Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra .. www.kobatirth.org સવા हि जातरूपमयो મા સમ સદા માટે સાનાના નું બની અર્થાત • સવૃક્ષ આ સાંભળી મહાદેવજી તે શ્રીમદ્દીરવટનું માહાત્મ્ય જણુાલેવા લાગ્યા ઃ એક વખત વિદ્વાન કચિકબધિ કરતા કરતા થાકલો અને નાપથી સંતપ્ત થયેલા અહીં આવ્યા અને આ વટવૃક્ષ નીચે સૂઇ ગયા. ત્યાં તેમના પાક ઉતરી જવાં પ્રસન્ન થઈને તે ઋષિએ 1 નાને વરદાન આપ્યું : બે મ ' Acharya Shri Kailassagarsuri Gyanmandir રહે !! વૃક્ષે ચરણસ્પર્શી કરીને મનુષ્યની વાણીમાં તરત જવાખ આપ્યા : • હું ઋષિવર ! આ તા આપે ઉપકાર નહિ પણું અપકાર કર્યાં ! કેમ કે સેાનાના લાભથી લોકો મને કાપ્યા કરશે ! કે યાત પ્ર. ઠાકર ઋષિ ભાલ્યા : ... મારું વચન મિથ્યા તો નહિ થાય. પરન્તુ કોઈ દુવિ તને સુણ્ મય નેઇ નહિ શ, અને તારી હાયાનો આશ્રય કરતાં દુર્મતિ પણ સમતિ ની જરૂરી વળી અહીં તારા નામથી • વટપદ્ર નામનું નગર હું સ્થાપીશ જે ઉત્તમ વીરાયત્તન થશે. '' આમ કહી વિ ચાલી નીકળ્યા. ૩ વારાણે વળ વાચ્યું : * હું મહેશ્વર ! સમલ એને હું બહીં વિમલ “ની ગયો છું તેથી અહીં જગપુરમાં આપ • વિમલેશ્વર ' નામ ધારૢ કરીને સ્થિર થાઓ | ་ ૨ અધ્યાય ૧૯, શ્લોક ૨૨ ગધ पुनस्तु कौशिकेनोको "मचो न वृथा भवेत् । न त्वां पश्यति दुर्बुद्धिर्जातरूपमयं स्वचित् ॥ तब नाम्ना नगरं भविष्यति मया कृतम् । वटपद्रेति विख्यातं वीरायतनमुत्तमम् ॥ दुर्मतिः सुमतिर्यस्ते छायामाश्रित्य तिष्ठति । भविष्यति न सन्देह ' एवमुक्त्वा जगाम सः ॥ ,, 'તથાસ્તુ' કહીને ભગવાન અતર્ધાન ચઈ ગયા અને ત્યારથી આ તીય * વિમલેશ્વર ' નામથી ખ્યાતિ પામ્યું. ४ समलो विमलो जातो ह्यहमत्र महेश्वर । विमलेश्वर नाम्ना त्वं स्थिरो भव जगत्पुरे ॥ For Private and Personal Use Only અધ્યાય ૧૯, શ્લોક ૨૫–૨૭ અધ્યાય ૧૯, શ્લોક ૨૯

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108