________________
મન
વચનથી
વતોને દ્વિવિધ એકવિધ ભાંગે પાળે તે (V) વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
x x 1 x | 7 | | કાયાથી | 1 x 1 _x | x (vi) વચનથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | 1 x | X | x વચનથી V | X | Y
| કાયાથી | x | X | x | (vi) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવદ્ય યોગ | કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | | x | વચનથી | X | ૪ | કાયાથી
| V |
|
|
|
|
|
|૪|)
\|
*|