન્રી, વિલ્સન, ગાંધીજી વિજયાલક્ષ્મી પંડિત, જવાહરલાલ, ભાસ્કર સ્વામી અને છેલ્લે નવનીતભાઇ એ દેવી રીતે વિકસાવ્યું અને મા આનંદમયી પણ ત્યાં પધારેલાં વગેરે રસપ્રદ છે. ' " ઇન્દિરા ગાંધી ’લેખમાં તેએ લખે છે, ‘ શ્રીમતી ગાંધી પ્રચંડ નારીશક્તિનાં પ્રતીક હતાં ' (પૃ. ૧૩૩) શક્તિ કયાંથી આવી તે તેમના થએલા ઉછેર દ્વારા બતાવી લેખક ઉમેરે છેઃ મહાપુરુષાની વચ્ચે ઉછરવું એ લાભ તા ખરા. પરંતુ પોતાની સ્વકીય કહી શકાય એવી તેજસ્વી પ્રતિભા વિના આટલી સિદ્ધિ સાંપડે નહિ ' (પૃ. ૧૩૪) એમની પ્રતિભાને તેમણે અનેક વિશેષણાથી નવાજી છે (પૃ. ૧૩૬) છતાં તેઓ તેમના નરસાં પાસાંથી પણ પરિચિત તેા છે જ. પણ માણસે તે સારાં લક્ષણે!માંથી જ ખેોધપાઠ લેવે જોઈએને! એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ હાય ! એમની ચિરત્રચિત્રણની શક્તિ બાદશાહખાન 'ને અપાયેલી અ`જલિમાં પૂર બહારમાં જાય છે. સ્વયં સેવક તરીકે નાંધેલું ચહેરા પર સતત નિર્દોષ સ્મિત ' લેખકનુ` મહામૂલું સંભારણું છે. (પૃ. ૧૧૨) ૯૮ વર્ષની વયે મરણને શરણ થનાર એ ખુદાઇ ખિદમતગારને થએલા અન્યાયને તેમણે અહીં સરસ વાચા આપી છે. ‘ સંત પ્રકૃતિના એ મહામાનવ ’ ( પૃ. ૧૧૫) રાજનૈતિક ભૂલાનાં જે લાંબે ગાળે પરિણામે દેખાય તેના ઉદાહરણુરૂપ હતા. ધરપકડ વખતે ભારત મૂક સાક્ષી બન્યુ' (પૃ. ૧૧૭) એમ કહીને એ મહાપુરુષને કેટલું દુ:ખ થતું હરો તેના ચિતાર આપી દીધું છે. તે કે જવાહરલાલ નહેરુ એવા તથા ભારતરત્નના ઈલ્કાબ આપી ભારતે એમનું એ દુઃખ હળવું કરવાના યત્ન કર્યાં એ સારૂં થયું અને એમની તબીબી સારવાર છેલ્લે કરી શકવા બદલ ભારત ભાગ્યશાળી થયું ગણુાય એમ કહી અંજલિને પૂર્ણ કરી છે. માદશાહખાનની આ સ'ગ્રહના સર્વોત્તમ લેખ કહી શકાય તેવા જે. કૃષ્ણમૂર્તિની વિચારધાગને સ્પષ્ટ કરતા લેખ સૌએ વાંટ્યા જેવા છે. છે એમના મૃત્યુ પછીની શ્રદ્ધાંજલિ જ. ‘એક પવિત્ર પ્રાન પુરુષની For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘયાવલોકન મોટી ખાટ' (પૃ. ૯૦)ને ખાલી પૂરવાના પ્રયત્નરૂપે આ અંજલિ હોય એવો અનુભવ વાચકને થાય છે. નેવું વર્ષની ઉંમરે વિચારશક્તિ અને સ્મરણશક્તિ એટલી જ સતેજ જોઈને સાનંદાશ્ચર્ય' અનુભવતા (પૃ. ૯૧) લેખક નેધે છે કે, “ તેઓ જ્યાં જાય ત્યાં વાતાવરણમાં એમની પવિત્રતાની સુરભિ પ્રસરી રહેતી (પૃ. ૯૨) એમની વિચારધારાને સ્પષ્ટ કરતાં લેખક નોંધે છે:-સચ નિબંધ છે, પારાવાર છે, અસીમ ને સનાતન છે, સ્વાયત્ત છે. એની ખેજ કરવી હોય તેણે ધર્મ, સંપ્રદાય, ફિરકા, પંથ, ધર્મગ્રંથે, ધર્મગુરુઓ ઈત્યાદિના સ્થળ કે સૂક્ષ્મ બંધનમાં રહેવાનું પોષાય નહિ. (પૃ. ૯૫) છતાં લેખક ધરતીની વાસ્તવિકતા વિસરતા નથી અને તેથી જ નેધે છેઃ “અલબત્ત નીચેની કેટલીક કક્ષાએ વટાવીને આગળ નીકળી ચૂલા ઉચ્ચતર આત્માઓ માટેની આ વાત છે. (પૃ. ૯૬) આમ લેખને અંતે જે. કૃષ્ણમૂર્તિ વિષે વાચકના મગજમાં તેમના વિશેને સ્પષ્ટ ખ્યાલ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. આમ સધળા મળીને ૧૪ લેખોમાં વિવિધતા સાથે એકતાને તંતુ વણાએલો જણાય છે. લખાયું છે સમય, સમય પર પણ એમાંથી શ્રી રમણભાઈની પણ એક આગવી છાપ એ ઊભી થાય છે કે તેઓ વિચારે છે ઘણું, ચિંતે છે ઊંડ અને લખે છે સર્વગ્રાહી. વડોદરા. ડૉ. હરિપ્રસાદ શિ. જોષી ગતત્ત્વચિંતન : લેખિકા : ડૉ. સુરક્ષા એસ. મહારાજા, પ્રકાશક : ઋતભરા પ્રજ્ઞા ટ્રસ્ટ, એલિસબ્રિજ, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૬૦, કિં. રૂા. ૧૫/ પ્રસ્તુત પુસ્તકમાં પ્રારંભમાં ગંગેત્રીસ્થિત સ્વામી શંકરાનંદની શુભેચ્છા અને શુભાશિષ સહિત શ્રી હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનું આમુખ પ્રાપ્ત થાય છે. શ્રી શાસ્ત્રી યોગ્ય રીતે નોંધે છે કે “ યમ-નિયમ તથા આસન-પ્રાણાયામ વગેરે તે યોગસાધનાનાં પ્રાથમિક સોપાન છે, યુગમાં વિશેષ મહત્વ છે ધારણા, જવાન અને સમાધિનું...............સંત કવિ છોટમ (૧૮૧૨-૧૮૮૫) ગુજરાતી પદ્યમાં આ બંને દર્શને--સાંખ્ય અને વેગને સંક્ષિપ્ત પરિચય સ્રબોધ શૈલીમાં આપે છે.” (પૃ. ૬). તેઓ વધુમાં નોંધે છે કે “ શ્રી સુરક્ષાબહેન મહારાજાનું ‘ગતત્ત્વચિંતન” એ વિષયને ભાવવાહી પ્રવાહી પદ્યમાં સુધ પરિચય કરાવે છે.” (પૃ. ૭), ગંગોત્રાસ્થિત યોગી આનંદધન સ્વસ્તિવાકષમમાં સુરક્ષાબહેનને વિદુષી પંકિતા કહેતા ગર્વ અનુભવે છે. તે નિવેદનમાં લેખિકાએ એકરાર કર્યો છે કે કવિ બોટમના “ગસાર’ પુસ્તક દ્વારા જ પિતાને પદ્ય-ગદ્યને વિચાર સ્ફર્યો છે. જ વેગનું માહાસ્ય દર્શાવતાં વેગનાં આઠ અંગોને પરિચય કરાવતાં લેખિકા For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘સત્ર દર્શોનામાં યોગના ક્રિયાકલાપ અને; સેશ્વર સાંખ્યમાં ઇશ્વરતત્ત્વના તાણાવાણા અનેરા. ' 13 યોગદશન પ્રક્રિયા સાધવાથી કેવલ્યમેાક્ષ પ્રાપ્ત થાય છે. (૫ ૧૪) યોગ આપણું કેળવણીશાસ્ત્ર છે. અષ્ટાંગયોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને સમાવેશ થાય છે. પ્રારંભના ચાર યોગ દ્વારા મનુષ્યના નૈતિક જીવનનુ અને શરીરનું ધડતર થાય છે, ત્યાર પછીનાં બે અંગ ચિત્તની કસરત છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ ચિત્ત સ ́ભવી શકે છે. અહીં ક્રમશઃ અષ્ટાંગયોગનુ પઘ-ગદ્યમાં નિરૂપણ થયું છે. ઉષા એમ. પ્રચારી .. ' મેક્ષપદ આત્માનુસ'ધાન; કૈવલ્યપદ છે પરબ્રહ્મસ્થાન. . Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 ગીતાકાર સમત્ત્વને યાગ કહે છે અને રૂઢ સજ્જ એવી છે કે પ્રભુ સાથે સયાગ એટલે યાગ. સુખદુ:ખના અનુભવ પ્રમાણે આપણુને ખુશી-નાખુશી થાય છે. રાગ-દ્વેષ જેવાં આંતર કારણાને લીધે મનમાં ઉઠેગ સ્થા કરે છે. ( પૃ. ૧૬ ) * રાગ, દ્વેષ તે અસ્મિતાથી, અને ઉપરામ મનસ ચિત્તથી ''. ( પૃ. ૧૮ ) ચિત્તને રાગ, દ્વેષ અને અહંકારથી રહિત બનાવવા પુરુષાર્થ કરી એકાગ્ર બનાવવું જોઈએ, તે જ આત્મતત્ત્વની ઓળખ થાય. વૃત્તિનું નિયમન કરવાની, તેને રોકવાની શિસ્ત એટલે ચેગ. આધિ, વ્યાધિ ઉપાધિની અસ`સારમાં; સત્ર પ્રારબ્ધજાળ કાપે યોગ જ નાન ક્ષણમાં ”. ( પૃ. ૨૦ ) For Private and Personal Use Only રાયેંગની સાધના સિદ્ધ કરવાથી સનાતન શાંતિની પ્રાપ્તિ થાય . અને યાગસાધનાથી પ્રાપ્ય વિવેકજ જ્ઞાનથી પ્રારબ્ધકર્માંના પરિહાર થાય છે, સર્વ કમેર્યા નિષ્કામભાવે ઇશ્વરને સમર્પણુ કર્યાથી હ્રદયમાં અનેરો આનંદ ઉપજે છે. આ ક્ષણે મનના સમનસ્કયાગ પૂર્ણ ભાવે પ્રગટ થાય છે. “ નિષ્કામ કર્મ અંતર શુદ્ધિ ઇશ્વરાનુસધાન ગતિ '' (પૃ. ૩૦ ). ગીતાના કર્મ યોગ નિમ ળભક્તિરૂપ ઇશ્વરપ્રણિધાન છે. અહી પાત જલ યાગદશન અને ગીતાની વિચારસરણી એકરૂપ અને ગીતા મુજ~~ अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गुह्यते ( ૬.૩૫ ) જીવનકળા જીવંત વસ્તુઓ સાથે સંબંધિત છે. યેગસૂત્રકાર જીવનકળાવિધાયકનાં એ જ સાધન બતાવે છે: વૈરાગ્ય અને અભ્યાસ. બૈરાગ્ય એટલે પોતાના અંતઃકરણ ઉપર કાબૂ, આ માટે કેટલાંક ત્રના કડક શિસ્તરૂપે પાળવાનાં હોય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મન્થાલોકન ' www.kobatirth.org તન, મન, વચનથી પાન નિયમ પાળવામાં પ્રોતિ, ૧ પૃ. ૩૨ " યોગી તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય ભોગવી શકે છે જે તેને પોતાના પ્રાણ ઉપર સંપૂ કાબૂ રાખતાં આવડે તેા. અહીં લખ્યું છે કે વાયુની સ્થિરતા અપે આયુષ્ય માનવીને લાંક્ષુ, યોગી ભોગવે નિરાગી જીવન જો વાયુને બાંધે. ” ( પૃ. ૩૮ ) યોગનો અર્થ મહર્ષિ પતંજલિને મન * યુક્ સમાધી ' છે. અર્થાત યોગસાધનાની ચરમસીમા સમાધિમાં છે. સમાધિ સિદ્ધ થયે સાધક જીવન્મુક્ત યાગી ખૂની કૈવલ્યપદ પ્રાપ્ત કરે છે. “ યાગનું હાર્દ સાર્થક સમાધિમાં ' (પૃ. ૫૪ ) અંતમાં ગુરુમહિમા વર્ણ વી અષ્ટાંગયેાગને અમૃતફળરૂપે દર્શાવ્યા છે. 66 'ગુરુ વિષ્ણુા યોગ ન સિદ્ધ થાયે...... (પૃ ૬૦) પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir "" પ્રસ્તુત પુસ્તક દ્વારા લેખિકાએ પતંજલિના અગાધ જ્ઞાનસાગરરૂપ યાગસૂત્રને પદ્ય–ગદ્યમાં સૂત્રાત્મકરૂપે રજૂ કર્યું છે. ધન્યવાદ. ઉષા બ્રહ્મચારી માતૃભૂમિ ( કચ્છ )નાં સમગ્ણા......૧૯૩૬......૧-૯૪ : લેખક : લવજી અર્જુન રાઠોર, પ્રકાશક : ડૉ. નલિની પુરહિત, A−૮૧, રાધાકૃષ્ણપાર્ક, અકોટા સ્ટેડિયમ પાસે, અકાટા, વડોદરા-૩૯૦ ૦૦૨, ૧૯૯૪, પૃ. ૭+ ૧૧૭, કિ. રૂા. ૩૫/-, પ્રસ્તુત પુસ્તક ગાંધીવાદી, દેશભક્ત, સમાજસુધારક અને ધ રક્ષક એવા લેખકશ્રી લવજી અર્જુન રાઠોરનાં સુપુત્રો શ્રીમતિ ડૉ. નલિની પુરાહિત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં માસિક પત્રિકા “ નૂતન પ્રકાશ ” અને “ કચ્છ ક્ષત્રિય પ્રકાશ ”માં ૧૯૩૬ થી ૧૯૯૪ સુધીમાં છપાયેલા કેટલાક લેખાતુ" સકલન છે. For Private and Personal Use Only પ્રાકથનમાં તેમનાં પુત્રી નલિનીબેન લખે છે કે “ સાચા સમાજસુધારક, ગાંધીઅનુયાયી, યૌવન-ઉત્સાહથી પ્રેરિત આડ'બરહીન, અતિ સાધારણ દેખાતા અસાધારણું પુરુષ છે, '' તેમ જ, “ અહિંસા—શાંતિને પૂજતા, ગાંધીમય બની માતૃભૂમિ પૂજતા, રાજારામ ખની સ્ત્રીઓને પૂજતા, આલાયક બની સમાજને પૂજતા, ઇતિહાસમય બની સંસ્કૃતિને પૂજતા એવા પિતાને ‘ અમે સૌ ’ પૂજતાં. ” પ્રાકથનમાં લખાયેલાં પ્રત્યેક શબ્દમાં પુત્રીના પિતા પ્રત્યેના પ્રેમ, લાગણી અને ગૌરવના ભાવ વ્યક્ત થયા છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉષા એમ. પ્રાચારી, કુલ એગણુત્રીસ લેખાં એકસેાસત્તર પાનામાં સમાવિષ્ટ કર્યા .. આઝાદીના સમય હાવાથી લેખકશ્રીની રગેરગમાં દેશભક્તિ વાયેલ હતી. કટ્ટર ગાંધા અનુયાયીની છાપ તેમના લેખામાંથી ઉપસે છે. તે સમયે ચોમેર ગાંધી જુવાળ ફેલાઈ ગયા હતા. માતૃભૂમિ પ્રત્યે અતૂટ લાગણી ધરાવતા સ્વદેશપ્રેમી અને ખાદીધારી એવા લેખકશ્રી કચ્છના ખેડાઈ ગામના વતની અને કચ્છ ગુર્જર જ્ઞાતિના હતા. પોતાની જન્મભૂમિ કચ્છના અને સ્વજ્ઞાતિના ઉત્થાન માટે તેઓ ખૂબ સજાગ હતા. શ્રી જાગૃતિ, વિદ્યાર્થી ના વિકાસ અને તેમના શિક્ષણુ માટે તેમણે ખૂબ પ્રયત્ન કરેલા. તે અધશ્રદ્ધાના વિરોધી અને નવધડતરના હિમાયતી હતા એવું તેમના લેખામાં પ્રતિબિંબિત થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ** '' સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, તૈમતી જાગૃતિ, વિકાસ તેમજ શિક્ષણ વિષે લેખક ચિંતિત હતા. તેમના લેખા જેવા કે, “ આપણી જ્ઞાતિમાં સ્ત્રીઆનુ સ્થાન, “ કન્યા શિક્ષણની આવશ્યા ”, ઘૂંઘટપટ * વગેરેમાં લેખકે સમાજમાં સ્ત્રીની દુર્દશા જોઈ દુઃખ વ્યક્ત કર્યું" છે, અજ્ઞાનતા અને નિરક્ષરતાનાં પડળાએ સ્ત્રીઓનાં જ્ઞાનચક્ષુને ઢાં?! દીધાં છે. ભાવિ પ્રજાને સુસ’સ્કૃત અનાવવા બહેતાને સસ્કારી અને જ્ઞાની બનાવે, તેમને અધિકાર માટે લડવા પ્રેરા. સ્ત્રીને ગૃહિણી માત્ર ન બનાવતાં સમગ્ર વિશ્વની સાચી સ્ત્રીશક્તિ બનાવા. સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે એ ધ્રુવસત્ય છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદ ન રાખવા જણાવીને લેખક તેને અનુસર્યો છે. “ ઘૂ‘ટપટ ”માં જણાવ્યું છે કે લાજ કાઢવા જેવી પ્રથાએ નવોઢાના જીવનને નાશ કરી રહી છે એ માટે તેને બહિષ્કાર કરો. લાજની ' મર્યાદા 'માં નરી · મૂર્ખતા ' છે તેવું તેએ જાવે છે. “ કબીરવડ અને ‘ તાજમહાલ ’' લેખામાં પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ વ્યક્ત થયા છે. ' જ્ઞાતિબંધુના વિકાસાર્થે અભ્યુદય માડી ! અને વિદ્યોત્તેજક ડે ' એકત્ર કરવાન 68 લેખકના પ્રયાસ નાતિપ્રત્યેની તેમની ભાવના વ્યક્ત કરે છે. સુજ્ઞ જ્ઞાતિબંધુઓને આપણો જુની પ્રવૃત્તિને પુનરુદ્દાર ” લેખ દ્વારા સજાગ કર્યા છે. લેખકે તેમનું જીવન સમાજની ઉન્નત્તિ માટે અર્પણ કરી દીધું છે. “ યુગધર્મ પિછાને '' લેખમાં પૂ. ગાંધીજીની ‘હિન્દ ડે' હાકલથી લોકોમાં આવેલી સ્વરાજ્ય અને સ્વદેશીની ભાવનાનું ચિત્ર મળે છે સાથે અંગ્રેજી ભણુતર પ્રત્યેના અહેાભાવ આત થયાની વાત જાવા મળે છે. “ આપણી જ્ઞાતિ અને સ`સ્કારિતા ''માં સમાજ પ્રત્યેની લાગણી વ્યકત થઇ છે. “ મારા ગામમાં ' લેખકે અંધશ્રદ્ધાને દૂર કરવા સામૂહિક સાગતાની હિમાયત કરી છે. “ રામગઢ મહાસભાના સ`સ્કરણા ” અને “ ભાઈ વિશ્રામભાઈ ભવાન રાઠોડ ”માં લેખકશ્રીની મુક્ત ગાંધીવાદી, ખાદીધારી અને ધર્મરક્ષક તરીકેની છાપ ઊપસી આવે છે. " "6 વિદ્યાર્થીઓના ઘડતર માટે સજાગ લેખકે કોઈ કહેશો કે, “ હાલતા ચાલતા “ આપણુાં છાત્રાલયા, તેના આદર્શો અને ઉપયોગિતા 'માં, તેમજ વિદ્યાર્થીમિત્રોને ’માં જણાવ્યું છે કે ભારતની આઝાદીના ઐતિહાસિકજ`ગમાં વિદ્યાર્થીમિત્રોને કરજ વિષે સભાન કર્યા છે. વિદ્યાર્થીઓમાં નૂતન ચેતના જાગૃત કરતા સમાજની કલ્પના કરી છે તેા ફરિયાદ પણુ કરી છે કે આજના યુવાનોમાં ખમીર અને ભાવના એસરતાં જાય છે. તેમજ પગપાળા પ્રવાસ અને ગ્રામ્યજીવનનું મહત્ત્વ જણાવ્યું છે. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવલોકન શ્રી ક. ક્ષ કેળવણી મંડળની કાર્ય પદ્ધતિ ”માં શ્રી રામભાઈ અને ગંગારામભાઈ વરુ જેવા આજીવન સેવાના ભેખધારી અને કેળવણીના ક્ષેત્રને જીવનનું ધ્યેય બનાવનારા મંડળના અમદીપક જેવા બે ભાઈઓની સેવાઓને બિરદાવી છે. “જન્માષ્ટમી ”માં કૃષ્ણાવતારને મહિમા બતાવી જુગાર રમવાથી પર્વનું સ્વરૂપ બદલાઇ જાય છે તેમ સખેદ નોંધ્યું છે. જગતમાં સત્ય અને ધર્મને પાયે નાખનાર શ્રી કૃષ્ણની જુગાર રમીને સમાજે નિર્લજજ ઠેકડી ઉડાડી છે એમ નીડરતા પૂર્વક છું . . શ્રી લવજીભાઈ રાઠોરના બાળપણનાં સંસ્મરણે અને જીવનઘડતરનાં પ્રેરકબળાની ઝાંખી “ આપણુ છાત્રાલયે, તેના આદર્શો અને ઉપયોગિતા”માં થાય છે. ભાવનગરની સુપ્રસિદ્ધ દક્ષિણામૂર્તિ નામની સ્વ. પૂ. ગિજુભાઈની સ્વતંત્ર રાષ્ટ્રિય સંસ્થામાં ભણેલા લેખકશ્રી અહીં થયેલી કેળવણીના સર્વાગી વિકાસની ગુજરાતને નવઘડતરમાં એના અમૂલ્ય પ્રદાનની ભાવસભર નંધ લે છે. જે સંસ્થા નૂતન કેળવણી અને નવા વિચારોની વિરોધી હશે તે કદી આગળ વધી નહીં શકે તેમ લેખકશ્રી દઢતા પૂર્વક જણાવે છે. ગાંધીયુગે દેશમાં એક મોટી ક્રાંતિ આણી છે. ગાંધીયુગમાં દેશનું વૈચારિક ભાવનાત્મક અને સંસ્કારિતાનું સ્તર ઘણું ઊચું હતું એમ આ પુસ્તક દર્શાવે છે. અછૂત ગણાતા હરિજને પણ દવાખાના અને મંદિરોને લાભ લઈ શકતા. શુદ્ધભાવે કરાયેલું કોઈપણું સેવાનું કામ ઉગી નીકળે છે એમ અનુભવના આધારે લેખકને પ્રતીત થાય છે. કચ્છભૂમિમાં જન્મેલા અને ધંધાથે બિહારમાં સ્થાયી થયેલા તેઓ “બિહારમાં છઠવ્રતને મહિમા ” વણવે છે. બિહારની સંસ્કૃતિ અને ત્યાંના રીતરિવાજ વિષે વિગતે છણાવટ કરી છે. અંતિમ લેખ “ કચ્છડો બારે માસ ', અને “હે ભગવાન ! આ તારો કેવો ન્યાય ! !”માં પિતાની જન્મભૂમિ કચ્છ પ્રત્યેની લાગણી વ્યકત થઈ છે. કચ્છમાં દુકાળની પરિસ્થિતિ ઈને કુદરતની ક્રૂરતાથી લેખકનું હૃદય દ્રવી ઊઠે છે. “કચ્છના વિવિધ દર્શન”માં માતૃભૂમિ કચ્છ તરફની મમતા અને આકર્ષણ વ્યક્ત થયાં છે. પ્રસ્તુત પુસ્તક સ્વરાજ્ય પહેલાંના ભારતનું અને ગાંધીયુગનું આબેહૂબ ચિત્રણ આપે છે અને કચ્છના સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે. વિવિધ વિષયોને આવરી લેતા લેખો વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને દેશની જાગૃતિ અર્થે ટૂંકામાં ઘણું જણાવે છે. ભાષાને લગતી ભલો વિપુલ માત્રામાં જોવા મળે છે. મુદ્રણદોષની ખામી હોઈ શકે. સુંદર અને આકર્ષક આમુખચિત્ર વિષયને અનુરૂપ ગાંધીયુગની ઝાંખી કરાવે છે. લેખક અને પ્રકાશિકાને ધન્યવાદ. ઉષા બ્રહ્મચારી પ્રાચ્યવિદ્યામન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવદત્ત જેશી સ્વામી કૃષ્ણાનંદ સંપુટ-ભાગ ૨ : સંકલન-નવીનચંદ્ર એન. ત્રિવેદી, પ્ર. ક ગુનંદ પબ્લિકેશન કમિટિ, શાંતિ આશ્રમ, ભાદરણુ (જિ. ખેડા), આ. ૧, ૭ જુલાઈ ૧૯૯૦, પૃ. ૬ + ૪૪૫. (“ સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪ ના અનુસંધાનમાં) પ્રસ્તુત સંપુટમાં સ્વામી શ્રી કચુનિંદજીનાં મૂળ અંગ્રેજી પુસ્તકો Light and Darkness, Pearls and Pebbles અને Incense Sticksના શ્રી હસમુખ મઢીવાલાએ કરેલ ભાવાનુવાદ કે અનુવાદ અનુક્રમે “તરંગ અને તરણી', “કઈ કંકર, કઈ મેતી” અને “ધૂપશલાકા' નામે મળે છે. લેખકે “ આપણી વાત' એ પ્રસ્તાવનામાં વાચકને સદ્દગુણેમાં પ્રવૃત્ત અને દુર્ગણોમાંથી નિવૃત્ત થવાની પ્રેરણા મળે તે પિતાના અંગત અનુભવોમાં બધાને સહભાગી બનાવવાની આ નમ્ર ચેષ્ટાને ફળદાયી માનવાની ભાવના પ્રગટ કરી છે. તરંગ અને તરણી ૧ “શિલાખંડના સાન્નિધ્યમાં’– મીસ કેથેરીને સ્વામીજી શ્રી વિશ્વપ્રેમને પ્રશ્ન કર્યો કે આપની આ અતીન્દ્રિય શક્તિ વિષે આપ શું ખુલાસો કરે છે ?” એના ઉત્તરમાં વિશ્વપ્રેમની ઉકિત “અતીન્દ્રિયકથન, અતીન્દ્રિય શ્રવણ, સ્પર્શેન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય દેશવહન ઇત્યાદિ ઇત્યાદિ શકિતઓ પ્રત્યેક જીવમાં વધતે–ઓછે અંશે જન્મથી જ પડેલી હોય છે, માનવામાં વિશેષ”-માનવજીવનમાં પડેલી શકયતાઓ નિદેશી જાય છે. ૨ ‘અભૂત પથદર્શનમાં મૃતાત્મા જોઈ, બોલી શકે છે, પથ પ્રદર્શન કરી શકે છે એમ પ્રતિપાદન થયું છે. નિર્ભયતાની મૂર્તિ શાંતિપુરીજીનું વ્યક્તિત્વ અદભત છે. ડે. દમયંતીના પ્રશ્નના જવાબમાં એ પિતાનું પુર્નજીવન કહે છે. એમની સાથેની પ્રશ્નોત્તરીમાં ધાર્મિક આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચા છે. જેમાં “ખરું જોતાં તે નાસ્તિક ” એવી સાપેક્ષ સંજ્ઞા ઈશ્વરના અસ્તિત્વના નકાર કરતાં વ્યકિતની માત્ર વિભિન્ન માન્યતાનું જ સૂચન વધારે કરે છે.” (પૃ. ૩૯) જેવો વિધેયાત્મક વિચાર રજૂ થયેલ છે. શાંતિપુરીજી “ અપિચત સુદુરાચારી 'નું સમર્થન કરતું દષ્ટાંત છે. - ૩ “ સમજદારીની સમતુલા 'માં સંતુષિત સમજદારીવાળી પાર્વતીનું વ્યક્તિત્વનિરૂપણ છે. ૪ લૂંટફાટ કરવા આવેલ યુવાનને, તેની કથની સાંભળી, તેને જીવનમાં ઠરીઠામ કરનાર હિને દ્ધારક હેમાવતીનું વ્યક્તિચિત્રણ ‘અભય અને અનુકંપા માં છે, ૫ રક્ષાનું રક્ષાબંધન' જેવામાં રક્ષાબંધનના કાર્યક્રમમાં રહેલી ઔપચારિકતાના ચિત્રણમાં લેખકની અવલોકનશકિત ધ્યાન ખેંચે છે. ગુનેગારોને રચનાત્મક સ્રોતમાં વાળવા માટે પગલાં સૂચવવા સાથે રીઢા ગુનેગાર પ્રત્યે કડક થવાનું સૂચન કર્યું છે. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થપાવલોકન ૬ દુષ્ટોને સજા કરવાની કુદરતની અકળ લીલાની વાત “લાંછનની લીલા'માં છે. ૭ પ્રબળ વિચાર વડે અશકથન શકય બનાવી શકાય છે એ વાત “પ્રણવકુમાર'માં છે, લેખકના ગર્ભ રહસ્યજ્ઞાનને પરિચય થવું . ૮ આધાત અને આશ્ચર્ય'માં સ્વાર્થસંધવનની વાસ્તવિકતાનું ચિત્ર છે, પુસ્તકમાં અત્રતત્ર મુદ્રણદોષે છે, કોઈ કંકર, કઈ મિતી આ મેજ શેખ ભરેલા અને રૂપાળા જીવનમાં, પ્રતિપળ આવતા નાનાવિધ પડકારોને પહોંચી વળવા માટે આ પુસ્તકની સામાન્ય સામગ્રીમાં સંસ્કારસુધારક, ભૂલ સુધારક, શિક્ષણાત્મક, આનંદદાયક, ચેતનદાયક, મુક્તિદાયક, ઉન્નતિકારક, પ્રોત્સાહક, પ્રકાશક, ઉત્તેજક, ઉદાહરણીય, આંખ ઉઘાડનાર, વિકાસાત્મક, અને ઉદ્ધારક સૂચનાત્મક તો અહી તહીં પડયા છે, તે અન્યના લાભ માટે આ પુસ્તકની એક હાથમાંથી બીજા હાથમાં ફેરવણ કરી, મને એ રીતે બદલે વાળવા હું આપ સૌને વિનંતી કરું છું.” (પૃ. ૧૧૦) પ્રસ્તાવનામાં લેખકના આ શબ્દો પુસ્તકના પરિચાયક બની રહે છે, ૧ “ અવાજ એને ભાગીદારને ”માં દુષ્ટ કાર્ય કરનાર કાયદા કાનૂનની પકડમાંથી છટકી જાય પણ કાળાં કર્મોને હિસાબ લેવાની કુદરત પાસે આગવી કાર્યવાહો છે જ, એ મુખ્ય વિચારને નિરૂપતી ઘટના છે. અન્યાયને બદલે લેવા અન્યાયકર્તાના કુટુંબમાં જન્મ લેના આત્માને કિસે વવાય છે. ૨ “આયખું એળે ગયું'ની શરૂઆત સંવાદથી છે. કોઈકવાર ભૂમિકારૂપે ચિંતનથી તે કોઈવાર પાત્રપરિચયથી શરૂઆત હોય છે; જીવન જેવું છે તેવું અને સાથે સાથે કેવું હોવું જોઈએ તેની વાત બાબુકાકાના વિલક્ષણ વ્યક્તિત્વના ચિત્રણે સાથે કહી જાય છે, બાબુકાકાને એક જ વાકષમાં પરિચય આપતાં લખે છે – “માનસચિકિત્સાના વિશારદે માટે એમને કિસ્સે કઠિન કોયડા જેવા હતા.” (પૃ. ૧૩૨ ) “ આપણે ખરેખર નસીબદાર છીએ કે બાબુકાકા આપણે કરમે ભારતના અન્નપ્રધાન તરીકે નથી ચાંટયા !” (પૃ. ૧ર ૭)માં લેખકની રમુજવૃત્તિ જોવા મળે છે. વાચકના પ્રતિભાવો પ્રત્યેની લેખકની સભાનતા “ હે પ્રિય વાચક ! જવલ્લે જ લભ્ય એવા આ વિચિત્ર માનવ નમૂનાની શકયતા વિશે તમારા મનમાં શંકા જાગતી હોય તેમ મને ભાસે છે, ” ( પૃ. ૧૨૯ ). ૩ ‘પિતૃહત્યા'–- ફાંસીની સજા પામનાર કદી ગણપત પિતાની હત્યાના ગુને કરે છે તે શાથી તે ગણપત પિતે જ કહે છે. આ કિસ્સે વાંચતાં શ્રી. ઝવેરચંદ મેઘાણીના “માણસાઈના દીવા'નું મરણ થાયે, સ્વા ૧૩ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્તિ શી 4 “ અમરસિહજી અને આત્મદેવજી'-અદસ્ય અવાજ તરફથી સલાહસૂચક આદેશ સ્વપ્નમાં મળવાની વાત છે. આત્મદેવજી સંતને મુખે તેમની જીવનકથની રજૂ થઈ છે. અમરસિહજી અને આત્મદેવજી વરચેની પ્રશ્નોત્તરીમાં ધર્મ-અધ્યાત્મને લગતા પ્રશ્નોની, મૃત્યુ પછીની સ્થિતિ અંગેની ચર્ચા છે લેખકની ઉપમા શક્તિનું દૃષ્ટાંત-“ મારે પગ ઉપરની પકડનું બળ પણ એટલું બધું હતું કે હું પણ લપસ્ય અને છકામકાની જેમ અમે બન્ને જણ ગબડયા.” (પૃ. ૧૫૩) પ્રશ્નોત્તરીમાં આ વાકય વિરોધાભાસી જણાય છે –“ નવદીક્ષિત સાધુસંતે કે જેમાં એક બાજુ સંસારીઓ સાથે હળીમળી શક્તા નથી અને સાથોસાથ એકલા પણ રડી શકતા નથી, તેઓ અરરયમાં કે ગિરિકંદરમાં જ છે માનવ સમાજથી અલિપ્ત રહી શકે છે, અને ત્યાં વિપુલ પ્રમાણમાં મળતાં ખાદ્ય કંદમૂળ ઉપર જીવન ટકાવી શકે છે.'' (પૃ. ૧૬૭) ૫ ‘મધરાતની મયગંધા-નિદ્રાસંચાર દરમ્યાન થતાં કાર્યો ભગવાન કરી જાય છે એવી માન્યતા ધરાવતી વ્યક્તિને કિસે અને તે અંગે ખુલાસો આપ્યો છે. અજ્ઞાનતામાંથી કપ્રીત વધે તે ઈચ્છનીય છે, જે વિચાર રજૂ થયો છે. 'નિઃસંતાન' માટે “ અડધી ટિકિટના આશીર્વાદ વિનાને પતિ પત્નીને પરિવાર ' જેવો શબ્દપ્રયોગ નોંધપાત્ર છે. ૬ * આ ઉદ્ધારકોડ!!'માં દેવી પુરષ તરીકે જાહેર થતા સાધુઓની યુક્તિપ્રયુક્તિઓ, સાધુસમાજમાં પ્રવર્તતી બદીઓ, ધર્મક્ષેત્ર ચાલતી ગેરરીતિઓ, હિંદુઆશ્રમની મર્યાદાઓ વગેરેના વિસ્તૃત ચિત્ર સાથે હિંદુઉપદેશકોની ફરજ તરફ નિર્દેશ કર્યો છે. આ વાંચતાં સ્વામીશ્રી સચ્ચિદાનંદજી (ભક્તિનિકતન આશ્રમ, મુ. દંતાલી, તા. પેટલાદ ) ની વિચારસરણીનું સ્મરણ થાય, ૭ “ચમત્કારોની ચક્કીમાં’ એમાં કેટલાક પ્રસંગો લેખકે વર્ણવ્યા છે જેમાં લેખકને ચમત્કારી વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. લેખકે એ ઘટનામાં ચમત્કારનું આપણું શી રીતે થયું તેને વાસ્તવિક ખુલાસે આપે છે. વાસ્તવક પરિસ્થિતિની સ્પષ્ટતા કરવામાં લેખકની સચ્ચાઈ, વિનમ્રતા, બૌદ્ધિક અભિગમ ( Rationality) જોવા મળે છે. ચમત્કાર અંગ બહુજન સમાજનું માનસ પૃથકકરણ કર્યું છે. ૮ “પતિત બને છે પુનિત’–સત્સંગ દ્વારા અધોગામીમાંથી ઊર્ધ્વગામીમાં રૂપાંતર પામેલા “કનિષ્ઠબંધુ' વૃત્તાંત લેખન પૂરતું આ નામ) પોતે સ્વામીજીને પોતાનું જીવનવૃત્તાંત કહી સંભળાવે છે. પુસ્તકમાં આવાં અન્ય દષ્ટાંત પણ મળે છે. “મને ખ્યાલ હતો કે, (મારા જમાપક્ષે રહેલી આ સજજનતા) દુર્ગુણ, અહમ અને ક્રોધથી સભર મારા જેવા માનવની અનિષ્ટ પ્રતિષ્ઠાને કારણે સમાજના ધ્યાન ઉપર ભારે જ આવતી, ” (પૃ. ૨૪૫) આ વાક્યમાં કોંસમાં શબ્દ મૂકવામાં ભૂલ છે. ધૂપશલાક ૧ અહ ોય!'માં તીર્થસ્થળોનું વાસ્તવિક ચિત્ર આપવા સાથે પ્રાર્થનાની શક્તિ વિશે પણ જણાવ્યું છે. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલકન ૨ “ અમર-ય-સંવાદમાં સમગ્ર ધાર્મિક આધ્યાત્મિક પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર અને વ્યવહારજીવનના ઘણા પ્રશ્નોની ચર્ચા છે. 3 “વારસનું અનુમોદન પલકમાંથી'-ભક્તિબાના પાત્ર દ્વારા એકાગ્રભાવે પાઠવેલા વિચારો કેટલા શક્તિશાળી હોય છે તે કહી જાય છે? પ્રેતાવાહનના પ્રયોગની માહિતી લેખકે આપી છે. આ પણ જાણવા મળે છે કે સ્વપ્નમાં જે દશ્ય દેખાય છે તે વાસ્તવિકતામાં પણ હોય છે. એ આખી મને વૈજ્ઞાનિક પ્રક્રિયાનું અહીં દષ્ટાંત મળે છે છતાં સ્વપ્ન અંગે અનિર્ણાયક મનઃ સ્થિતિ રહે છે તેવો લેખકે પોતાને અનુભવ કહ્યો છે. વ્યક્તિચિત્રણ સાથે મરણોત્તર અવસ્થા અને મૃતાત્માના બળાબળ સંબંધી વિગતિ અને એ અંગેના સંશોધનની માહિતીથી સભર આ કિસ્સે છે. ૪ “શંખ, રુદ્રાક્ષ, વીશ ટિકિટ” રેપ્રવાસમાં થતી છેતરપીંડીને કિસ્સો વર્ણવાયો છે. આપણી ધાર્મિક માન્યતાઓના ફરેબી માણસે કે લાભ લેતા હોય છે તેની વિગતે વાત કરતી વખતે વીશ ટિકિટ લેનાર માણૂસ વિશે પૃથકકરણ કરે છે ત્યારે લેખકનું સામુહિકશાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થાય છે. ૫ “ તમારે તમને ફરીથી મળે છે તેજબહાદુર નામે બદ્રીકેદારના મજરની પ્રમાણિકતા વર્ણવાઈ છે સાથે લેખકે એનું માનસ પૃથકકરણ પણ કર્યું છે. * દ્રાવડી પ્રાણાયામ દેવત્વનાં '-આશ્રમમાં રાત્રે એટલા ઉપર એક ભગવાંધારીને નિદ્રાવસ્થામાં બડબડાટ કરતે લેખક જ છે. કમળા અને જયરામ સંબંધે એ બડબડાટ છે. નિદ્રાવસ્થામાં, નશામાં માંતરમનમાં દબાઈને પડેલા વિચારે, લાગણીઓ અનૈચ્છિક રીતે વાચા પામીને બહાર આવે છે. ગુનેગારો, મનોરણ માણસો પર એ પ્રક્રિયાના વિનિયોગની વાત કરી છે. લેખક ભગવાંધારી ચતુરાનંદ પાસે જઈ માનસિક સંદેશ પાઠવે છે, માનસિક સંદેશાની પ્રક્રિયાનું મહત્વ વર્ણવી ડોક્ટર, ન્યાયાધીશ, શિક્ષક વગેરે વ્યવસાયના માણસોને માનસિક સુચનપ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું છે. સવારમાં ચતુરાનંદ પિતાની હકીકત કહે છે. ધર્મ એક વ્યવસાય તરીકે સ્વીકાર્યો હોય એવી વ્યક્તિનું વ્યક્તિચિત્ર સ્વામી ચતુરાનંદના મિત્ર, ઈશ્વર સાયકલ સ્ટોરવાળામાંથી બની બેઠેલા સ્વામી ઇશ્વરાનંદમાં જોવા મળે છે. જે દંભને એક મૂલ્ય તરીકે સ્થાપે છે. તે ચતુરાનંદને આ ધંધામાં ઝંપલાવવા કહીં એ અંગે માર્ગદર્શન આપે છે. એનું અઠંગ ઉસ્તાદ તરીકેનું વ્યક્તિત્વ લેખક આબાદ ઉપસાવી શકાય છે. ચતુરાનંદ એ ધંધામાં ઝંપલાવ્યા પછી શું કરે છે તેની વિગતે વાત કરી છે. - ગુર–ચેલા બનેને કર્મનું ફળ મળતુ' બતાવ્યું છે. બન્નેની બરબાદી દર્શાવી છે. ચતુરાનંદ પશ્ચાતાપ પછી ફરીથી દૂધવાળા તરીકે જીવન શરૂ કરે છે. ઈશ્વરાનંદ પાપની શિક્ષા ભોગવ્યાની કબૂલાત કરે છે. લેખકે પંચતંત્ર અને આર્થર ગુટમેનની પંક્તિઓ ટાંકી છે. શેકસપિઅરની ભાવ અંગેની માન્યતા ચતુરાનંદની માન્યતારૂપે દર્શાવી છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1. *. www.kobatirth.org દેવદત્ત જોશી . આ સાથે કેટલાકના નામનિર્દેશ સાથે પોકળ ખુલ્લા પાડવામાં લેખકની નિર્ભયતા જોઇ શકાય છે. સાધુત્વની દીક્ષા લેવા આવનાર વ્યક્તિની કસેાટી કરવાની તંદુરસ્ત પ્રથાનું વજ્રાદારીપૂર્વક પાલન થતુ એ દિવસાને યાદ કરી આજે સાધુઓની જમાતમાં લાલિયા-”માલિયા પશુ દાખલ થતા જાય એ કમનસીખી ગણાવી અશક્તિમાન ભવેત્ સાધુ' જેવી પરિસ્થિતિ દર્શાવતાં વિવેકષુદ્ધિ અને વૈરાગ્યભાવથી રહિત માણસા વેપારી બની શકે, નેતા નહીં; એ લાકો દ્વંતરી શકે, શીખવી શકે નહીં. (પૃ. ૪૧૧) જેવાં સૂત્રાત્મક વાકયો લખ્યાં હિંદુધર્મના અધઃપતનનાં કારણેા જણાવી ધાર્મિક સસ્થાઆની સ્થિતિ ધંધાના ધામ જેવી જાવી કેટલીક ભેખધારી આધ્યાત્મિક વ્યક્તિ, સંસ્થાએ હજી છે એ હકીકતને પ્રોત્સાહક ગણાવી છે. પવિત્રતા, ધર્મ, સખાવત અને ભગવાનને નામે હાલમાં ચાલતા આવા તિરસ્કરણીય દ્રાવિડી પ્રાણાયામા પર હજી ય પૂર્ણવિરામ મૂકી શકીએ એમ છીએ એવું સૂચન કર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પછી પરિશિષ્ટ-૧ પત્રો, જેમાં સ્વામીજીના પત્રોમાંથી તારવેલા અશા છે. પરિશિષ્ટ–ર માં પ્રશ્નોત્તરી અને પરિશિષ્ટ-કમાં પૂ. મેટાના જન્મદિને સ્વામીજીએ સપ્ટેમ્બર ૧૯૮૭માં નવસારી ખાતે આપેલું પ્રવચન છે, સાથે સ્વામીજીના ‘ પાટીદાર દર્શીન 'માં પ્રસિદ્ધ થયેલે લેખ‘સ્ત્ર ઉવાચ : હું મરું છું શા માટે ? ' આમેજ કરવામાં આવ્યા છે. પરિશિષ્ટ-૪ માં છેલ્લે સ્વામીજીનુ” મૂળ અંગ્રેજી કાવ્ય · ચિંતા ' ( અનુવાદક-હસમુખ સ્વામી શ્રી કૃષ્ણાન દજીને શ્રદ્ધાંજલિરૂપે શ્રી મઢીવાળાએ લખેલું દાતાઆની નામાવલી છે. મઢીવાળા ) અને પ. પૂ. કાવ્ય છે. પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, પેલેસ ગેટ સામે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦૦૦૧. કૃષ્ણાનંદ પબ્લિૉશન કિંમટ અને સકલન કરનાર છો. નવીનચંદ્ર એન. ત્રિવેદીને ફરીથી હાર્દિક અભિનંદન આપતાં આનંદ થાય For Private and Personal Use Only દેવદત્ત જોશી Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર સ્વીકાર: ૨ ફવિકd friાનતોત્ર : લે. અને પ્ર. આર. કે. પટેલ, ૨/૩ ગાયત્રી એપાર્ટમેન્ટ, નવસારી, પૃ. ૧૫, કિંમતઃ છાપેલ નથી. ૨ માતૃભૂમિના સંસ્મરણે : લે. લવજી અજુન રાઠોર, પ્ર. નલિની પ્રકાશન, એ-૮૧, રાધાકૃષ્ણ પાર્ક, કાટા સ્ટેડીયમ પાસે, વડોદરા, પૃ. xi + ૧૧૭, કિંમત: રૂા. ૩૫ = ૦૦. ૩ કિલે પારડી એતિહાસિક પરિપ્રેક્ષ્યમાં : લે. ૨. ના. મહેતા પ્ર. ડાહ્યાભાઇ જીવણજી પટેલ, “ઉદ્યાન પંડિત ', મુ. પો. કિલ્લા પારડી, જિ. વલસાડ, ૧૯૯૩, પૃ. ૨૮, કિંમતઃ છાપેલ નથી. જ સાધનદીપક : સં. ભગવતપ્રસાદ ૫. પંડયા, પ્ર. અખિલ વિશ્વાશ્રી વલ્લભ પ્રોત સેવા સમાજ ટ્રસ્ટ, “શાકુન્તલ', પર/ર વીરનગર, વી. આઈ. પી. રોડ, કારેલીબાગ, વડોદરા-૧૮, ૧૯૯૫, પૃ. ૫૬ + ૧૬, કિંમત : રૂ. ૨૦ = ૦૦. પ “કાવ્યાનુશાસન ”નું અલંકારચૂડામણિ વૃત્તિ અને વિવેક વ્યાખ્યા સાથે સંપૂર્ણ અધ્યયન : લે. અને છે. અમૃત એન. ઉપાધ્યાય, બી/૨૨, કૃપા એપાર્ટમેન્ટ, લાવણ્ય સોસાયટી પાસે, વાસણું, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ૧૯૯૪, પૂ. ૨૮ + ૬૮૮, કિ મત : રૂ. ૧૦૫ = ૦૦, લોકમાન્ય ટિળક : લે. મુગટલાલ બાવીસી, પ્ર. પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રેડ, ચનીં રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ૧૯૯પ, પૃ. ૩૨, કિંમત : રૂ. ૫ = ૦ ૦." ૭ સુવાસ : કાવ્યસંગ્રહ : લે, કાન્તિલાલ ત્રિપાઠી (પડોળીવાળા), પ્ર. કાશ્મિરા . ત્રિપાઠી, સવિતા સદન, વાડી હનુમાન પોળ, વડોદરા-૩૯૦ ૨૧૭, ૧૯૯૫, પૃ. ૧૪૦, કિંમત : રૂ. ૨૫ = ૦૦. - Huહીન ગુણાતી શોઝ : સ. જયંત કોઠારી, પ્ર. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રા ચા નવજન્મ શતાબ્દી મૃત સંસ્કાર શિક્ષણ નિધિ, લાલભાઈ દલપતભાઈનો વંડો, અમદાવાદ-૧, ૧૯૯૫, પૃ. ૮૦ + ૬૨૭, કિંમત : રૂ. ૩૦૦ = ૦૦. - સંત છન્દશા: લે. અને પ્ર. ગોવિંદલાલ શાહ, ૭, મુકુન્દ એપાર્ટમેન્ટ, મનોરમા કેલેક્ષ, હિમ્મતલાલ પાર્ક પાસે, આંબાવાડી, અમદાવાદ-૧૫, ૧૯૯૪, પૃ. ૧૧૫, કિંમત રૂા. ૩૩ = ૦૦. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાભાર સ્વીકાર ** ૧૦ એધમાલિકા ( સવિત્રેયન ) : વિવેચક-દેવદત્ત જોશી, પ્ર. શ્રી અધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, નારંભ, પા. સાબર, વાયા કલેશ્વર, ૧૯૯૬, પૃ. ૧૯, કિંમત રૂા. ૧ = ૦૭. ११ श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनम् : સ, અને પ્ર, મુનિ ન_વિજય, C. ન સૌંધવી, એ-૩, ચંદનબાળા એપાર્ટમેન્ટ, વિકાસગૃહની પાસે, અશેાકનગર, પાલડી, અમદાવાદ, ૧૯૯૫, પૃ. ૨૧૪+૧૭૦, કિંમત રૂા. ૨૫૦= ૦૦, : મેં સુક્ષ્મ પ્રકાશન, રર સર્વાય કામથી ચલ સેન્ટર, જી. પી. આ. પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ના પ્રકાશના ઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ વેદાંતિયચાર : લે. હીરાભાઈ ઠક્કર, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૧૨૮, કિ`મત ઃ રૂા. ૨૦=૦. ૧૫ ૧૩ કર્મના સિદ્ધાંત : લે. હીરાભાઈ ઠક્કર, સાતમાં હૈ. હીરાભાઈ ઠક્કર, સાતમી ઋત્તિ, પૃ. ૧૨૯૭, કિંમત : 31.28=00. ૧૪. મૃત્યુનું માહાત્મ્ય ઃ ૧. હીરાભાઈ ડક્કર, ૧૦મી આવૃત્તિ, પૂ, હર, 'િમનઃ 31. 94=00. જીવન એક ખેલ : રૂા. ૮ = ૩, લૈ. કુન્દનિકા કાપડિયા, ચૌદમી આવૃત્તિ, પૃ. ૨૯, કિંમત ૧૬ સફળ જીવન જીવવાની કળા : લે. મુકુન્દ પી. શાહ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૮૪, કિ’મત : રૂા. ૬૦ = ૦૦. ૧ ચતનિકા છે. પ્રીતિ શાહ, ત્રીજી આવૃત્તિ, પૂ. ૧૨૮, કિંમતઃ |. ૬૦=૦૦, : For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219/63 Ar No 20556 ORIENTAL INSTITUTE mikoad, Opp. Saya Tower DARA 92 T. [ પ્રાયવિદ્યામન્દિરની હસ્તપ્રત ક્રમાંક 20568 ને મુખપૃષ્ઠ ઉપરનું નકશીદાર ચિત્ર ] મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજર, ધી મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ (સાધના પ્રેસ), રાજમહેલ રોડ, વડોદરા; સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી ડૉ. મુકુંદ લાલજી વાડેકર, ઉપનિયામક, પ્રાચ્યવિદ્યામન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ 001, ડિસેમ્બર, 1995. For Private and Personal Use Only