________________
ત્રણ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
૧૭૧
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે.
ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ૨ છે.
માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૪ ૨ = ૪૨ છે.
=
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે.
ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે.
માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ × ૧ = ૩૫ છે.
ત્રણ જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૪૨+ ૩૫ = ૮૪ છે.
સાત ન૨કના અસંયોગી ભાંગા ૭ છે.
ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે ચાર જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ × ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે.
ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે.
માટે ચાર જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૨ ૩ = ૬૩ છે.
=