________________
૩૧.
વૈરાગ્યશતક તાત્પર્ય-વાદીઓને હરાવે તેવી વિદ્યા, સિદ્ધિ પ્રાપ્ત કરવાની વિદ્યા, સ્વર્ગમાં યશ ગવાય તેવું પરાક્રમ, અને તે બે નહીં તે ત્રીજું સંસારસુખ યથરછ મહાલવું, એત્રણમાંથી કાંઈ જ નહીં થયું તે આયુષ્ય ફેકટ છે.
અવ –એ કે પુરુષાર્થ ન સધાયે. शार्दूलविक्रीडितवृत्त
विद्या नाधिगता कलंकरहिता वित्तं च नोपार्जितं शुश्रूषाऽपि समाहितेन मनसा पित्रोन संपादिता। आलोलायतलोचना युवतयः स्वप्नेऽपि नालिङ्गिताः
રોષે gruહુપતા જૈવિ પ્રેરિત દિશા
*અધિકારભેદથી એક જ્ઞાનને ભેદ છે. इंद्रवंशावृत्त
शानं सतां मानमदादिनाशनं
केषांचिदेतन्मदमानकारणम् । स्थानं विविक्तं यमिनां विमुक्तये
कामातुराणामतिकामकारणम् ॥ જેમ એકાન્ત સ્થાન યમીઓને-યતિઓને મુક્તિના કારણરૂપ થઈ પડે છે, અને કાસીઓને અત્યંત કામના. કારણરૂપ થઈ પડે છે, તેમ જ સજજનેને જ્ઞાન, માન અને મદ આદિને નાશ કરનારું થઈ પડે છે અને બીજા કેટલાકને તે જ જ્ઞાન, મદ અને માનના કારણરૂપ થઈ. પડે છે.
સંસારની વિચિત્રતાનું વર્ણન. शिखरिणीवृत्त
क्वचिद्वीणावादः क्वचिदपि च हाहेति रुदितं क्वचिन्नारी रम्या क्वचिदपि जराजर्जरवपुः।