Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 316
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૦૭ ગાથા :– પૂર્વોક્ત ભાવનાને ભાવતા, સ્વાગગુપ્ત જિતેન્દ્રિય અને ધીર એવા સાધુ કે ગૃહસ્થ નિશ્ચિત પેાતાના નિ`લ શીલરૂપ માણેકરનની રક્ષા કરે છે. ટીકાથ -- સ્વયેાગગુપ્ત=પેાતાના મન, વચન અને કાયા એ ત્રણ ચેાગને કાચ્છુમાં રાખનાર. જિતેન્દ્રિય=ઇંદ્રિયના વ્યાપારને સ્વાધીન કરનાર ( અર્થાત્ ઇંદ્રિયને કાબૂમાં રાખનાર.) ધીર=નિશ્ચલ ચિત્તવાળા. આવા સાધુ કે ગૃહસ્થ શીલને માણેક રત્નની જેમ સુરક્ષિત રાખે છે. [૮] હવે મુનિના જ શીલની રક્ષાના ઉપાય કહે છે :एगंते मंताई, पासत्थाई कुसंगमवि सययं । परिवजतो नवबंभ - गुत्तिगुत्तो चरे साहू ॥९९॥ ગાથા :- સાધુ એકાંતમાં સ્ત્રીઓથી સસક્ત સ્થાનમાં ન રહે, કુસંગના પણ સતત ત્યાગ કરે સંયમનું પાલન કરે. ટીકા :–સાધુએ જયાં શ્રી આદિના સંસગ હોય તેવા અનાયતન સ્થાનના ત્યાગ કરવા જોઇએ. આગમમાં કહ્યુ` છે કે-“ સુસાધુઆને ક્ષણવાર પણ અનાયતનનું સેવન કરવુ. ચેાગ્ય નથી. વન જેવા ગંધવાળું હાય તેવા ગધવાળા પવન ડેાય.” (આવ. ગા. ૧૧૩૩) આગમમાં પાસસ્થાનું લક્ષણ આ પ્રમાણે છે ઃ—“તે પાસસ્થેાસ પાસડ્થા અને દેશપાસત્થા એમ બે પ્રકારે છે. તેમાં જે સવ ક્રિયાઓમાં જ્ઞાન-દન-ચારિત્રની પાસે રહે (=જ્ઞાન-દન-ચારિત્રની અંદર ન રહે પણુ જ્ઞાન-દન-ચારિત્રની પાસે રહે, અર્થાત્ જ્ઞાન-દન-ચારિત્રથી રહિત માત્ર વેષધારી હોય) તે સ ાસત્થા છે. જે નિષ્કારણ શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ કે અપિંડને વાપરે તે દેશપાસત્થા છે.” (સ`બેાધ પ્ર. ગુરુ અધિ. ગા. ૯–૧૦) અવસન્ત આદિ ધુસાધુનું લક્ષત્રુ સૂત્રમાંથી જાણી લેવુ.. બ્રહ્મચય ની નવ ગુપ્તિએ આ છે :– ૧. વસતિ, ૨. કથા, ૩. નિષધા, ૪. ઇંદ્રિય, ૫. કુડ્યાંતર, ૬. પૂવક્રીડિત, ૭. પ્રણીત આહાર, ૮. અતિમાત્ર આહાર, ૯ વિભૂષા એ નવ બ્રહ્મચય ની ગુપ્તિ છે.” ૧. વસતિ :—જયાં એનુ ગમનાગમન વધારે હોય, જ્યાં પશુ અધિક પ્રમાણમાં હાય, જ્યાં નપુંસકે રહેતા હાય તેવી વસતિને ત્યાગ કરવા જોઈએ. ૨. કથા :-રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. જેમ કે–અમુક દેશની સ્ત્રીએ અતિશય રૂપાળી હોય છે, અમુક દેશની એના કંઠે અતિશય મધુર હોય છે, અમુક જાતિની સ્ત્રીએ અમુક વસ્રા પહેરે છે વગેરે. ૩. નિષદ્યા :-જે સ્થાને સ્ત્રી બેઠી હોય તે સ્થાને તેના ઉઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી એસવુ નહિ અને પુરુષના ઉઠી ગયા એની સાથે વિચારણાને (=વાતાના) ત્યાગ કરે, પાસસ્થેા, અવસન્ન, કુશીલ, સ`સક્ત અને યથાછંદના તથા પ્રાચની નવ ગુપ્તિથી ગુપ્ત બનીને વિચરે=

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346