SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વ્રતોને એકવિધ ત્રિવિધ ભાંગે પાળે તે (vii) કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં x × x x X મનથી વચનથી કાયાથી મનથી વચનથી કાયાથી (ix) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. સાવધ યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં × x * x x × ✓ X ✓ મનથી વચનથી કાયાથી x ૫ (૭) વ્રતોને એકવિધ ત્રિવિધ ભાંગે પાળે તે ભાંગા ૩ (i) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. x ✓ ✓ - સાવધ યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં ✓ x X × X * X
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy