SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આઠ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. સાત જીવોનો સાતસંયોગી ભાંગો ૧ છે. માટે સાત જીવો જ્યારે સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ x = ૧ છે. ૧ સાત જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૨૩ + પર૫ + ૭૦૦ + ૩૧૫ + ૪૨ + ૧ = ૧,૭૧૯ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. આઠ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ર૧ છે. આઠ જીવોના બેસંયોગી ભાંગા ૭ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૭ = ૧૪૭ છે. સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. આઠ જીવોના ત્રણસંયોગી ભાંગા ૨૧ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ X ૨૧ = ૭૩પ છે. સાત જીવોના ચારસંયોગી ભાંગા ૩૫ છે. આઠ જીવોના ચારસંયોગી ભાંગા ૩૫ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૩૫ = ૧,૨૨૫ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy