SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ વતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે | (i) મનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે. સાવદ્ય યોગ | કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | Y | x વચનથી | ૪ | | x કાયાથી - ૪ | x (ii) મનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | | ૮ | | / વચનથી | X | ૪ | x કાયાથી | * * * (iv) વચનથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી x | ૪ | x વચનથી ૪ | X | x કાયાથી x
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy