________________
૧૭૪
છ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. છ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે.
માટે છ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૩૫ x ૧૦ = ૩૫૦ છે.
સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે.
છ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે.
માટે છ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે તેયારે ભાંગા = ૩૫ × ૧૦ = ૩૫૦ છે.
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે.
છ જીવોના પાંચસંયોગી ભાંગા ૫ છે.
માટે છ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા
૨૧ ૪ ૫ = ૧૦૫ છે.
=
સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે.
છ જીવોનો છસંયોગી ભાંગો ૧ છે.
માટે છ જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ × ૧ = ૭ છે.
=
છ જીવો જ્યારે ન૨કમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૦૫ + ૩૫૦ + ૩૫૦ + ૧૦૫ + ૭ = ૯૨૪ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે.
સાત જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે.