________________
તો ઉંદરનું જીવન સારૂ ત્યારે તે દાખલ થઈ શકે
શકે છે.
આ સાધુ કાળધમ પામીને ઉંદર અન્યા.
માટે સામાયિકમાં તે મનથી પણ અવિનય ન સેવવો
જોઈ એ.
૧૧૯
કે જ્યારે દરમાં દાખલ થવું હોય છે. અને નીકળવું હોય ત્યારે નીકળી
×
×
×
(૬) એક ભાઈ ને સામાયિક કરતાં મનમાં ભય સંચર્યાં. કોઈ અહીં આવીને મને મારશે તે, આ ભય મનમાં વધુ દૃઢ થયા. તે જ સમયે આયુષ્યના બ`ધ પડ્યો અને મરીને એ ભાઈનો જીવ લૂંટારાએની વસ્તીમાં જન્મ્યા.
માટે આ દોષ, ન લાગે તેની કાળજી રાખવી જોઇએ.
×
×
X
(૭) એક યુવાન સામાયિક લીધા પછી વિચારે ચઢ્યો કે-૪૮ મિનિટ ચૂપચાપ બેસી રહેવું એ તેા કરતાં સામાયિક ન કરવું સારૂ.. મરીને આ રેતીમાં સૂક્ષ્મ 'તુ તરીકે અવતર્યાં.
માટે સામાયિકમાં તે આ ભય કર દોષથી મનને દૂર જ રાખવું જોઈ એ.
Jain Educationa International
×
X
(૮) સામાયિકમાં એક ભાઈએ- એક લાખ ખાંડી સુવર્ણના દાનથી બંધાતા પુણ્ય કરતા, બે ઘડીના એક સામાયિકનુ' પુણ્ય ચઢે.' એ શાસ્ત્રવચન ટાઢા પહેારના ગપ્પા જેવું લાગ્યું, પરિણામે મરીને તે હાથી થયા.
સજા છે, એના યુવાનને જીવ
For Personal and Private Use Only
www.jainelibrary.org