________________
૨૮
વતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે | (i) મનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે.
સાવદ્ય યોગ | કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | Y | x વચનથી | ૪ | | x
કાયાથી - ૪ | x (ii) મનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | | ૮ | |
/ વચનથી | X | ૪ | x કાયાથી |
* * * (iv) વચનથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી x | ૪ | x વચનથી ૪ | X | x કાયાથી
x