________________
૧૭૬
આઠ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. સાત જીવોનો સાતસંયોગી ભાંગો ૧ છે. માટે સાત જીવો જ્યારે સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ x = ૧ છે.
૧
સાત જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૨૩ + પર૫ + ૭૦૦ + ૩૧૫ + ૪૨ + ૧ = ૧,૭૧૯ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. આઠ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ર૧ છે. આઠ જીવોના બેસંયોગી ભાંગા ૭ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૭ = ૧૪૭ છે.
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. આઠ જીવોના ત્રણસંયોગી ભાંગા ૨૧ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ X ૨૧ = ૭૩પ છે.
સાત જીવોના ચારસંયોગી ભાંગા ૩૫ છે. આઠ જીવોના ચારસંયોગી ભાંગા ૩૫ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૩૫ = ૧,૨૨૫ છે.