________________
ભતૃહરિકૃત અભિપ્રાય-બ્રહ્મા પણ સ્ત્રીચરિત્રનું ઉલ્લંઘન કરી શકતા નથી, કારણ કે તે પિતાની પુત્રી પછવાડે દેડ્યા, એ વાત પુરાણ વગેરેમાં પ્રસિદ્ધ છે.
' - અવક–પુરુષ જ્યાં સુધી કામને વશ થતા નથી, ત્યાં સુધી મોટાઈ વગેરે ગુણિયલ રહે છે. अनुष्टुभ्वृत्त
तावन्महत्त्वं पांडित्यं विवेकित्वं कुलीनता। यावज्ज्वलति नाङ्गेषु हन्ति पञ्चेषुपावकः ॥७॥
જ્યાં સૂધી શરીરમાં કામદેવ પ્રકટ થતા નથી ત્યાં સૂધી મહત્ત્વ, પંડિતપણું, વિવેકીપણું અને કુલીનપણું રહે છે. ૭૬
સ્ત્રીએથી જ સગતિનો અટકાવ થાય છે – જાન્તાવૃત્ત . शास्त्रज्ञोऽपि प्रैथितविनयोऽप्यात्मबोधोऽपि बाँढं. संसारेऽस्मिन्भवति विरलो भाजनं सद्गतीनाम् । येनैतस्मिन्निरयनगरद्वारमुद्घाटयन्ती वामाक्षीणां भवति कुटिला भूलता कुञ्चिकेव ॥७७॥
સ્ત્રીઓની વાંકી ભ્રકુટી કે જે નરક નગરનાં બારણું ઉઘાડવા માટે કુચી જેવી છે માટે શાસ્ત્ર જાણનાર હોય તે પણ, અતિ વિનયવાળો હોય તે પણ અને દઢ
૧ “કુછીનવં વિવેવિતા' તિ જુ. પ્ર. . . તથા . રા. पाठान्तरम्।
૨ ઉત્ત’ તિ શું છે. હૃ. .િ તથા “તઃ' રૂતિ નિ . પાન્તરેT.
३ 'प्रगुणितनयोऽप्यात्त०' इति गु. प्रे. ह. लि. पाठान्तरम् । ૪ “ના& ફતિ . p. હૃ. ઢિ. રાતરમ !