________________
વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે
(v) વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે.
સાવધ યોગ
કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
મનથી
x
x
X
વચનથી
X
✓
x
કાયાથી
x
X
X
(vi) વચનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે.
મનથી
વચનથી
કાયાથી
કરે નહીં
x
x
x
મનથી
વચનથી
કાયાથી
કરે નહીં
x
સાવધ યોગ
કરાવે નહીં અનુમોદે નહીં
×
x
x
(vii) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે.
×
✓
૨૯
x
✓
x
સાવધ યોગ
કરાવે નહીં અનુમોદે નહીં
×
X
×
x
×
x