SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે (viii) મન-કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે. સાવધ યોગ કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહીં મનથી × ✓ × વચનથી x × x કાયાથી × ✓ × (ix) મન-કાયાથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગને અનુમોદે છે. સાવધ યોગ કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહીં x x ✓ x X x (૯) વ્રતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે ભાંગા ૯ (i) મનથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે. સાવધ યોગ કરાવે નહીં અનુમોદે નહીં x × X x × X મનથી વચનથી કાયાથી મનથી વચનથી કાયાથી × કરે નહીં ✓ × × ૨૭ × ✓
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy