________________
અધ્યાપારસમાસાણું રામાયણની આધ્યાત્મિણ અર્થ સમજવા માળે પરમાત્મા શ્રીરામનું અદ્ભુત ચરિત્ર સમજવા માટે કૂંચીરૂપ આ ગ્રન્થ છે. સાતે કાર્યોનું સુંદર સરળ ગુજરાતી ભાષાંતર, બ્લેકના આંકડા અને ઉત્તમ ચિત્રો સાથે. કિં. રૂ. ૩-૦-૦ ટ. ખ. ૦–૮–૦
- ચિદૂધનાનંદી
' શ્રી મદ્ ભ ગ વદ્ ગીતા
ગુઢાર્થદીપિકા સહિત આ ગ્રંથમાં વેદાન્તશાસ્ત્રમાં નિષ્ણાત થઈ ગયેલા ચિહનાનંદસ્વામીએ શ્રીશંકરાચાય, મધુસુદનાચાર્ય, શકરાનંદ વગેરેએ રચેલી મુખ્ય સંસ્કૃત ટીકાને સાર ઘણી જ ઉત્તમ રીતે દર્શાવેલો છે. તેમાં મધુસુદનાચાર્યની ટીકાનો મોટો ભાગ છે. ભાષા સરળ સુબોધ છે. જ્ઞાનવિષયમાં ના ગીતા સર્વોત્તમ છે.
કિંમત રૂ. ૮. ટ. ખ. ૦–૧૪–૦ શ્રીમદ્દ ભાગવત ભાષાંતર
૭૦ ચિત્રાવાળું દરેક ધના આરંભે શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણાથ અને છે. પુરષોત્તમ સહસ્ત્રનામાવલી મળસહિત અને કન્યા તે અધ્યાયાથે ગુજરાતી આપવામાં આવ્યા છે. કિંમત રૂા. ૨૦) રજીસ્ટર ટપાલ ખ. રૂ. ૧૫
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, સાસુન બિકિંગ, રીઝર્વ બેંકની પાછળ હીન્સ્ટન ચકલ, ટ, મુંબઇ ૧