Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 321
________________ ભર્તૃહરિત पारावतः खरशिला कणमात्रमोजी હામી મવત્યનિ યક્ જોક્સ હેતુઃ ॥૨॥ હાથી અને ડુક્કરના માંસનું બેાજન કરનારા બળવાને સિંહ વર્ષમાં એક વાર રતિ કરે છે તે પત્થરના કણને ખાનારા છતાં દરરાજ એનું શું કારણ? ૨૩ ૧૨ : ખુતર કાણુ એવા કામી થાય ૐ. ભાવાર્થ-કામેચ્છા થવામાં ભાજન કારણ નથી, પરંતુ પ્રકૃતિ જ કારણ છે. કમુદ્રની પ્રકૃતિ કામવાસનાથી ભરપુર હાવાથી તે પત્થરના કણા ખાય છે, છતાં તેને કામવાસના અત્યંત્ત થયા કરે છે, અને સિંહ માંસનું ભેજન કરનારા છે તથાપિ તેની પ્રકૃતિ ઉચ્ચ ભાવનાવાળી હાવાથી તેને કામવાસના ઘણી જ ઓછી હાય છે. નૈતિક સિદ્ધાંત એ છે કે, ઉદાર મોટા પુરુષા કદી પણ વિષયવાસનાના ગુલામ થતા નથી. ભગવાન શંકરનું નિવાસસ્થાન शार्दूलविक्रीडितवृत्त चूडो त्तंसितचारुचन्द्र कलिकाचञ्चच्छिखाभास्वरो लीलादग्धविलोलक ामशलभः श्रेयोदशाग्रे स्फुरन् । अन्तःस्फूर्जद पार मोहतिमिरप्राग्भारमुश्चाटयं श्वेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः ॥२४॥ કેશપાશમાં આષણ તરીકે ધારણ કરેલી ચંદ્રમાની સુંદર કળાની પ્રકાશમાન શિખા ( કિરણસમુદાય) થી પ્રકાશમાન થનારા, જેમણે ગમ્મતમાં ચંચળ એવા કામરૂપી પતંગને બાળી નાખ્યા છે એવા કલ્યાણુરૂપી દીવાની વાટના અગ્રભાગમાં સ્ફુરણ પામનારા તથા અતારમાં ફેલાયલા અપાર માહસપી ધારાના સમુદાયના નાશ કરનારા એવાઃ—જ્ઞાન પ્રદીપ પી હર-શંકર યાગીઓના

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328