SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વતોના ૯મૂળભાંગા અને ૪૯ ઉત્તર ભાંગા (viii) કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવઘ યોગ કરાવે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી વચનથી 1 x | ૪ | x | કાયાથી | X | Y | x (ix) કાયાથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવઘ યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવઘ યોગને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં x | x વચનથી x | X | x | કાયાથી x | x મનથી કે આમ વ્રતોના ૯ મૂળભાંગા અને ૪૯ ઉત્તરભાંગા થયા. તે આ પ્રમાણે મૂળભાંગ ઉત્તરભાગા | ૧ | ત્રિવિધ ત્રિવિધ | ૧ | ૨ | ત્રિવિધ દ્વિવિધ | ૩ ૩ | ત્રિવિધ એકવિધ | ૩ | ૪ | દ્વિવિધ ત્રિવિધ ૫ | દ્વિવિધ દ્વિવિધ | ૯ | o| |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy