________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકોને ? ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે
લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણ, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગે સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખોને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સક્ષેપશબ્દ પ્રજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપ ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે.
સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાદક : મુકુંદ લા. વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દી૫ત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
-–ભારતમાં... ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) -~-પરદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે ) –યુરોપ અને અન્ય દેશ માટે. પાં. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મે કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧, જાહેરાતો ?
આ વૈમાસિકમાં જાહેરાત આપવા માટે લખેસંપાદક, સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યામંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ,
વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only