SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે (v) વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે. સાવધ યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી x x X વચનથી X ✓ x કાયાથી x X X (vi) વચનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે. મનથી વચનથી કાયાથી કરે નહીં x x x મનથી વચનથી કાયાથી કરે નહીં x સાવધ યોગ કરાવે નહીં અનુમોદે નહીં × x x (vii) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે. × ✓ ૨૯ x ✓ x સાવધ યોગ કરાવે નહીં અનુમોદે નહીં × X × x × x
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy