________________
૧૭
આઠ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. આઠ જીવોના પાંચસંયોગી ભાંગા ૩પ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ x ૩૫ = ૭૩પ છે.
સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે. આઠ જીવોના છસંયોગી ભાંગા ૨૧ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ છે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૮ ૨૧ = ૧૪૭ છે.
સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. આઠ જીવોના સાતસંયોગી ભાંગા ૭ છે.
માટે આઠ જીવો જ્યારે કોઈ પણ સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ X ૭ = ૭ છે.
આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૪૭ + ૭૩૫ + ૧,૨૨૫ + ૭૩૫ + ૧૪૭ + ૭ = ૩,૦૦૩ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. નવ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ X ૧ = ૭ છે.
=
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. નવ જીવોના બેસંયોગી ભાંગા ૮ છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૮ = ૧૬૮ છે.