SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ છ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. છ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે. માટે છ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૩૫ x ૧૦ = ૩૫૦ છે. સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. છ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે. માટે છ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે તેયારે ભાંગા = ૩૫ × ૧૦ = ૩૫૦ છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. છ જીવોના પાંચસંયોગી ભાંગા ૫ છે. માટે છ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૪ ૫ = ૧૦૫ છે. = સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે. છ જીવોનો છસંયોગી ભાંગો ૧ છે. માટે છ જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ × ૧ = ૭ છે. = છ જીવો જ્યારે ન૨કમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૦૫ + ૩૫૦ + ૩૫૦ + ૧૦૫ + ૭ = ૯૨૪ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. સાત જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy