Book Title: Padarth Prakash Part 17
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૨ નષ્ટ ભાંગાને શોધવાની બીજી રીત માટે આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૮૮૯ મો ભાંગો = 3, એટલે કે બીજી નરકમાં ચાર જીવો, ચોથી નરકમાં એક જીવ, છઠી નરકમાં એક જીવ અને સાતમી નરકમાં બે જીવો પ્રવેશે. બીજી રીત – (૧) = ખોવાયેલા ભાંગાનો ક્રમાંક (૨) = ખોવાયેલા ભાંગાની પૂર્વે પસાર થયેલા અસંયોગી વગેરે ભાંગાઓ (૩) = (૧) – (૨) (૪) = ખોવાયેલો ભાંગો જેટલા જીવોનો અને જે સંયોગી હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા (૫) = (૩) = (૪) = નરકનો ભાંગો () = શેષ (૭) = (૫) જો સાધારણ ભાંગો હોય તો તેના જીવોના ભાંગા. સાધારણ ભાંગો એટલે જે ભાંગાઓનો અંતિમ અંક ભિન્ન હોય, બાકીના અંકો સમાન હોય તે. (૮) = (૭) + (૯) (૯) = (૫) જેટલા ભાંગાઓની સાથે સાધરાણ હોય તે (૧૦) = (2) = (૯) (૧૧) = શેષ (૧૨) = (૧૦) + ૧ = જીવોનો ભાંગો, (૧૧) = સાધારણ ભાંગામાંથી નરકનો ભાંગો. પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગામાંથી આ બન્ને જોઈને ખોવાયેલા ભાંગાનું સ્વરૂપ લખવું. દા.ત. પ્રશ્ન- ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૯૩૯મો ભાંગો કેવો હોય છે. ? જવાબ- (૧) = ૧,૬૩૯

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242