Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 117
________________ ૧૧૦ શિથિલ કરનારી ગરમી બધા જ પ્રાણામાં પ્રસરે છે. શેરડીની વ્યાખ્યા નહિ કરી શકનાર માનવી પણ જો શેરડી ચૂસે છે, તે તેને તેની મિઠાશના અનુભવ થાય છે. તેમ આ સૂત્રાન્તગતભાવનું ઉદ્દીપન, તેના માત્ર સ્વાધ્યાયથી પણ થાય છે. એટલે સૂત્ર અને તેના અર્થ અને ભણવા પર ભાર મૂકાયા છે. અને અ` પણ સૂત્ર છે, માટે સૂત્રેાને અથ સાથે કંઠસ્થ કરવાની અવિચ્છિન્ન પર'પરાને યથાવત્ રાખવી, તે પ્રત્યેક આરાધકનું કર્તા છે. પછી જયવીયરાયથી નમ્રુત્યુણું સુધી ખેલાય છે, તેમાં પણ શ્રી વીતરાગ, વિશ્વવલ્લુભ, સર્વજ્ઞ, સ`દશી શ્રી તીથ કર પરમાત્માના ગુણગાન છે. પછી મુહપત્તિ પડિલેહણુ કરી સામાયિક પારું ?' એમ કહેવાનુ હોય છે. ત્યારે ગુરુ ભગવંત કહે છે, • પુષ્ણેાવિ કાયવો.’( આ સામાયિક પુનઃ કરવા ચૈાગ્ય છે. ) પણ ૬ કરીથી સામાયિક કર' એમ કહેતા નથી, કારણ કે સાધુ ભગવત સામાયિક જેવી ઉત્તમ ક્રિયાના આદેશ દઈ શકતા નથી; તેા પછી દહેરાસર, ઉપાશ્રય કે એવા અન્ય ધર્મસ્થાનની ક્રિયાને આદેશ શી રીતે કરે ? અર્થાત્ ન જ કરે, પણ ઉપદેશ અવશ્ય આપે. 6 સામાયિક કરનાર ફ્રી કહે છે, 'સામાયિક પાયુ’ ત્યારે ગુરુ મહારાજ કહે છે, આયારા ન મુર્ત્તવો' અર્થાત્ હે પુણ્યાત્મા ! આ આચાર છોડવા જેવો નથી. શ્રી જિનશાસનના અજોડ મધારણના આ અતિ ઉપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154