Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ કહ્યું છે કે"सामाइयमाईयं सुयनाणं बिन्दुसाराओ । तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ।" અર્થાત્ સામાયિકથી માંડી બિંદુસાર પર્વતના શ્રુતજ્ઞાનને એક ભાગ પ્રતિકમણ છે, તેને સારી રત્નત્રયીનું સમ્યક્ પ્રકારે આચરણ છે અને તેને સારી નિર્વાણ યાને મુક્તિ છે. આ હકીકતનું સમર્થન આવશ્યક સૂત્રે ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટેકા વગેરે કરે છે અને તે બધાના આધારે પ્રતિકમણું રહસ્ય પ્રકાશ” નામક આ લખાણ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ ઉપર વિશેષ આવશ્યક ભાષ્ય ”ના કર્તા શાસ્ત્રકાર મહર્ષિ પ. પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. ત્રણ પ્રકારના લેકે ત્તર આગમોમાં આવશ્યક સૂત્રને સમાવેશ શેમાં થાય છે, તેનું વર્ણન કરતાં ભાગ્યકાર મહર્ષિ ફરમાવે છે કે, 'सुयओ गणहारीजं तस्सिसाणं तहाऽवसेसाणं । एवं अत्ताणंतर, परंपरागम पमाणम्मि । अत्थेण उ तित्थंकर गणधर सेसाणमेवे हु વિ. માં. ગાથા ૨૪૮ આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે કોત્તર આગમના ત્રણ પ્રકાર છે. (૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (3) પરંપરાગમ. શ્રી આવશ્યક સૂત્ર સૂત્રથી ગણધર ભગવંતને આત્માગમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 154