SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા ૧૭૧ સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ૨ છે. માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૪ ૨ = ૪૨ છે. = સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે. માટે ત્રણ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ × ૧ = ૩૫ છે. ત્રણ જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૪૨+ ૩૫ = ૮૪ છે. સાત ન૨કના અસંયોગી ભાંગા ૭ છે. ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે ચાર જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ × ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે. માટે ચાર જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૨ ૩ = ૬૩ છે. =
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy