SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને એકવિધ દ્વિવિધ ભાગે પાળે તે V) વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરાવે છે. સાવદ્ય યોગ કરે નહી | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | x | વચનથી | X | Y | * | કાયાથી | X | Y | * | (vi) વચન-કાયાથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગને અનુમોદે છે. *| * | સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી X | X | x વચનથી 1 x | x 1 / કાયાથી (vi) મન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવધ યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી ૪ | x | વચનથી 1 x X | કાયાથી | જ | ઝ | x *| *
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy