Book Title: Padarth Prakash Part 17
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 202
________________ નષ્ટ ભાંગાને શોધવાની બીજી રીત ૧૮૩ (૨) = ૭ + ૧૪૭ + ૭૩૫ = ૮૮૯ (અસંયોગી ભાંગા = ૭, બેસંયોગી ભાગા = ૧૪૭, ત્રણસંયોગી ભાંગા = ૭૩૫) (૩) = ૧,૯૩૯ – ૮૮૯ = ૭૫૦ (૪) = ૩૫ (આઠ જીવોના ચારસંયોગી ભાંગા = ૩૫) (૫) = ૭૫૦ : ૩૫ = ૨૧ (૨૧મો નરકનો ભાંગો). () = શેષ = ૧૫ (૭) નરકનો ભાંગો ૨૩૪૫ છે. તે સાધારણ ભાગો છે. કેમકે ૨૩૪૫, ૨૩૪૬,૨૩૪૭ આ ત્રણ ભાંગાઓમાં અંતિમ અંક ભિન્ન છે, શેષ અંકો સમાન છે. તેથી (૭) = ૨૧મા નરકના ભાંગામાં જીવોના ભાંગા = ૩૫ (૮) = ૩૫ + ૧૫ = ૫૦ (૯) ૨૧મો નરકનો ભાંગો અહીં ત્રણ ભાંગા સાથે સાધારણ છે – ૨૩૪૫-૨૩૪૬-૨૩૪૭. માટે (૯) = ૩ (૧૦) = ૫૦ : ૩ = ૧૩ (૧૧) = શેષ = ૨ (૧૨) = જીવોનો ભાંગો = ૧૯ + ૧ = ૧૭મો (ચારસંયોગી) ભાંગો, નરકનો ભાંગો = સાધારણ ભાંગામાંથી રજા (ચારસંયોગી) ભાંગો. (એટલે કે નરકના ચારસંયોગી ૨૦ ભાંગા પસાર થયા છે, જીવોના ચારસંયોગી ૧૬ ભાંગી પસાર થયા છે અને ૧૭માં ભાંગામાં નરકનો રજો સાધારણ ભાંગો વર્તે છે.) (નરકના ચારસંયોગી ૨૦ ભાંગાઓ સાથે જીવોના ચારસંયોગી બધા ભાંગા જોડાય. પછી જીવોના ચારસંયોગી દરેક ભાગા સાથે નરકના ત્રણ સાધારણ ભાંગા જોડાય.) માટે આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૧૩૯ મો ભાંગો = ૧ ૪ ૧ ૨ - 3, એટલે કે બીજી નરકમાં એક જીવ, ત્રીજી નરકમાં ચાર જીવો, ચોથી નરકમાં એક જીવ અને છઠી નરકમાં બે જીવો પ્રવેશે. પ્રશન- આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી ૪૦મો ભાંગો કેવો હોય ? ૨ ૩.

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242