Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 291
________________ ૩૪ ભતૃહરિકૃત ઃ માત્તાવારઃ कामव्याघ्र कुमतिफणिनि स्वान्तदुर्वारनीडे मायासिंहीविहरणवने लोभभल्लूकभीमे। जन्मन्यस्मिन् भवति विरतिः सजनानां कदाचित्तत्त्वज्ञानां विषयविषमाकण्टकाकीर्णपार्श्वे ॥ ६२ ॥ તત્ત્વજ્ઞાની એવા પુરુષને જન્મપી ભયંકર અરણ્ય ઉપર કઈ પણ દિવસ પ્રીતિ થતી જ નથી. કારણ કે તેમાં કામરૂપી વાઘ રહેલા છે, અંતઃકરણપી દરમાં કુમતિરૂપ નાગનું નિવાસ કરે છે, માયાપી સિંહણ વિહાર કરતી હોય છે, અને લોભરપી રીંછાથી તે વન મહા ભયંકર હોય છે; તથા તે વનના પ્રાંતપ્રદેશ વિષયચપી વિષમ કંટકોથી ભરપૂર હોય છે. દર : શાહ વિક્રીડિતવૃત્તઃ स्वाधीने निकटस्थितेऽपि विमलझानामृते मानसे विख्याते मुनिसेवितेऽपि कुधियो न स्नान्ति तीर्थे द्विजाः। यत्तत्कष्टमहो विवेकरहितास्तीर्थाथिनो दुःखिता यत्र क्वाप्यटवीमटन्ति जलधौ मजन्ति दुःखाकरे ॥ ६३॥ વિખ્યાત વસિષ્ઠાદિક મુનિઓએ સેવેલાં નિર્મળ જ્ઞાનામૃતથી ભરપૂર, પવિત્ર માનસિક સરોવર પિતાની સમીપમાં સ્વાધીન હોવા છતાં પણ સારાસારના વિવેકથી રહિત બ્રાહ્મણે તથા બીજા તીર્થ મેળવવાની ઇચ્છાવાળા દુઃખી જને પણ રણવગડામાં આડાઅવળા ભટકે છે, અને છેવટે દુઃખની ખાણ૫ સંસારરૂપી સમુદ્રમાં ડૂબી મરે છે. અરેરે! એ કેટલી બધી ખની વાત છે! દ૩

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328