________________
વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે
(viii) મન-કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે.
સાવધ યોગ
કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહીં
મનથી
×
✓
×
વચનથી
x
×
x
કાયાથી
×
✓
×
(ix) મન-કાયાથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગને અનુમોદે છે. સાવધ યોગ
કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહીં
x
x
✓
x
X
x
(૯) વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે
ભાંગા ૯
(i) મનથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે.
સાવધ યોગ
કરાવે નહીં અનુમોદે નહીં
x
×
X
x
×
X
મનથી
વચનથી
કાયાથી
મનથી
વચનથી
કાયાથી
×
કરે નહીં
✓
×
×
૨૭
×
✓