SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ઉત્તરભાગા બીજી રીતે ૪૯ ભાંગા ક્રિ. મૂળભાંગ ૯ | દ્વિવિધ એકવિધ ૭ | એકવિધ ત્રિવિધ | એકવિધ દ્વિવિધ ૯ | એકવિધ એકવિધ કરણ | ૩ | ૩ | ૩ | ૨ | ૨ | ૨ | ૧ | ૧ | ૧ | યોગ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | ભાંગા ૧ | ૩ | ૩ | ૩ | ૯ | ૯ | ૩ | ૯ | ૯ |૪૯| પ્રશ્ન-મનથી સાવઘયોગના કરણ-કરાવણ-અનુમોદન કેવી રીતે થાય? જવાબ - વચન અને કાયાની પ્રવૃત્તિ વિના “આ સાવદ્ય યોગ કરું? એવું મનથી વિચારવું એ મનથી સાવઘયોગનું કારણ છે. વચન અને કાયાની પ્રવૃત્તિ વિના “રમેશ સાવદ્ય યોગ કરે' એમ મહેશ મનથી વિચારે અને રમેશ પણ મહેશના ઈંગિતને જાણીને સાવદ્ય યોગ કરે એ મનથી સાવદ્ય યોગનું કરાવણ છે. સાવદ્ય યોગ કરીને વચન અને કાયાની પ્રવૃત્તિ વિના વિચારે “મેં આ સારું કર્યું એ મનથી સાવઘયોગનું અનુમોદન છે. બીજી રીતે ૪૯ ભાંગા - મનથી. ) સાવઘયોગ કરે નહીં વચનથી. સાવઘયોગ કરાવે નહીં. કાયાથી. સાવઘયોગ અનુમોદે નહીં. સાવઘયોગ કરે નહીં, કરાવે નહીં. વચન-કાયાથી. ' સાવઘયોગ કરાવે નહીં, અનુમોદે નહીં.' મન-કાયાથી. સાવઘયોગ કરે નહીં, અનુમોદે નહીં. મન-વચન- સાવઘયોગ કરે નહીં, કરાવે નહીં, કાયાથી. અનુમોદે નહીં. મન-વચનથી..૦ - ૭ = ૪૯
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy