Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ 8 AHAHAHAHAHA sila's ytt અહી દ્વીપમાં સિત્રમાં મોક્ષે ગયેલાની સંખ્યા તે અનંતગણું છે. ભગવાન રાષભદેવે પિતાની સાથે વિહાર કરવા તૈયાર થયેલ પુંડરીક સ્વામીજીને રેકીને તેમને સિધ્ધગિરિ પર સ્થિરતા કરવા કહ્યું હતું, કારણ કે આ તીર્થરાજના પ્રતાપથી શ્રી પુંડરીકસ્વામીજી તયા તેમના પરીવારના સાધુઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરી નિર્વાણ પદ પામશે. એમ શ્રી આદીનાથશ્રીએ ફરમાવ્યું હતું. ભરત મહારાજાને ચરિત્ન આયુધ શાળામાં પ્રવેશ: કરતું ન હતું. ત્યારે પિતાના ૯૮ ભાઈઓને મળવા અધ્યા નગરીએ બોલાવ્યા. - ૯૮ ભાઈઓએ એમ માન્યું કે પિતાની આજ્ઞા માનવા માટે લાવ્યા છે. એટલે ૯૮ ભાઈઓએ ભેગા થઈને પ્રભુ શ્રી આદીનાથની પાસે જઈ પૂછયું કે “અમારે શું કરવું ? - પ્રભુજીએ કહ્યું કે “આ સંસારમાં કઈ કઈન. નથી, પછી રાજપાટ કોની સાથે જાય છે? સહુ સ્વાર્થના સગા છે. . આ વખતે શ્રી આદીનાથ ભગવાને તે ૯૮ પુત્રને એ અંગા પાડનારનું દષ્ટાંત સમજાવતાં ફરમાવ્યું કે અંગારા પાંડનાર એક મનુષ્ય ઉનાળાની ઉગ્ર તાપમાં કોલસ પાડવા માટે પાણીને ઘડે ભરી સાથે લીધે. અને વનમાં ગયે, કેલસા પડવાથી ઘણે તરસ. થયે હતું. સાથે લાવેલ પાણી પી ગયે, પરંતુ તેની ,* _ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 266