Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૫
ગામ :- નિરતિચારપણે સુંદર રીતે ચેાથુ વ્રત પાળવાથી નિર્મલ બનેલી સ્ત્રી ત્રણે કુળાને પ્રસિદ્ધ કરે છે, આ લેાકમાં જશે પામે છે, (શીલપાલનના સામર્થ્યથી જ) પરલેાકમાં સ્વયં અને મેાક્ષ વગેરેનાં અસાધારણ સુખાને પામે છે.
ટીકા – ત્રણ કુલા=પિતૃકુલ, માતૃકુલ અને શ્વસુરકુલ, જશશીલને પ્રભાવ જોઈને લેાકાએ કરેલી પ્રશંસા. પ્રાકૃતભાષાના કારણે ‘ફ્રોડ્યુ’ એ સ્થળે દ્વિવચનનું બહુવચન થયું છે. (૪૭)
મહાસતીએનુ” સ્વરૂપ જણાવવા સાથે મહાસતીની પ્રશંસા કરે છેઃ
जा नियतं मुत्तं, सुक्मेकि न ईहए नरं अन्नं ।
आबाल भयारीण सा रिसीपि थवणिन्जा ॥ ४८ ॥
ગાથા :- જે સ્ત્રી પોતાના પતિને મૂકીને સ્વપ્નમાં પણ અન્ય પુરુષને ઈચ્છતી નથી તે આખાલ બ્રહ્મચારી મહર્ષિઓને પણ સ્તુતિ કરવા ચાગ્ય છે.
ટીકા :- જે સ્ત્રી જીવનપર્યં ́ત મન-વચન-કાયાની શુદ્ધિથી પેતાના પતિનુ જ ધ્યાન કરે છે તે મહાસતી છે, અને તેમના નિરતિચાર શીલગુણુની જન્મથી બ્રહ્મચારી એવા મહાત્માઓ પણ સ્તુતિ=પ્રશંસા કરે છે. (૪૮)
પરપુરુષને સેવનારી સ્ર મહાસતી નથી એમ જણાવે છે:परपुरिससेवणीओ, कुलरमणीओ हवंति जइ लोऐ । ता वेसादासीणं, पढमा रेहा कुलबहुसु ।। ४९ ॥
ગાથા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તેા વેશ્યાઓની કુલવધૂમાં પ્રથમ પક્તિ ગણાય, અર્થાત્ કુલવધૂની ગણતરી કરવામાં આવે તે વેશ્યાઓના પહેલા નબર આવે.
ટીકા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તે વેશ્યાએ પ્રથમ નબરની કુલવધૂએ ગણાય, અર્થાત્ વેશ્યા પણ કુલવધૂએ જ કહેવાય. કારણ કે સ્વચ્છ દપણે ભટકવામાં બંને સમાન અને, (૪૯)
સહજપણે નિંદનીય પણ શ્રીએ પ્રશંસનીય બને છે એનું કારણ જણાવે છે:तुच्छावि रमणिजाई, पसंसणिज्जा सुरासुरनराणं ।
विहिया महास,ि काहिँ वि अइविमलसीलाहिं ॥ ५० ॥
ગાથા :- તુચ્છ પણ સ્ત્રીજાતિને અતિનિર્મલશીલવ ંતી કેટલીક મહાસતીએએ દેવ, દાનવ અને માનવાને પ્રશંસનીય બનાવી છે.
૧૯