________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નૈત્તિરીય ઉપનિષદના ભાષ્યકારો
(૪૮) સુરેશ્વરાચાર્ય ; – તેમનું મૂળનામ વિરૂપ હતું. પરંતુ તેઓ વિધ્વમંડલના અધ્યક્ષ દાવાના કારણે મનમિશ્ર તરીકે પણ ઓળખાતા હતા. તેમના પિતાનું નામ હિમિત્ર હતું. તેમના જન્મ મિથિલામાં થયા હતા. પરંતુ તે નર્મદા નદીના કિનારે મધાત નામના ગામમાં આવીને વસ્યા હતા. તેમની પત્નીનુ નામ શારદા કુ ભાગ્ની હતું. તે મમાંસાશાખાનાં અન્યાસી હતાં અને તે શાસ્ત્રમાં પણ્ વિદ્વાન હતાં. તેઓ કુમારિલ ભટ્ટના શિષ્ય હતા. પરન્તુ શકરાચાર્યથી શાસ્ત્ર માં પ્રાન્તિ થયા બાદ તેમણે અદ્વૈતવાદ સ્વીકાર્યા અને સુરેશ્વર નામ ધારણૢ કર્યું. ત્યાર પછી તેમા શ્રૃરી મઠના અધિપતિ તરીકે નિયુક્ત થયા. વૈદાંતસાહિત્યમાં તેઓ ધાર્મિકકાર તરીકે જાણીતા હતાં. તેમણે ૧૨ જેટલા મથાની રચના કરી હતી જેમાંનું તૈ.ઉ. ભાવનિક પૂનાથી ૧૮૮૯માં પ્રકાશિત થયેલુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) તાક બનાનંદ સરસ્વતી :-તે તેમની લખેલી હૈ. ઉ, ટીકા પ્રકાશિત થઈ નથી.
(૪૯) સ્વામસાલ ગોસ્વામીન --તે.. પર તેમણે ' ટીકા ' નામની ટીકા લખી છે અને તે વાણીવિલાસ પ્રેસ, કલકત્તાથી ૧૯૦૭માં પ્રકાશિત કરવામાં આવી છે.
ગોપાલનાથથિત અને રાધવાનન્દના શિષ્ય હના.
"
(૫૧) ઉપનિષદબ્રહ્મેન્દ્ર ; – તેમના વિશે કોઈ માહિતી પ્રાપ્ય નથી પર ંતુ તેમણે તે. . પર ટીકા લખી છે. તેની હસ્તપ્રત પ્રાપ્ય છે પણ પ્રકાશિત થઈ નથી.
(પર) વાચા' : -- તેઓ વાધુત વરદાયા તરીકે પણ ઓળખાય છે. તેઓ શ્રીનિવાસાચાના શિષ્ય હતા. તેમના વિશે વધુ માહિતી પ્રાપ્ત નથી પરંતુ તેઓ દક્ષિણ્ ભારતના અને રામાનુજ સંપ્રદાયના હોય એવું લાગે છે. તેમણે લખેલી તો. ઉ, ની ટીકા અપ્રકાશિત છે.
(૫૩) વરદરાજ :-તેઆ વામનાચાર્યના પુત્ર અને અનંતનારાયણના પૌત્ર હતા. તેમણે ઋગવેદભાષ્ય, નૈત્તિરીયાણ્યકામાષ્ય જેવા ગ્રંથે રચ્યા છે.
(૫૪) વરદંતી :—તેમણે નૈત્તિરીયકસાર નામની ટીકા હૈ. ઉપર લખી છે. તે પ્રકાશન કે અને તેની હસ્તપ્રત મૈસૂરમાં સચવાયેલી છે, ૫
6
(૫૫) વેંકટ રામચંદ્ર શર્મન --~તેમણે હૈ. . પર ટીકા' નામની ટીકા લખી છે, તે નાનપ્રકાશ પ્રેસ પૂના તરફથી ઈ. સ. ૧૮૧૪માં પ્રકાશિત થઈ છે અને તે મરાઠી ભાષામાં છે. જે (૫૬) વિદૂરોખર ભટ્ટાચાર્ય' :—તેમણે ો. . પર વ્યાખ્યા ' નામની ટીકા લખી છે અને તે ઈ. સ. ૧૯૧૦-૧૧માં પ્રકાશિત થયેલી છે. ક
*
For Private and Personal Use Only
44 A hand list of 670 MSS in the Upanisad Brahmamutt of Kañcl, Canjeevaram, No. 8917,
45 A list of Printed Sanskrit and Kannad MSS in the Palace Saraswati Bhandar, Mysore.
46 CIOL, Vol. II, Part I,, p. 2698
47 CIOL, Vol. II, Part I., p. 2698.
સ્વા
४