________________
Shri Mahavir Jain Aradhana Kendra
1.
*.
www.kobatirth.org
દેવદત્ત જોશી
.
આ સાથે કેટલાકના નામનિર્દેશ સાથે પોકળ ખુલ્લા પાડવામાં લેખકની નિર્ભયતા જોઇ શકાય છે. સાધુત્વની દીક્ષા લેવા આવનાર વ્યક્તિની કસેાટી કરવાની તંદુરસ્ત પ્રથાનું વજ્રાદારીપૂર્વક પાલન થતુ એ દિવસાને યાદ કરી આજે સાધુઓની જમાતમાં લાલિયા-”માલિયા પશુ દાખલ થતા જાય એ કમનસીખી ગણાવી અશક્તિમાન ભવેત્ સાધુ' જેવી પરિસ્થિતિ દર્શાવતાં વિવેકષુદ્ધિ અને વૈરાગ્યભાવથી રહિત માણસા વેપારી બની શકે, નેતા નહીં; એ લાકો દ્વંતરી શકે, શીખવી શકે નહીં. (પૃ. ૪૧૧) જેવાં સૂત્રાત્મક વાકયો લખ્યાં હિંદુધર્મના અધઃપતનનાં કારણેા જણાવી ધાર્મિક સસ્થાઆની સ્થિતિ ધંધાના ધામ જેવી જાવી કેટલીક ભેખધારી આધ્યાત્મિક વ્યક્તિ, સંસ્થાએ હજી છે એ હકીકતને પ્રોત્સાહક ગણાવી છે. પવિત્રતા, ધર્મ, સખાવત અને ભગવાનને નામે હાલમાં ચાલતા આવા તિરસ્કરણીય દ્રાવિડી પ્રાણાયામા પર હજી ય પૂર્ણવિરામ મૂકી શકીએ એમ છીએ એવું સૂચન કર્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પછી પરિશિષ્ટ-૧ પત્રો, જેમાં સ્વામીજીના પત્રોમાંથી તારવેલા અશા છે. પરિશિષ્ટ–ર માં પ્રશ્નોત્તરી અને પરિશિષ્ટ-કમાં પૂ. મેટાના જન્મદિને સ્વામીજીએ સપ્ટેમ્બર ૧૯૮૭માં નવસારી ખાતે આપેલું પ્રવચન છે, સાથે સ્વામીજીના ‘ પાટીદાર દર્શીન 'માં પ્રસિદ્ધ થયેલે લેખ‘સ્ત્ર ઉવાચ : હું મરું છું શા માટે ? ' આમેજ કરવામાં આવ્યા છે. પરિશિષ્ટ-૪ માં છેલ્લે સ્વામીજીનુ” મૂળ અંગ્રેજી કાવ્ય · ચિંતા ' ( અનુવાદક-હસમુખ સ્વામી શ્રી કૃષ્ણાન દજીને શ્રદ્ધાંજલિરૂપે શ્રી મઢીવાળાએ લખેલું
દાતાઆની નામાવલી છે.
મઢીવાળા ) અને પ. પૂ.
કાવ્ય છે.
પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય,
પેલેસ ગેટ સામે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦૦૦૧.
કૃષ્ણાનંદ પબ્લિૉશન કિંમટ અને સકલન કરનાર છો. નવીનચંદ્ર એન. ત્રિવેદીને ફરીથી હાર્દિક અભિનંદન આપતાં આનંદ થાય
For Private and Personal Use Only
દેવદત્ત જોશી