________________
૧૭૨
ચાર અને પાંચ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે.
ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે.
માટે ચાર જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા
= ૩૫ x ૩ = ૧૦૫ છે.
સાત નરકના ચા૨સંયોગી ભાંગા ૩૫ છે.
ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે.
માટે ચાર જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૧ = ૩૫ છે.
ચાર જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૬૩+ + ૧૦૫ + ૩૫ = ૨૧૦ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે.
પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે.
પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે.
માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા
૨૧ ૪ ૪ = ૮૪ છે.
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે.
પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૬ છે.