________________
નીતિશતક
પ્રારબ્ધનું પ્રામલ્ય
સર્વત્ર પ્રારબ્ધ જ બળવાન છે, એ પર દૃષ્ટાંત.
द्रुतविलंबितवृत्त शशिदिवाकरयोर्ग्रहपीडनं गजभुजंगमयोरपि बन्धनम् । मतिमतां च विलोक्य दरिद्रतां विधिरहो बलवानितिमे मतिः ८५:
સૂર્યને અને ચંદ્રને પણ રાહુથી પીડા થાય છે, હાથી અને સર્પ પણુ બંધાય છે અને બુદ્ધિમાના દરિદ્ર હાય છે. તે જોઈને મારું મત તા એવું છે કે, પ્રારબ્ધ જ મળ વાન છે. ૮૫ બ્રહ્મા અજ્ઞાન
પુરુષા ઉત્તમ છતાં અલ્પાયુષી હાય છે તે જોઇ, તેને અનાવનારા બ્રહ્મા વિચાર વગરના છે, એમ લેાકમત છે. द्रुतविलंबितवृत्त
A
૧૫
सृजति तावदशेषगुणाकरं पुरुषरत्नमलङ्करणं भुवः । तदपि तत्क्षणभङ्ग करोति चेदहह कष्टमपण्डितता विधेः ॥ ८६ ॥ બ્રહ્મા પ્રથમ સર્વ ગુણની ખાણુ અને પૃથ્વીના અલકારરૂપ ઉત્તમ પુરુષરત્નને સરજે છે. તથાપિ તે પુરુષરત્નને જે એ ક્ષણ માત્રમાં વિનાશ પામનારું અર્થાત્ અલ્પ આયુષ્યવાળું કરે છે, તે! અહાહા! એ કેવી ખેદની વાત છે કે, શ્ર! પણ અજ્ઞાની છે. ૮*
*લલાઢલેખની અનિવાયતા
જન્મ વખતે બ્રહ્માએ લલાટમાં લખેલા લેખને કાઇ પણ ફેરવી શકતું નથી; એ પર કરીર (કેરડા)નું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त
पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम् नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् ।