________________
ભર્તુહરિકત અવ-સ્ત્રીઓને અબળા (બળરહિત) કહેવાનો વ્યવહાર ખાટ છે, પણ તેઓ બળવાળી છે એ પર શ્લોક – वसन्ततिलकावृत्त
नूनं हि ते कविवरा विपरीतबोधी ये नित्यमाहुरबला इति कामिनीभ्यः। याभिर्विलोलतरतारकदृष्टिपातः રાશsfe વિડિતા વૈવસ્ત્રાઃ શં તાઃ ૨૦માં
જે ઉત્તમ કવિ સ્ત્રીઓને નિરંતર અબલા (બળ વિનાની) કહે છે, તેઓ- બેશક સ્ત્રીવિષયમાં અજ્ઞાત છે. કારણ કે જે સ્ત્રીઓએ ચંચળ કીકીવાળાં નેત્રાના કટાક્ષેથી ઈન્દ્ર વગેરેને પણ જીતી લીધા છે તેઓ અબળા કેમ કહેવાય? (તે અબળા નહીં, પણ સબળ છે.) ૧૦
અવ૦-આ કામદેવ સ્ત્રીનાં કટાક્ષ જેમ ફેરવે તેમ ફરે છે, માટે સ્ત્રીનો હુકમ ઉઠાવનાર છે, એમ કહે છે. કટ્ટર
, नूनमाज्ञाकरस्तस्याः सुभ्रुवो मकरध्वजः।
येतस्तन्नेत्रसंचारसंचितेषु प्रवर्तते ॥११॥ - આ તે નિ:સંશય છે કે મકરવજ એટલે કામદેવ સ્ત્રીને હુકમ ઉઠાવનાર નેકર છે. કારણ કે એ કામદેવ સીના કટાક્ષે સૂચવેલા પુરુષમાં પ્રવતે છે. ૧૧
૧ વાવો” તિ નિ. સા. પાદાન્તા 1. ૨ “લ્લા રતિ નિ. તા. પાત્તામા
રે “મવાર તિ . પ્રે. રૃઢિ , grટાતરમ્ | ૪ નેત્ર તિ . . . હિ. વાનરમા ૧ જિતેરિ તિ . . જિ. વાતમા '