Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૫ ધર્મવ્યાપારપણું એ જ યાગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિક્રમણની ક્રિયામાં સર્વાંશે લાગુ પડે છે, તેથી પ્રતિક્રમણની ક્રિયાએ સાચી મેાક્ષસાધના છે. વ્યાપાર ’શબ્દથી ભડકવાની કે ભવાં ચઢાવવાની જરૂર નથી, કારણ કે આ વ્યાપારમાં જ જીવને, ભવપાર કરવાની અચિન્હ શક્તિ છે. શુદ્ધ આત્મત્વભાવમાં રમણુતા, આ ધર્મ વ્યાપારના પ્રતાપે જ કેળવાય છે. અને ચાગ' પણ સાચા તે જ કે જે જીવને મેાક્ષનો યોગ કરાવીને સ`સારનો વિચાગી મનાવી શકે. પ્રતિક્રમણની સઘળી ક્રિયામાં આવા ચેગનો, સુયેાગ અદ્દભુત રીતે કરાવી આપવાની ક્ષમતા હોવાથી તેમાં સાકરમાં રહેલી મિઠાશની જેમ ભારાભાર યાગ રહેલે છે. પ્રશ્ન-૯ :-પાંચ પ્રતિક્રમણ સિવાય, ખીજા પ્રતિક્રમણ છે કે નહિ ? જવાબ-૯ :-પ્રતિક્રમણુ તે સખ્યાબંધ છે. પરતુ સકળ શ્રી સઘના હિતમાં પાંચ પ્રતિક્રમણ સમૂહમાં કરવાનાં છે. સમૂહમાં પ્રતિક્રમણ કરવાથી સામુદાયિક પાપનો નાશ થાય છે. સામુદાયિક પાપ સ`સારમાં અનેક પ્રકારે બંધાય છે. લગ્ન, સીનેમા, ટી.વી., આદિ સામુદાયિક પાપનાં કારણુ છે. બાકી તે વ્યક્તિગત પ્રતિક્રમણ બાવન છે. જેમકે • ભવ-આલેાચના.’ મિચ્છામિ દુક્કડમ વગેરે. પ્રશ્ન-૧૦:-દરેક પ્રતિક્રમણમાં કરેમિ ભ`તે ’ સૂત્ર વારવાર કેમ આવે છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154