SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ છ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા ૧૭૩ માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x = ૨૧૦ છે. સાત નરકના ચારસંયોગી ભાંગા ૩પ છે. પાંચ જીવોના ચારસંયોગી ભાંગા ૪ છે. માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૪ = ૧૪૦ છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે. માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧ = ૨૧ છે. પાંચ જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૮૪ + ૨૧૦ + ૧૪૦ + ૨૧ = ૪૯૨ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. છ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે છ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૮ ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. છ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે. માટે છે જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૫ = ૧૦૫ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy