________________
વતોને એકવિધ-ત્રિવિધ ભાગે પાળે તે (૪) વ્રતોને એકવિધ-ત્રિવિધ ભાંગે પાળે તે - ભાગ ૨
(i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
|
સ્કૂલ હિંસા વગેરે કરે નહીં | કરાવે નહીં,
મનથી વચનથી કાયાથી
(ii) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી પોતે હિંસા વગેરે કરે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં | મનથી | X | Y | | વચનથી | X | Y કાયાથી
8 |
3 | 4
(૫) વ્રતોને એકવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે - ભાંગા ૯
(1) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચનકાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.