________________
૧૭૦
એકથી દસ જીવો એકથી સાત નરકમાં કેટલી રીતે પ્રવેશી શકે?
જીવો
ભાંગા અ- | બે- | ત્રણ- | ચાર- પાંચ- ] છ- સાતજ |સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી સંયોગી | ૬ | ૧ | ૫ | ૧૦ | ૧૦ | ૫ | ૧ | - | ૭ | ૧ | ક | ૧૫ | ૨૦ | ૧૫ | ૬ | ૧ | | ૮ | ૧ | ૭ | ર૧ | ૩૫ | ૩૫ | ૨૧ | ૭ | | ૯ | ૧ | ૮ | ૨૮ | પ૭ | ૭૦ | પ૭ | ૨૮ |
૧૦ | ૧ | ૯ | ૩૦ | ૮૪ | ૧૨૬ | ૧૨૬ | ૮૪ | (૩) હવે એકથી દસ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી
રીતે પ્રવેશી શકે? તે ભાંગા બતાવાય છે – સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે એક જીવ જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે.
એક જીવ જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે બે જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે.
માટે બે જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧ = ૨૧ છે.
બે જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા=૭+૨૧=૨૮ છે.