Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 126
________________ તો ઉંદરનું જીવન સારૂ ત્યારે તે દાખલ થઈ શકે શકે છે. આ સાધુ કાળધમ પામીને ઉંદર અન્યા. માટે સામાયિકમાં તે મનથી પણ અવિનય ન સેવવો જોઈ એ. ૧૧૯ કે જ્યારે દરમાં દાખલ થવું હોય છે. અને નીકળવું હોય ત્યારે નીકળી × × × (૬) એક ભાઈ ને સામાયિક કરતાં મનમાં ભય સંચર્યાં. કોઈ અહીં આવીને મને મારશે તે, આ ભય મનમાં વધુ દૃઢ થયા. તે જ સમયે આયુષ્યના બ`ધ પડ્યો અને મરીને એ ભાઈનો જીવ લૂંટારાએની વસ્તીમાં જન્મ્યા. માટે આ દોષ, ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. × × X (૭) એક યુવાન સામાયિક લીધા પછી વિચારે ચઢ્યો કે-૪૮ મિનિટ ચૂપચાપ બેસી રહેવું એ તેા કરતાં સામાયિક ન કરવું સારૂ.. મરીને આ રેતીમાં સૂક્ષ્મ 'તુ તરીકે અવતર્યાં. માટે સામાયિકમાં તે આ ભય કર દોષથી મનને દૂર જ રાખવું જોઈ એ. Jain Educationa International × X (૮) સામાયિકમાં એક ભાઈએ- એક લાખ ખાંડી સુવર્ણના દાનથી બંધાતા પુણ્ય કરતા, બે ઘડીના એક સામાયિકનુ' પુણ્ય ચઢે.' એ શાસ્ત્રવચન ટાઢા પહેારના ગપ્પા જેવું લાગ્યું, પરિણામે મરીને તે હાથી થયા. સજા છે, એના યુવાનને જીવ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154