Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 310
________________ अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत प्रास्ताविकश्लोकसंग्रहः - મંગળાચરણ સુખી કેણુ? . ___ अनुष्टुम्वृत्त अकिञ्चनस्य दान्तस्य शान्तस्य समचेतसः। सदा संतुष्टमनसः सर्वाः सुखमया दिशः॥१॥ અકિંચન, જિતેન્દ્રિય, શાન્ત, સમાનભાવવાળા અને સર્વદા સંતુષ્ટ મનના પુરુષને સર્વે દિશાએ સુખમયમંગલમય જ છે. ૧ તાત્પર્ય–જેની પાસે કંઈ હેય નહિ, જે જિતેન્દ્રિય હાય, સર્વ પ્રાણીઓના ઉપર જે સમાન દષ્ટિવાળે હાય અને જેનું મન સદા અંતેષી જ રહેતું હોય, તે નિઃસ્પૃહ પુરુષને જ્યાં જાય ત્યાં સુખ જ મળે છે. વિટંબનાનું મૂળ हरिणीवृत्त अभिमतमहामानमन्यिप्रभेदपटीयसी गुरुतरगुणमामाम्मोजल्टोज्ज्वलचन्द्रिका। • અમરયાપદ્ધ મા ભરી અશ્વિનાં ત્રણ ચત ઉપરાંત જાનવતક અને પાતાલક ટો લે છે પ્રાચીન હાથમતામાં મા આવે છે, તે સર્વ કાગ કરીને પત્ર આપવા

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328