Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 314
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૦૫ ગાથા :– હું નિર્ભાગ્ય ! પરસ્ત્રીના પ્રેમથી સૈાભાગ્યને ન માન, અર્થાત્ રૂપાદિના ગર્દને ન કર. હા, જો સિદ્ધિવધૂ ઉપર પ્રેમ કરે તેા સાભાગ્યને માન. ટીકા : – આ વિષે કહ્યું છે કે- જે વિરાગી પ્રત્યે રાગવાળી છે તે મુક્તિરૂપી સ્ત્રી ઉપર રાગ કરે તેા જે રાગી પ્રત્યે વિરાગવાળી છે તે પરી ઉપર કાણુ રાગ કરે?” [૯૦] સ'સારના અભિલાષીને મેાક્ષની પ્રાપ્તિ દુર્લભ છે એમ જણાવે बहुमहिलासु पसतं, सिवलच्छी कह तुमं समीहे । इअरावि पोढमहिला, अन्नासत्त ન ફૂંઢે IILII ગાથા :- અનેક સ્ત્રીઓમાં આસક્ત બનેલા તેને શિવવધૂ કેવી રીતે ઈચ્છે ? અર્થાત્ ન ઇચ્છે. અન્ય પણ પ્રૌઢ સ્રી પરસ્ત્રીમાં આસક્તને ઇચ્છતી નથી. ટીકા :-આ વિષે કહ્યું છે કે-“અન્ય અન્ય સ્ત્રીઓમાં આસક્ત ચક્રવતી પણ શ્રેષ્ઠ પતિ નથી. જ્યારે પરસ્ત્રીના સંગથી નિવૃત્ત થયેલા ખેડૂત પણ શ્રેષ્ઠ પતિ છે.” નિર્મલ શીલપાલનથી જ મેાક્ષ મેળવી શકાય છે એવા આ ગાથાના ભાવ છે. [૯૧] માક્ષ મેળવવા શીલપાલનના જ ઉપદેશ આપે છેઃ सास सुहसिरिरम्मं, अविहडपिम्भं समिद्धिसिद्धिवहुं । जह इहसि ता परिहर, इअराओ तुच्छमहिलाओ ॥ ९२ ॥ ગાથા-ટીકા :- હે જીવ! જો તુ શાશ્વત સુખરૂપ લક્ષ્મીથી મનહર, સ્થિરપ્રેમવાળી અને સમૃદ્ધિથી સમૃદ્ધ સિદ્ધિરૂપી વધૂને ઇચ્છે છે તે બીજી તુચ્છ સ્રીએના (=સાંસારિક સ્રીઓના) ત્યાગ કર, અર્થાત્ શીલનું જ પાલન ૪૨. [૨] કામથી પીડાયેલાઓને દુઃખ જ છે એમ કહે છે : ૩૯ माओ रमणीओ, दहुं विविहाओ कामतविअस्स । कत्थ सुहं तुह होही, भणिअमिणं आगमे वि जओ ॥ ९३ ॥ -: ગાથા-ટીકાથ− હે જીવ! વિવિધ મનેાજ્ઞ સ્ત્રીઓને જોઈને કામથી પીડાયેલા તને સુખ કયાંથી થશે ? અર્થાત્ તને સંતાપ જ થશે. કારણ કે આગમમાં પણ આ (=હવે કહેવાશે તે) કહ્યું છે. [૩] આગમમાં જે કહ્યું છે તે જ કહે છે : जह तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाइधुहडो अट्ठअप्पा भविस्ससि ॥९४॥

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346