________________
૨૩
વ્રતોને એકવિધ ત્રિવિધ ભાંગે પાળે તે
(vii) કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ
કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
x
×
x
x
X
મનથી
વચનથી
કાયાથી
મનથી
વચનથી
કાયાથી
(ix) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. સાવધ યોગ
કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
×
x
*
x
x
×
✓
X
✓
મનથી
વચનથી
કાયાથી
x
૫
(૭) વ્રતોને એકવિધ ત્રિવિધ ભાંગે પાળે તે ભાંગા ૩
(i) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે.
x
✓
✓
-
સાવધ યોગ
કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
✓
x
X
×
X
*
X